શનીદેવ અને સત્યશોધક સભા

મારા બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. આભાર ગોવિંદભાઈ શ્રી દીનેશ પાંચાલનો સુંદર લેખ લાવવા બદલ.

‘અભીવ્યક્તી’

–દીનેશ પાંચાલ

વીજાપુર જીલ્લાનું મહુડી ગામ શ્રી. ઘંટાકર્ણ મહાવીરદાદાને કારણે જાણીતું બન્યું છે. ત્યાં એવી માન્યતા છે કે દાદાની ડેરીની બાજુમાં ઘંટ છે. તેનો અવાજ જ્યાં સુધી સંભળાય તેટલા વીસ્તારમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે ઉપદ્રવો થતાં નથી. શ્રી. ઘંટાકર્ણદાદા લોકોનાં સંકટો દુર કરીને તેમને સમ્પત્તીવાન બનાવે છે. દાદાની સુખડીનો પ્રસાદ ત્યાં જ ખાઈ જવો પડે. જો દરવાજાની બહાર લઈ ગયા તો તે વ્યક્તીને માનસીક વીકૃતી આવે અથવા પરત જતી વેળા તેમની કાર–વાહનને અકસ્માત નડે. આ માન્યતાને પ્રયોગની એરણ પર ચકાસવા માટે અંક્લેશ્વરની ‘સત્યશોધક સભા’ના પ્રમુખશ્રી. અબ્દુલ વકાનીતથાગોધરાની ‘હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ સોસાયટી‘ના પ્રમુખશ્રી. મુકુન્દ સીંધવત્યાં ગયા હતા. ‘વીજ્ઞાનમંચ’, નવસારીના સેક્રેટરી અને ચર્ચાપત્રી મંડળ, નવસારીના ટ્રેઝરરશ્રી. ગોવીંદ મારુએ પણ ત્યાં જઈને તપાસ કરી હતી;પણ એ માન્યતા જુઠી હોવાનું જણાતાંશ્રી. મારુએતારીખ 09 જુલાઈ, 1997ના‘ગુજરાતમીત્ર’માં એક ચર્ચાપત્ર લખીને જાહેર કર્યું હતું કે એ બધી જ…

View original post 1,154 more words

1 comments

  1. એવી માન્યતા છે કે દાદાની ડેરીની બાજુમાં ઘંટ છે. તેનો અવાજ જ્યાં સુધી સંભળાય તેટલા વીસ્તારમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે ઉપદ્રવો થતાં નથી. શ્રી. ઘંટાકર્ણદાદા લોકોનાં સંકટો દુર કરીને તેમને સમ્પત્તીવાન બનાવે છે. દાદાની સુખડીનો પ્રસાદ ત્યાં જ ખાઈ જવો પડે. જો દરવાજાની બહાર લઈ ગયા તો તે વ્યક્તીને માનસીક વીકૃતી આવે અથવા પરત જતી વેળા તેમની કાર–વાહનને અકસ્માત નડે. Ghantakarna Mahavir’s Pratishtha was done by Buddhisagar Maharaj. He was patel’s son but jain sadhu recognize that he can be great scholar, so educated him and made sadhu. On those days people were keeping Badha of Mira Datar near Unjha and sacrifice goat and other animal. So he establish Ghantakarna Mahavir. That area was poor, so Budhisagar suggested to consume prasad in Mahudi only, to help local poor people. with the time people started such rumors like દાદાની સુખડીનો પ્રસાદ ત્યાં જ ખાઈ જવો પડે. જો દરવાજાની બહાર લઈ ગયા તો તે વ્યક્તીને માનસીક વીકૃતી આવે અથવા પરત જતી વેળા તેમની કાર–વાહનને અકસ્માત નડે. When prasad is more Jain pedhi send it to local school.Budhisagar was man of future and you can learn more from author/ Prof. Kumarpal DesaiI know some but lazy person to write.
    Date: Sun, 3 Apr 2016 08:39:10 +0000
    To: jaypatwa@hotmail.com

    Like

Leave a comment