સ્વામીનારાયણ સંપ્રદાય – સંતો અને સ્ત્રીઓ !! ??? !!

 

             સ્વામીનારાયણ સંપ્રદાય – સંતો અને સ્ત્રીઓ !! ???  !!

***  આ અગાઉ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓના સ્વમાન-સ્વત્વ અને સન્માનની  જે અવહેલના-અપમાન અને અવજ્ઞા કરવામાં આવે છે તે વિષે મારાં બ્લોગ ઉપર બે પોષ્ટ  દ્વારા મારાં વિચારો મૂકેલા છે તેના અનુસંધાને, આજે , આ વિષે લખવા, આજના અર્થાત 12 ફેબ્રુઆરી 2010 ને શુક્રવારના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલા એક સમાચારે આ વિષય ઉપર ફરી લખવા  મને ઉશ્કેર્યો  હોઈ, આપ સૌની જાણ અને માહિતિ માટે લખી રહ્યો છું.

***   અમેરિકાના  કેંટકી રાજ્યમાં આવેલા ફ્રેંકલીન શહેરના એક મોટેલના માલિકને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની પધરામણી પોતાની મોટેલમાં કરાવતા 55 હજાર ડોલર અર્થાત 25 લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનું આવ્યું છે.

***  જે વિષે  માહિતિ પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે, મૂળ નવસારીના ગણદેવી તાલુકાના, ખાપરીયા ગામના વતની, અને હાલ અમેરિકાના ફ્રેંકલીનમાં રહેતા દીપક્ભાઈ પટેલના ઘેર ચાર વર્ષ પહેલાં ગુજરાતથી અમેરિકા ગયેલા સ્વામિનારાયણ સંસ્થાના સંતોનો ફોન આવ્યો હતો અને તેમના ઘરે રહેવાની ઈચ્છા વ્યકત કરી હતી.

***   સંતોની ઈચ્છાને માન આપીને દીપકભાઈએ સંતોને તેમની મોટેલમાં રોકાવાનું ગોઠવી આપ્યું. સંતોની કાર પાર્કિંગ પ્લોટમાં આવી ત્યારે સંતો સાથે આવેલા ભાઈએ દીપકભાઈને કહ્યું કે સંતો સ્ત્રીઓનું મોઢું જોતાં ન હોવાથી સ્ત્રીને થોડી વાર બહાર બેસાડજો. સુચના મુજબ દીપક ભાઈએ મોટેલમાં કલાર્ક તરીકે કામ કરતી અમેરિકન સ્ત્રીને થોડો સમય બહાર જવા વિનંતિ કરતાં તેણી ગુસ્સે થઈ ગઈ અને મોટેલ છોડીને જતી રહી. ત્યારબાદ અમેરિકન સ્ત્રીએ હ્યુમન રાઈટ્સ કમિશનમાં દીપકભાઈએ મારું અપમાન કર્યું તે બાબતે કેસ કર્યો. આ કેસ ચાર વર્ષ ચાલતાં દીપકભાઈને 55 હજાર ડોલર ( 25 લાખ રૂપિયા ) જેટલો ખર્ચ થયો. આ અંગે દીપકભાઈને સ્વામીનારાયણ સંસ્થા તરફથી કોઈ કાનુની મદદ કે આર્થિક સહાય ન મળતાં તેમને આખરે આ કેસમાં સમાધાન કરવું પડયું.  

***   દીપકભાઈ અમેરિકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામીનારાયણના મુખ્ય સંત અને આચાર્યને આપવીતી જણાવી ત્યારે તમારી સમસ્યા હલ કરીશું એવો જવાબ આપ્યો પણ કશું જ કર્યું નહિ.

***  દીપકભાઈ ભારે નિરાશા સાથે કહે છે કે સ્વામીનારાયણ સંતો સ્ત્રીઓનું મોં જોતા નથી તેમાં હું ફસાઈ ગયો છું.હું સ્વામીનારાયણ સંપ્રદાયનો નથી છતાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મેં સંતોને આવકાર્યા તેનું કડવું ફળ ભોગવી રહ્યો છું.

***  તેઓ આક્રોશ સાથે કહે છે હું પાટીદાર સમાજ અને અન્ય લોકોને ભાર પૂર્વક વિનતિ કરું છું, કે સ્વામીનારાયણ સંસ્થાના સંતોને પધરામણી કરવા બોલાવો ત્યારે હજાર વાર વિચાર કરજો જેથી મારા જેવી હાલત ના થાય !

 

***   ઉપરોક્ત કિસ્સો તમામ અંધશ્રધાળુ લોકો  તેમજ ખાસ કરીને સ્ત્રીઓ માટે આંખ ખોલનારો અને  ગંભીરતાથી વિચારવા યોગ્ય બની રહેવો જોઈએ ! કારણ જે સંપ્રદાય સ્ત્રીઓના સ્વમાન-સ્વત્વ અને સન્માનની અવહેલના-અપમાન કરતો હોય તે સંપ્રદાયના સંતો ક્યારે ય વિચારતા હોતા નથી કે સ્ત્રી સિવાય તેમનું આ ધરતી ઉપર અસ્તિત્વ જ ના સંભવી શક્યું હોત ! સ્ત્રીને મા જગદંબા જેવું આદરણીય  અને માનભર્યું સ્થાન આપવામાં આવ્યું હોવા છતાં આ કહેવાતા સંતો તેના સ્વમાનની ભયંકર અવહેલના કરી રહ્યા હોવા છતાં આપણાં દેશની અભણ-અજ્ઞાન અને અબુધ સ્ત્રીઓ આવા અપમાન સહન કરી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે ! આજે જ્યારે સમગ્ર દુનિયા 21મી સદીમાં પ્રવેશી ચૂકી છે અને સ્ત્રીઓએ અનેક ક્ષેત્રોમાં પોતાની માત્ર હાજરી જ નહિ પણ ઉચ્ચ સ્થાનો સફળતા પૂર્વક  હાંસલ કરી ચૂકી/રહી છે ત્યારે તેની અવગણના કરનાર  આ સંતો સમાજને કઈ દીશામં ધકેલી રહ્યા છે તે વિષે સમગ્ર સમાજે પૂરી ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા જણાય છે !

***   મારા મતે તો આ ભગવા વસ્ત્રો ધારી સાધુ-સંતો કે સ્વામીઓ અંદરથી, ગૃહસ્થી કરતાં વધારે આસકત અને વળગણ પ્રેમી હોઈ શકે. આજ કાલ ભગવા કપડાં ફેશનમાં આવ્યાં છે. અને આજે તો ઘણાં ખરા સન્યાસીઓને પરદેશની હવા વધારે માફક આવે છે. બ્રહ્ર્મભાવમાં જે સ્થિર થાય તે ભ્ગવાં કપડાં ના પહેરે તો શું ?  અંદરની સ્વસ્થતાનું મૂર્તિમંત સ્વરૂપ એટલે સંન્યાસી.  આસક્તિ ના છૂટે અને સંન્યાસીનો વેશ રહી જાય પણ સન્યાસતો નષ્ટ થાય !

***  વળી આવા કહેવાતા સંતો./સ્વામીઓ પોતાને બ્રહ્ર્મચારી તરીકે ઓળખાવતા હોય છે અને સ્થુળ ભાવે તેનો અર્થ કરી લોકોને ભરમાવતા રહે છે ! તેઓના અર્થ પ્રમાણે લગ્ન ના કર્યા હોય કે સ્ત્રી સંગ ના કર્યો હોય તે તમામને બ્રહ્રમચારી ગણવામાં આવે છે  જ્યારે ખરો અર્થ તો બ્રહમ એટલે આત્મા, ચર્ય એટલે શોધક અર્થાત બ્રહ્રમચર્ય એટલે આત્માની શોધ કરવી.  આ કહેવાતા સંતોમાં ખરેખર આવી પ્રતિબધ્ધ્તા  જોવા મળે છે ખરી ?  સંસારીઓ કરતાં પણ વધુ વૈભવી જીવન અનુયાયીઓના હિસાબે અને જોખમે જીવતા/ભોગવતા આ સંતો વધુ અને વધુ વિદેશમાં અને ખાસ તો પાશ્ચાત્ય દેશોમાં ફરતા રહે  છે અને તે દેશની સંસ્કૃતિ કે સંસ્કારની ટીકા કરતા રહે છે. અરે, તમામ પ્રકારના  લેટેસ્ટ ભૌતિક સુખના સાધનો પારકે ખર્ચે વસાવી ભોગવતા રહે છે અને સંસારીઓને તેનાથી દૂર રહેવા બોધ આપતા ફરે છે. આ સંતોને પાશ્ચાત્ય રહેણી-કરણી એટલી તો પસંદ પડી ગઈ  જણાય છે કે, તેમાં જ રચ્યા-પચ્યા રહેવાનું વળગણ થયું હોય તેમ જણાય છે. અને એટલે મને આપણાં દેશની સ્ત્રીઓને પૂછવાનું મન થાય છે કે જો આ સંતોને માત્ર સ્ત્રીઓના મોઢા જોવાથી જ સ્ખલન થઈ જતું હોય કે વાસના ભભૂકતી હોય તો તેઓને સંતો તરીકે સ્વીકારી શકાય કે સંતનો ખિતાબ આપી શકાય ખરો ?

***   અમેરિકન સ્ત્રીએ પોતાના માનવીય અધિકારની રૂએ સ્વમાન-સ્વત્વ અને સન્માન માટે માનવ અધિકાર કમિશન સમક્ષ કેસ કરી પોતાના અપમાન-અવહેલના-અને અનાદર માટે દીપક્ભાઈ સામે કેસ કર્યો તેવું આત્મ  ગૌરવ જાળવવા આપણાં દેશની સ્ત્રીઓ  જાગૃતિ બતાવી આગળ આવશે ખરી ?  આજે સ્ત્રીઓ તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી પુરૂષોને પડકારી રહી છે અને આપણાં દેશની સ્ત્રીઓ પણ તેમાંથી બાકાત નથી. પટાવાળાથી પાયલૉટ, સુધી પંચાયતથી રાષ્ટ્રપતિ સુધી અને અનેક કંપનીઓના ચીફ એક્ષ્યુકયુટીવ તરીકેના સ્થાન ઉપર સફળતા પૂર્વક  બીરાજી રહી છે. અંતરીક્ષના પ્રવાસે જવા પણ સક્ષમ બની ચૂકી છે અને કેટલાક શહેરોમાં સ્ત્રીઓ તમામ પ્રકારની કર્મકાંડની વિધિઓ પણ સફળતા પૂર્વક કરાવી રહી છે. સત્યનારાયણની કથાઓથી શરૂ કરી ભાગવત્-રામાયણ કે ગીતા ઉપર પણ ખૂબ જ ઉંડા અભ્યાસુ પ્રવચનો સફળતા સાથે લોકોની પ્રસંશા પ્રાપ્ત કરી રહી છે ત્યારે સ્ત્રીઓની આટલી હદની અવગણના અને અપમાન ક્યાં સુધી આ સંપ્રદાય કરતો રહેશે ? દેશની સ્ત્રીઓએ સભાન-સતર્ક બની સંયુકત અને સંગઠિત બની સામુહિક રીતે પોતાના આત્મ ગૌરવની પુનઃસ્થાપના કરવા જ્યાં જ્યાં તેમનુ અપમાન-અવહેલના થતી હોય કે સ્વમાન-સ્વત્વ કે સન્માન ઘવાતું જણાય ત્યાં અવાજને બુલંદ બનાવવો  અનિવાર્ય બની રહ્યો છે ! પેલી અમેરિકન સ્ત્રીની હિમતને દાદ આપી તેણીને  આદર્શ ગણવી રહી !

*** હે સ્ત્રીઓ જાગો જાગો તમારા સ્વમાન-સ્વત્વ-સન્માન માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ધ્યેય પ્રાપ્તિ સુધી મંડી રહો !!! અસ્તુ !

             ****** સ્ત્રીઓ જાગશે સભાન અને સતર્ક બનશે ખરી ? ******

371 comments

  1. पुरूष शब्‍द का अर्थ ठीक से समझ ले। पुरूष का अर्थ यह मत समझ लेना कि जो नारी नहीं है। इस सुत्र को लिखने वाला होगा कोई पंडित, होगा कोई थोथी, व्‍यर्थ की बौद्धिक बातों से भरा हुआ आदमी। पुरूष का अर्थ ठीक उस शब्‍द में छिपा है। पुर का अर्थ होता है: नगर। नागपुर, कानपुर, उदयपुर, जयपुर। पुर का अर्थ होता है नगर। और पुरूष का अर्थ होता है: नगर के भीतर जो बसा है। शरीर है नगर, सच मैं ही नगर है। विज्ञान की दृष्‍टि में भी नगर है। वैज्ञानिक कहते है: एक शरीर में सात अरब जीवाणु होते है।

    अभी तो पूरी पृथ्‍वी की भी इतनी संख्‍या नहीं; अभी तो चार अरब को पर कर गई है। लेकिन एक-एक शरीर में सात अरब जीवाणु है। सात अरब जीवित चेतनाओं का यह नगर है। और उसके बीच में तुम बसे हो। मूर्च्‍छित हो, इसलिए पता नहीं। होश में आ जाओ तो पता चले। तुम देह नहीं हो, मन नहीं हो, भाव नहीं हो।

    देह का परकोटा बाहरी परकोटा है तुम्‍हारे नगर का, जैसे बड़ी दीवाल होती है, पुराने नगरों के चारों और—किले की दीवले। फिर मन का परकोटा है—और एक दीवाल।

    और फिर भावनाओं का परकोटा सबसे अंतरंग हे—और एक दीवाल। और इन तीन दीवालों के पीछे तुम हो चौथे। जिसको जानने वालों ने तुरिया कहा है। तुरीय का अर्थ होता है। चौथा। और जब तुम चौथे को पहचान लोगे; तुरीय को पहचान लोगे, इतने जाग जाओगे कि जान लोगे—न मैं देह हूं, न मैं मन हूं, न मैं ह्रदय हूं। मैं तो केवल चैतन्‍य हूं। सिर्फ बुद्धत्‍व हूं—उस क्षण तुम पुरूष हुए।

    स्‍त्री भी पुरूष हो सकती है। और तुम्‍हारे “तथाकथित” पुरूष भी पुरूष हो सकते है। स्‍त्री और पुरूष से इसका कुछ लेना देना नहीं है। स्‍त्री का देह का परकोटा भिन्‍न है। यह परकोटे की बात है। घर यूं बनाओ या यूं बनाओ। घर का स्‍थापत्‍य भिन्‍न हो सकता है। द्वार-दरवाजे भिन्‍न हो सकते है। घर के भीतर के रंग-रौनक भिन्‍न हो सकती है। घर के भीतर की साज-सजावट भिन्‍न हो सकती है।

    मगर घर के भीतर रहने वाला जो मालिक है, वह एक ही है। वह न तो स्‍त्री है, न पुरूष तुम्‍हारे अर्थों में। स्‍त्री और पुरूष दोनों के भीतर जो बसा हुआ चैतन्‍य है, वही वस्‍तुत: पुरूष है।

    Like

  2. गौतम बुद्ध अतीत के सब गुरुओं का प्रतिरूप हैं। शिष्य को दूर रखना होगा।

    उसे अनुशासन, समादर और आज्ञापालन सीखना होगा। यह एक प्रकार

    से आध्यात्मिक ग़ुलामी हुई। मैं नहीं चाहता कि तुम मेरे गुलाम

    बनो और मैं नहीं चाह्ता कि तुम मेरा आज्ञापालन करो। मैं

    सिर्फ यह चाहता हूं कि तुम मुझे समझो और यदि मेरा

    अनुभव प्रमाणिक है और तुम्हारा विवेक उसे समझ

    पाता है तो तुम स्वयं ही उसका अनुसरण करोगे।

    यह आज्ञापालन न हुआ, मैं तुम्हें कुछ करने को

    नहीं कह रहा, मैं सिर्फ तुम्हें समझने के लिये

    कह रहा हूं, और फिर तुम्हारा विवेक जहां

    तुम्हें ले जाये, तुम उसका अनुसरण

    करो। तुम जो भी बनो, मैं प्रसन्न

    हूं, बस स्वयं के साथ सच्चे

    और ईमानदार रहो।

    Like

  3. ‘मैं’ से बड़ा और कोई असत्य नहीं। उसे छोड़ना ही संन्यास है। क्योंकि, वस्तुत: मैं-भाव ही संसार है।
    .
    जीवन का पथ अंधकार पूर्ण है। लेकिन स्मरण रहे कि इस अंधकार में दूसरों का प्रकाश काम न आ सकता। प्रकाश अपना ही हो, तो ही साथी है। जो दूसरों के प्रकाश पर विश्वास कर लेते हैं, वे धोखे में पड़ जाते हैं।

    Like

  4. एक यात्रा से लौटा हूं। जहां गया था, वहां बहुत से साधु-साध्वियों से मिलना हुआ। साधना तो बिलकुल नहीं है और साधु बहुत हैं। सब तरफ कागज ही कागज के फूल दिखाई देते हैं।
    साधना के अभाव में धर्म असंभव है। फिर, धर्म के नाम से जो चलता है, उससे अधर्म का ही पोषण होते है।

    Like

  5. ———कृष्ण ने कभी कोई निषेध नहीं किया। उन्होंने पूरे जीवन को समग्रता के साथ स्वीकारा है। प्रेम भी किया तो पूरी शिद्दत के साथ, मैत्री की तो सौ प्रतिशत निष्ठा के साथ और युद्ध के मैदान में उतरे तो पूरी स्वीकृति के साथ। हाथ में हथियार न लेकर भी विजयश्री प्राप्त की। भले ही वो साइड में रहे। सारथी की जिम्मेदारी संभाली पर कौन नहीं जानता कि अर्जुन के पल-पल के प्रेरणा स्त्रोत और दिशा निर्देशक कृष्ण थे।

    कृष्ण ने कभी कोई निषेध नहीं किया। उन्होंने पूरे जीवन को समग्रता के साथ स्वीकारा है। प्रेम भी किया तो पूरी शिद्दत के साथ, मैत्री की तो सौ प्रतिशत निष्ठा के साथ और युद्ध के मैदान में उतरे तो पूरी स्वीकृति के साथ। हाथ में हथियार न लेकर भी विजयश्री प्राप्त की। भले ही वो साइड में रहे। सारथी की जिम्मेदारी संभाली पर कौन नहीं जानता कि अर्जुन के पल-पल के प्रेरणा स्त्रोत और दिशा निर्देशक कृष्ण थे।

    कुछ लोग कहते हैं कि कृष्ण केवल रास रचैया भर थे। इन लोगों ने रास का अर्थ व मर्म ही नहीं समझा है। कृष्ण का गोपियों के साथ नाचना साधारण नृत्य नहीं है। संपूर्ण ब्राह्मांड में जो विराट नृत्य चल रहा है प्रकृति और पुरूष (परमात्मा) का, श्रीकृष्ण का गोपियों के साथ नृत्य उस विराट नृत्य की एक झलक मात्र है। उस रास का कोई सामान्य या सेक्सुअल मीनिंग नहीं है। कृष्ण पुरूष तत्व है और गोपिकाएं प्रकृति। प्रकृति और पुरूष का महानृत्य है यह। विराट प्रकृति और विराट पुरूष का महारस है यह, तभी तो हर गोपी को महसूस होता है कि कृष्ण उसी के साथ नृत्यलीन हैं। यह कोई मनोरंजन नहीं, पारमार्थिक है।

    कृष्ण एक महासागर हैं। वे कोई एक नदी या लहर नहीं, जिसे पकड़ा जा सके। कोई उन्हें बाल रूप से मानता है, कोई सखा रूप में तो कोई आराध्य के रूप में। किसी को उनका मोर मुकुट, पीतांबर भूषा, कदंब वृक्ष तले, यमुना के तट पर भुवनमोहिनी वंशी बजाने वाला, प्राण वल्लभा राधा के संग साथ वाला प्रेम रूप प्रिय है, तो किसी को उनका महाभारत का महापराक्रमी रणनीति विशारद योद्धा का रूप प्रिय है। एक ओर हैं-
    वस्तुतः श्रीकृष्ण पूर्ण पुरूष हैं। पूर्णावतार सोलह कलाओं से युक्त उनको योगयोगेश्वर कहा जाता है और हरि हजार नाम वाला भी।

    Like

  6. કંટકી સ્ટેટ વાળા દીપકભાઈ ને સ્ત્રીઓના મોઢા ના જોતા સ્વામીઓ ની પધરામણી કરવાના પાપ નું ફળ મળી ચુક્યું છે.આ દીપકભાઈએ એમની મોટેલ માં સ્વામીનારાયણ ના સંતો ની પધરામણી કરી.આ સંતો સ્ત્રીઓના મોઢા જોતા નથી.માટે દીપકભાઈએ એમની ક્લાર્ક એવી અમેરિકન બાઈ ને જતા રહેવા જણાવ્યું.પેલી બાઈ એ અપમાન થયાનો કેસ ઠોકી દીધો ને દીપકભાઈને ૫૫૦૦૦ ડોલર નો દંડ થયો.શ્રી અરવિંદભાઈ ના બ્લોગ માં આવાત વાચી.મને દીપકભાઈ માટે જરાપણ સહાનુભુતિ થતી નથી.ભૂલ એમની જ છે.એ આ લાગના જ છે.હજુ વધારે દંડ થયો હોત તો મને આનંદ થાત.સ્ત્રીઓના અપમાન માં એપણ ભાગીદાર છે.જેને પણ દીપકભાઈ ને થયેલા દંડ માટે એમના પ્રત્યે સહાનુભુતિ થાય એ બધા સ્ત્રીઓના અપમાન માં ભાગીદાર છે.એમને હશે કે સ્વામીઓ ને પધરાવવા થી એમની મોટેલ નો ધંધો વધી જશે.એટલે તો એમણે અમેરિકન સ્ત્રીનું અપમાન કર્યું.આપણા તો પુરુષોજ એમની પોતાની સ્ત્રીઓનું આપમાન કરાવે છે.અહી અમારા એરિયામાં આવા ઢગલો સંતો છે.બાપ્સ ના ઉત્તર અમેરિકાના હેડક્વાટર ની બાજુ ની સ્ટ્રીટ માં તો મારું ઘર છે.મારી પત્નીને ભાગવું પડે એવા સંતોને હું કદી ઘરમાં ના બોલાવુ.સંતો નું તો કામ જ છે,એમના પાસે થી બીજી કઈ અપેક્ષા રાખી શકો.ખાલી સંતો ને ભાંડી ને દીપકભાઈ પ્રત્યે સહાનુભુતિ એ તો નર્યો દંભ કહેવાય. *સ્ત્રીઓનું આપમાન કરનારા પર પણ પ્રતિબંધ જ હોવો જોઈએ.

    Liked by 1 person

  7. RITUJI I READ YOUR ARTICLE IT IS VERY GOOD TO KNOW FOR ALL PEOPLE

    શંકરાચાર્ય ને “પ્રછન્ન બૌદ્ધ” કહેવામાં આવતા હતા.મહેનત કરી કમાતા લોકો ની કમાણી પર નભતા લાખો સાધુઓ ભારતનું કલંક છે.એના થી ઈકોનોમી પર અસર થાય છે.લોકો ની કમાણી બિન ઉત્પાદક લોકો ખાઈ જાય છે,દેશ ઉંચો આવતો નથી.લાખો સાધુઓને કમાવાની કોઈ જવાબદારી નથી.એમને ખવડાવવાની જવાબદારી બીજા લોકોની છે.એના લીધે એલોકો એમનું પૂરું કરી શકતા નથી.બ્રેન વોશિંગ ના લીધે સૌથી પહેલા આપણે આ બેકાર લોકો ની વ્યવસ્થા કરીએ છીએ,પછી આપણી.જેની છઠ્ઠી કે સાતમી પેઢીના વારસદારો હજુ છે એવા સહજાનંદ સ્વામી ને ખબર પણ નહિ હોય કે એમના ચેલાઓ સ્ત્રીઓના મોઢાં પણ જોતા નથી.અને નાના છોકરાઓને સન્યાસ આપી ને કુદરત ના કાનુન નો ભંગ કરી રહ્યા છે.શરીર માં ઉંમર થતા કામગ્રંથીઓ તો એનું કામ કરવા જ લાગે છે.શરીર નો ધર્મ કોઈને છોડતો નથી.પછી શરુ થાય છે કૌભાંડો ની હારમાળા,ને વિકૃતિની પરાકાષ્ટા.નાના બાલ સાધુઓનો દુર ઉપયોગ શરુ થાય છે.

    Liked by 1 person

  8. sapna thank you for you positive reply
    સાચી વાત છે.સંસારીઓ ના મનોબળ તો મજબુત જ હોય આ બાવાઓ જ ઢીલી કાછડીના હોય છે.
    .
    જાગેલો માણસ તો સંસાર માં હોય કે જંગલ માં શું ફેર પડે છે?ના જાગેલો માણસ તો ગમેતે રીતે નવો સંસાર ઉભો કરીજ દે છે.મકાન કે બંગલાને બદલે મંદિરો બનાવશે.જે સ્ત્રીના પેટે પેદા થયા એનું મોઢું ના જોવા વિષે આપના શું વિચારો છે?નાની બાલકી એકાદ વર્ષ ની પણ સહન ના કરી શકો એ સન્યાસ માં ધૂળ પડી.લેવો જ શું કામ?એના કરતા લગ્ન કરી લેવા સારા.આ નાના બાળકો ને સન્યાસી બનાવવા એ સૃષ્ટી વિરુદ્ધ નું કૃત્ય છે,અને પછી એજ બાળકો નું સૃષ્ટી વિરુધ નું કામ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે.કુંભ ના મેલા ના ફોટો જોયા ને મેં લખ્યું છે કે આ લાખો અન પ્રોડક્ટીવ સાધુઓ ભારત માટે કલંક રૂપ છે.કશું કરતા નથી ભાંગ ને ગાંજો પી પ્રજાના પૈસા ખાઈ જાય છે.પ્રજા ને પોતાનું પૂરું કરવાનું ને આ ભિખારીઓનું પણ પૂરું કરવાનું.

    Liked by 1 person

  9. YES RITU YOU ARE RIGHT
    એકદમ સાચી વાત સંસારથી ભાગવાની નહીં જાગવાની જરૂર છે. સંસારની જવાબદરી નિભાવવી તે સાચું તપ છે. આ સાધુઓ સ્ત્રીઓનું મોઢું જોતાં નથી એટલું જ નહીં તેઓ તો એક બે મહિનાના બાળક માટે પણ સ્ત્રી કે પુરુષ છે તે પૂછે છે. એકવાર મારી સાથે મારી બહેનની એક મહિનાની બેબી ને લઈને હું તેમના મંદિરે ગઈ હતી ત્યાં મને વારંવાર આ બેબી છે કે બાબો તેમ ત્યાં કંઠી પહેરેલી વૃદ્ધાઓ પૂછવા લાગી. એક નાના બાળકમાં ભગવાન હોય છે તેમ કહેવાય છે. બીજું એકવાર સુરતથી અમદાવાદ આવતાં એક ભાઇ સાથે એમ જ ધર્મ અને સંપ્રદાયની વાત થઈ ત્યારે તેમણે તેમનો એક અનુભવ કહ્યો તેમના એક મિત્ર સાથે તેમના ઘરે આ સાધુઓ ફાળો લેવા આવેલા તે સમયે એમની આઠ વર્ષની દીકરી ત્યાં રમતી હતી. તેને પેલા ભાઇના મિત્રે કહ્યું કે આ સાધુ આવે છે એટલે તમારી દીકરીને અંદર રૂમમાં જવાનું કહો. ત્યારે પેલા ભાઇએ ના પાડી દીધી કે મારી દીકરીને મારા જ ઘરમાં હું શા માટે રમતી રોકું. તમારા સાધુને આવવું હોય તો આવે. આ લોકોનો તો આ રીતે બહિષ્કાર કરવો જોઇએ. તેઓ તેમની વાસના ના રોકી શકે. પછી શેના સાધુ? સ્પ્રિંગ જેટલી વધુ દબાવો તેટલી વધુ જોરથી ઉછળે. આવા સાધુઓ જન્મ્યા તો કોઇ સ્ત્રીની જ કૂખે હોય છે પછી તેમને શો અધિકાર છે સ્ત્રીઓના આવા અપમાનનો? ખરેખર તમારી વાત સાચી છે આ લોકોને આનાથી વધારે દંડ થાય તો પણ દયા ખાવાની જરૂર નથી.

    Liked by 1 person

  10. યત્ર નાર્યન્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા:. એટલે કે જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ત્યાં દેવતાનો વાસ હોય છે. આપણી સંસ્કૃતિમાં નારીને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. નારીશક્તિનાં તમામ સ્વરૂપોનો મહિમા આપણાં શાસ્ત્રોમાં ગવાયો છે. આપણા રોજબરોજનાં વ્યવહારમાં નારીનાં પૂજનને આવરી લેવાયું છે.
    .
    સજ્જન પુરૂષે હંમેશા નર્મદા નદીની માફક ૫વિત્ર નારીની પૂજા કરવી જોઈએ

    Like

  11. ——સમાજમાં નારીને આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે, ઉપેક્ષિત ક્ષેત્રમાં સ્થાન મેળવી શકે તે માટે—–
    કીર્તિ શ્રી વાકક નારીણાં સ્મૃતિ મેઘા ધૃતિઃ ક્ષમાઃ !’

    કીર્તિ:- નારીનું ગૌરવ વધે તેમાં ઈશ્વરનું જ ગૌરવ વધે છે.

    શ્રી :- નારીની પ્રતિભા, નારીની શોભા, નારીનું શીલ એ જ નારીનું ‘શ્રી’ એટલે ધન છે.

    વાક્ક:- એટલે વાણી, નારીની વાણી, જે સ્વયં સરસ્વતી છે, તેનો સદઉપયોગ જ સૌથી મોટી પૂજા છે.

    સ્મૃતિ:- નારીમાં સ્મૃતિ એક વિશેષ શક્તિ છે [સારી કે ખોટી?] નારીનુ કરાયેલું સન્માન તેની સ્મૃતિમાં અચૂક કોરાયેલું રહે છે.

    મેઘા:- એટલે બુદ્ધિ. નારી સ્વયં બુદ્ધિશાળી ચેતના છે જે સ્વયં માર્ગદર્શિકા ગણાય છે. ગમેતેવા સંજોગોનો સામનો કરવાનું ચાતુર્ય ધરાવે છે.

    ધૃતિ:- ધીરજશીલતા. નારીમાં ધૈર્યનો ભાવ અમર્યાદિત છે. ગમે તેવા સંજોગોને ધૈર્યપૂર્વક પ્રતિકાર કરી શકે છે.

    ક્ષમા:- એતો નારીનું આભૂષણ છે. પોતાને થયેલાં અન્યાયને પણ ક્ષમા યાચી શકે છે.

    આમ નારીના ઉપરોક્ત સાતે ય ભાવમાં ઈશ્વરનો વાસ હોવાથી નારીનું મૂલ્યાંકન કરવું કદાચ અઘરૂં છે.

    Like

  12. कोई करोड़ों का आसन भेट कर रहा है …..
    कोई अपनी कंपनी की आमदनी का एक भाग नियमित रूप से
    किसी निश्चित मंदिर में भेट के रूप में
    चढ़ाया जाता है ।
    परमात्मा यदि भौतिक बस्तुओं की प्राप्ति से खुश हो उठता है तो वह प्रभु की संज्ञा लायक नहीं ।
    भोग यदि प्रभु को भी अपनी ओर खीचनें में सक्षम है तो वह खीचनें वाला प्रभु हो नहीं सकता ।
    प्रभु सोना – चांदी के आभूषण नहीं चाहता , प्रभु चाहता है …..
    तुम इंसान हो और इन्सार की मर्यादाओं का पालन करते रहो ।
    प्रभु यह नहीं कहता ……
    तुम मेरे लिए भी एक महल का निर्माण कराओ । प्रभु चाहता है —-
    तुम ऐसे रहो की तेरे को देख कर अन्य जीव यह समझें की —-
    हो न हो यह ब्यक्ति के रूप में प्रभु हो ॥
    प्रभु के अंगों के रूप में इंसान है ।
    प्रभु चाहता है की इंसान मेरे जैसा ही बन जाए और
    प्रकृति – पुरुष के समीकरण को बनाए रखे ॥

    Like

  13. SHRI ARVINDBHAI,

    AAP VADIL CHO ETLE APNE MAAN APVU E AMARI FARAJ CHE. MATE HAVE A BLOG MA HAVE AMRA TARAF THI KOI PAN COMMENT NAHI KARIE.

    PAN SHREE ARVINDBHAI AME APNO KUBH KHUB ABHAR MANINE CHE JE A BLOG LAKHYO JENA THI LOKO SWAMINARAYAN NU NAM JANYU.

    BHAGWAN SWAMINARAYAN E POTANA MUKHE KAYHELU CHE JANTA AJANTA PAN JE SWAMINARAYAN NAM LESE TENU PAN MARE KALYAN KARVU CHE. MATE A BLOG MA JEMNU PAN LAKHYU,VANCHYU TEMNU PAN KALYAN THAYU E SWAMINARAYN BHAGWAN NU VARDAN CHE. MATE APNI PAN EK MOTI SEVA THAI GAI.

    SHREE ARVINDBHAI MARI APNE EK VINANTI CHE AAP KHUB SARU LAKHO CHO TO AAP JEMNE APNA BHARAT NU NAM TEMAJ APNI SANSKRUTI VISHWABHAR MA KHUB SARI RITE JAGRUT KARYU CHE TEVA PARAM PUJAY PRAMUKH SWAMI MAHARAJ VISHE PAN JO AAP LAKHO TO KHUBAJ SARU THASE ANE AMA APNE RESPONSE PAN SARO MALSE. TENE MATE AAP KOI PAN NAJIK NA BAPS MANDIR ATHVA AMARI WEB SITE http://WWW.SWAMINARAYN.ORG MATHI PAN APNE GHANU JANVA MALSE.

    PRAMUKHSWAMI MAHARAJE GHANDHINAGAR MA AKSHARDAHAM TEMAJ VISHVA NO PHELO ADHYATMIK WATER SHOW, DELHI AKSHARDAM, LONDON MA FIRST HINDU TEMPLE OUTSIDE INDIA IN 1995, TEMAJ AMRECIA JEVA DESH MA PAN 68 THI VADHU MANDIR ANE NEW JERCY MA HAMNA JE AKSHARDAHAM BANE CHE ANE VISHVA NA GHANA DESHO MA PAN APNI SANSKRUTI SAMA MANDIR BANAVYA CHE.

    TEMNE FAQAT MANDIR AJ NAHI PAN BHARAT TEMAJ VIDESHO MA PAN A MANDIRO NE JIVANT RAKHYA CHE ANE TEMNA HARIBHAKTO TEMAJ SANTO EK SANSKARI TEMAJ SAMAJ UPYOGI JIVAN JIVE CHE.

    MATE ARVINDBHAI APNO JETLO PAN ABHAR MANIE TETLO OCHO CHE. MATE AME APNA MATE BHAGWAN SWAMINARAYN TEMAJ GURU HARI PRAMUKHSWAMI MAHARAJ NA CHARNO MA PRTHNA KARSU AP SUKH SHANTI ANE SAMRUDHI MALE AAP SARA LEKHO LAKHO ANE JEMNE PAN A BLOG MA BHAG LEDHO TEMAJ JEMNE PAN VANCHYO HASE TEMNA MATE PAN PRATHANA KARSU.

    ARVINDHBHAI FARINI APNO KHUB KHUB ABHAR, ANE HAVE A BLOG MA APNU MAN JALAVTA AME KOI PAN COMMENT NAHI APIE.

    APNE TEMAJ JEMNE PAN A BLOG MA BHAG LEDHO TE SERVANE JO MARATHI KOI PAN APNE DUKH LAGE TEVA SABAD LAKHYA HOY TO HU APNI MAFI MAGU CHU. AMARO IRADO APNE DUKHVANO NAHI PAN APNE SAMJAVANO PRAYATAN HATO TE CHATA PAN JO APNI LAGNI DUBHAY HOY TO AMNE NANA SAMJI MAF KARSO.

    GHANA HETTHI JAY SWAMINARAYN

    Like

  14. —————न भोग , न त्याग ,….. जागो————————-
    तुम्हारे तथाकथित साधु-संन्यासी कामवासना की इतनी निंदा करते हैं उसका कुल कारण इतना है, कामवासना उनके भीतर बड़ी लहरें व तरंगें ले रही है। वे स्त्री से पीड़ित व परेशान हैं। उनके सपने में स्त्री उनको सता रही होगी। स्त्री उनका पीछा कर रही है। वे स्त्री से भाग गए हैं। जिससे कोई भाग जाता है, उससे कभी भाग नहीं पाता। जिससे भागे, उससे उलझे रह जाओगे।

    Like

    1. jo stri joyti hoy to sadhu na bane atle to samanay manas ne pan khaber pade ane jene pachu sansar ma javu hoy to tene na pan nathi tame beja mate lakho cho pan stri tamnej vadhare joti hoy teve lage che tamej stri thi pidata hoy tevu lage che jo hu saro hou to mane badha sara dekhay apne jeva hoyi teve beja dekhay mate tame le kahyu te tamne mubarak
      mane lage che tame je pan lakho cho te tamara jivan hoy tevu spast dekhay che

      Like

      1. ભાઈ વિક્ર્મ અને અન્યો

        મને લાગે છે કે આપ સૌ હવે આ વિષય ઉપર હેતુ લક્ષી ખુલ્લા મનથી ચર્ચા કરવાને બદલે વાદ-વિવાદ અને વિતંડાવાદમાં ઉતરી એક બીજા ને ઉતારી પાડી રહ્યા હો તેવું જણાય છે અને તેથી કૃપા કરી આ વિષય ઉપર મારાં બ્લોગ ઉપર આગળ ચર્ચા બંધ કરશો. તેમ છતાં આગળ ચર્ચા કરવી જ હોય તો અન્ય વિકલ્પ શોધી કાઢવા વિનંતિ છે.
        સ-સ્નેહ
        અરવિંદ

        Like

  15. —————–सत्य को देखना हो, सीधा ही देखा जा सकता है।———
    सूर्य को देखने के दो उपाय हो सकते हैं। एक तो सीधा सूरज को देखो और एक दर्पण में सूरज को देखो। हालांकि दर्पण में जो दिखाई पड़ता है वह प्रतिबिंब ही है,
    असली सूरज नहीं।
    प्रतिबिंब तो प्रतिबिंब ही है, असली कैसे होगा ? वह असली का धोखा है।
    वह असली की छाया है।
    इसलिए सूरज को देखने के दो ढंग हैं, यह कहना भी शायद ठीक नहीं, ढंग तो
    एक ही है–सीधा देखो।
    दूसरा ढंग कमजोरों के लिए है, कायरों के लिए है।

    Like

  16. PRANI SWAMINARAYN SWAMINARAYN GAI E RE,
    GAI RE, DURIJAN THI LESH NA LAJAIYE RE,
    SWAMINARAYN MAHAMANTRA CHE, PRAGAT HARI NU NAM,
    A AVSARE JE KOI LESHE TENA SARE KAM,
    SWAMINARAYN SWAMINARAYN UNCHE SADE GAY,
    SAMBHALI YAMDUT TENE, DURTHI LAGE PAY,
    SWAMINARAYN NAM NO PRANI ATI MOTO PRATAP,
    ANT KALE PRABHU TEDA AVE, SWAMINARAYN AAP,
    SWAMINARAYN SUMARIE PRANI, TAJI LOKNI LAJ,
    PREMANAD KAHE RAJI THAINE, TENA URAMA RAHE MAHARAJ
    PRANI SWAMINARAYAN SWAMINARAYN GAI E RE.
    JAY SWAMINARAYAN.

    Like

    1. ——————————सीखा हुआ ज्ञान जानकारी है,—————–

      —————–एक चींटी गीता पर सरक रही है और गीता को समझने की चेष्टा करना चाहे, तो तुम हंसोगे। तुम कहोगे, पागल हो जाएगी।———————————-

      Like

  17. ——–फिर भोग और त्याग में फर्क क्या रहा —————————-
    ———दुनिया में दो तरह के संसारी हैं–एक, जो दुकानों में बैठे हैं; और एक, जो मंदिरों में बैठे हैं। ——–
    एक आदमी भोग में पड़ा है, धन इकट्ठा करता, सुंदर स्त्री की तलाश करता, सुंदर पुरुष को खोजता, बड़ा मकान बनाता–तुम पूछो उससे, क्यों बना रहा है ? वह कहता है, इससे सुख मिलेगा।
    .
    एक आदमी सुंदर मकान छोड़ देता, पत्नी को छोड़ कर चला जाता, घर-द्वार से अलग हो जाता, संन्यासी हो जाता–पूछो उससे, यह सब तुम क्यों कर रहे हो ? वह कहेगा, इससे सुख मिलेगा।
    .
    तो दोनों की सुख की आकांक्षा है और दोनों मानते हैं कि सुख को पाने के लिए कुछ किया जा सकता है। यही भ्रांति है।

    ——————

    Like

  18. ———————–आकार के आग्रह खोने पड़ते हैं, ताकि निराकार का आगमन हो सके।———-
    -.
    सत्य की कोई मूर्ति संभव नहीं हैं;
    क्योंकि वह असीम है, अनन्त और अमूर्त है।
    न उसका कोई रूप है,
    न धारणा, न नाम।
    आकार देते ही व
    ह अनुपस्थित हो जाता है।
    .
    आकार के आग्रह खोने पड़ते हैं, ताकि निराकार का आगमन हो सके।

    Like

  19. ——————————सीखा हुआ ज्ञान जानकारी है,—————–

    सत्य-ज्ञान बाहर से नहीं आता है
    और जो बाहर से आये, जानना कि वह ज्ञान नहीं है, मात्र जानकारी ही है।
    सीखा हुआ ज्ञान जानकारी है,
    उघड़ा हुआ ज्ञान अनुभूति है।

    Like

  20. —————————-किसी संप्रदाय को न चाहो,——————— सत्य का कोई पक्ष नहीं है——–सत्य के मार्ग पर वह व्यक्ति है, जिसने सारे मतों को तिलांजलि दे दी है।
    जिसका कोई पक्ष है और कोई मत है, सत्य उसका नहीं हो सकता।
    सब पक्ष मनुष्य-मन से निर्मित हैं।
    सत्य का कोई पक्ष नहीं है और इसलिए
    जो निष्पक्ष होता है, पक्ष शून्य होता है, वह सत्य की ओर जाता है और सत्य उसका हो जाता है।
    इसलिए किसी पक्ष को न चाहो, किसी संप्रदाय को न चाहो,

    Like

  21. ‘तोता तो अच्छा बोलता है।’ फकीर बोला, ‘महाराज, यह तोता बड़ा पंडित है!’ यह सुन मुझे हंसी आ गयी। मैंने कहा, ‘होना चाहिए, क्योंकि सभी पंडित तोते ही होते हैं!’
    ………………………………………………………………………………………………………………………
    ज्ञान और ‘ज्ञान’ में भेद है। एक ज्ञान है- केवल जानना, जानकारी,
    बौद्धिक समझ। दूसरा ज्ञान है- अनुभूति, प्रज्ञा, जीवंत प्रतीति।
    एक मृत तथ्यों का संग्रह है,
    एक जीवित सत्य का बोध है।
    दोनों में बहुत अंतर है- भूमि और आकाश का,
    अंधकार और प्रकाश का।

    Like

  22. JAY SWAMINARAYN TO ALL READERS,
    AMARA GURU KAHECHE ABHAV AVGUN E ZER (POISION) PIVA NO RASTO CHE MATE KOINO PAN NA ABHAV AVGUN NA LEVA.
    ETLE TAME LAKHO TENO AMNE AFSOS NATHI. TAMARA MA BHALE 99 AVGUN HASE PAN EK GUN SARO CHE TAME SWAMINARYAN NAM BOLO CHO.
    SWAMINARAYAN BHAGWAN NE KAHU CHE JANTA AJANTA PAN JE SWAMINARAYAN NAM LESE TENU PAN MARE KALYAN KARVU CHE.
    MATE TAME TO GHANI VAR SWAMINARAYN NAM LIDHU CHE MATE TAMARU TO KALYAN SWAMINARAYAN BHAGWAN NE KARYUJ CHE GAME TAYRE PAN SATSANGI BANI JASO BHALE A JANME NAHI TO AVTA JANME PAN SATSANG MAJ JANAM LAI SATSANGI THASOJ BAHLE TAME JAYRE PAN THAV AME AVE VISAL DRASHTI RAKHIYE CHE TO KAREK SATSANGI TAREKE APNI MULAKAT THASE TAY SUDHI APNE
    SNEH BHARYA JAY SWAMINARAYN

    Like

  23. एक दिन मैं मंदिर गया था। पूजा हो रही थी। मूर्तियों के सामने सिर झुकाए जा रहे थे। एक वृद्ध साथ थे, बोले, ‘धर्म में लोगों को अब श्रद्धा नहीं रही। मंदिर में भी कम ही लोग दिखाई पड़ते हैं।’
    मैंने कहा, ‘मंदिर में धर्म कहाँ है?’
    मनुष्य भी कैसा आत्मवंचक है : अपने ही हाथों बनाई मूर्तियों को भगवान समझ स्वयं को धोखा दे लेता है!
    मनुष्य के हाथों और मनुष्य के मन से जो भी रचित है, वह धर्म नहीं है। मंदिरों में बैठी मूर्तियां भगवान की नहीं, मनुष्य की ही हैं।
    .
    सत्य की कोई मूर्ति संभव नहीं हैं; क्योंकि वह असीम है, अनन्त और अमूर्त है। न उसका कोई रूप है, न धारणा, न नाम। आकार देते ही वह अनुपस्थित हो जाता है।
    .
    आकार के आग्रह खोने पड़ते हैं, ताकि निराकार का आगमन हो सके।
    .
    चित्त से मूर्त के हटते ही वह अमूर्त प्रकट हो जाता है। वह तो था ही, केवल मूर्तियों और मूर्त में दब गया था। जैसे किसी कक्ष में सामान भर देने से रिक्त स्थान दब जाता है। सामान हटाओ और वह जहाँ था, वहीं है। ऐसा ही है,सत्य। मन को खाली करो वह है।

    Like

  24. एक साधु बोलते थे। मैं उस राह से निकलता तो सुन पड़ा। वे बोल रहे थे कि धार्मिक होने का मार्ग ईश्वर-भीरु होना है। जो ईश्वर से डरता है, वही धार्मिक है। भय ही उस पर प्रेम लाता है। ‘भय बिनु होय न प्रीति।’ प्रेम भय के अभाव में असंभव है।
    साधारणतया, जिन्हें धार्मिक कहा जाता है, वे शायद भय के कारण ही होते हैं। जिन्हें नैतिक कहा जता है, उनके आधार में भी भय होता है।
    कांट ने कहा है, ‘ईश्वर न हो तो भी उसका मानना आवश्यक है।’ यह भी शायद इसलिए है कि उसका भय लोगों को शुभ बनाता है।
    मैं इन बातों को सुनता हूँ, तो हँसें बिना नहीं रहा जाता है। इतनी भ्रांत और असत्य शायद और कोई बात नहीं हो सकती है।
    धर्म का भय से कोई संबंध नहीं है। धर्म तो अभय से उत्पन्न होता है।
    प्रेम भी भय के साथ असंभव है। भय प्रेम कैसे पैदा कर सकता है? उससे तो केवल प्रेम का अभिनय ही पैदा हो सकता है। ओर अभिनय के पीछे अप्रेम के अतिरिक्त और क्या होगा? प्रेम का भय से पैदा होना एक असंभावना है।
    वह धार्मिकता और नैतिकता जो भय पर आधारित होती हैं, सत्य नहीं मिथ्या है। वह आरोपण है, आत्मशक्ति का आरोहण नहीं। धर्म या प्रेम आरोपित नहीं किया जाता है। उसे तो जगाना होता है।
    सत्य भय पर नहीं खड़ा होता है। वह सत्य के लिए आधार नहीं विरोध ही है। उसकी आधारशिला तो असंभव है।
    धर्म और प्रेम के फूल अभय की भूमि में ही लगते हैं और भय में जो लगा लिए जाते हैं, वे फूल नहीं कागज के धोखे हैं।
    ईश्वरानुभूति अभय में ही उपलब्ध होती है। या कि ठीक हो, यदि कहें कि अभय-चेतना ही ईश्वरानुभूति है। जिस क्षण समस्त भय-ग्रंथियां चित्त से विसर्जित हो जाती हैं, उस क्षण जो होता है, वही सत्य है।

    Like

  25. संन्यास अपने से नहीं आया, लाया गया है। मोह के, अज्ञान के, परिग्रह के अहंकार के पत्ते अभी कच्चे थे। जबरदस्ती की है- पत्ते तो टूट गये, पर पीड़ा पीछे छोड़ गये हैं। वह पीड़ा शांति नहीं आने देती है। सोचता हूं कि आज शाम जाकर पके पत्तों के टूटने का रहस्य उन्हें बताऊं। संन्यास पहले नहीं है। ज्ञान है, प्रथम। उसकी आंख में संसार पके पत्तों की भांति गिर जाता है। संन्यास लाया नहीं जाता है, पाया जाता है।ज्ञान की भांति क्रांति के बाद त्याग कष्ट नहीं, आनंद हो जाता है।

    Like

  26. ‘तोता तो अच्छा बोलता है।’ फकीर बोला, ‘महाराज, यह तोता बड़ा पंडित है!’ यह सुन मुझे हंसी आ गयी। मैंने कहा, ‘होना चाहिए, क्योंकि सभी पंडित तोते ही होते हैं!’
    यह मुझे बहुत स्पष्ट दिखता है कि ज्ञान सीखने से नहीं आता है और जो सीखने से आता है, वह ज्ञान नहीं है। ज्ञान बुद्धि की उपलब्धि नहीं है। बुद्धि स्मृति है और स्मृति से नहीं, स्मृति से हट जाने से ज्ञान आता है। जो सीख जाता है, वह तोता बन जाता है। इस तोता-रटन का नाम पांडित्य है।

    Like

  27. चित्त जब सब पकड़ छोड़ देता है- सब नाम-रूप के बंधन तोड़ देता है, तब वही आपमें शेष रह जाता है, जो आपका वास्तविक होना है। उस ज्ञान में ही धर्म है के फूल लगते हैं और जीवन परमात्मा की सुवास से भरता है।

    Like

  28. सत्य के मार्ग पर वह व्यक्ति है, जिसने सारे मतों को तिलांजलि दे दी है। जिसका कोई पक्ष है और कोई मत है, सत्य उसका नहीं हो सकता। सब पक्ष मनुष्य-मन से निर्मित हैं। सत्य का कोई पक्ष नहीं है और इसलिए जो निष्पक्ष होता है, पक्ष शून्य होता है, वह सत्य की ओर जाता है और सत्य उसका हो जाता है। इसलिए किसी पक्ष को न चाहो, किसी संप्रदाय को न चाहो,

    Like

  29. JAY SWAMINARAYAN TO ALL READERS,
    MANE EK AMERICA MAJ BANELO PRASANG YAD AVE CHE EK VAR GHANA SAMAY PAHEL PUJAY PRAMUKH SWAMI MAHARAJ TAYA HATA ANE EK SABHA PACHE BADHA BHAKTO TEMNE LINE MA PAGE LAGVA AVTA HATA PAN EK BHAI HATA TE AVTA NA HATA TE SWAMI JOY GAYA HATA.
    PACHI LAST MA TE BHAI AVE CHE ANE SWAMI TEMNE KANTHI PEHRAVANU KAHE CHE TAYRE TE BHAI BOLE CHE HU VAISHNAV CHU TAYRE SWAMI BOLYA SARU KAHVEY KE TAME AMERCIA JEVA DESH MA RAHINE PAN VAISHNVA RAHYA.
    BAKTI TO BADHA AHI AVI LOKO EM BOLE I MA AMERICAN BUT MAY DAD & FATHER IS INDIAN ANE TAME TEMA VAISHNAV RAHA TE SARU KAHEVAY.
    BHARAT MATHI J AVE TE AHI AVI BADLAY JAY ANE DRINK & NON-VEG KHATA THAI JAY CHE ANE TAME VISHNAV RAHA. TAYRE TE BHAI AVE BOLIYA SWAMI TETO HU PAN KARU CHU. TARE SWAMI KAHE A KEVU.
    TO SWAMI KAHU AME JAYRE TAMNE KANTHI PAHERVA MATE VAT KARI TAYRE TAMNE YAD AVIU KE HU VAISHNAV CHU .
    TO TAME JAYRE PHELE VAR DRINK LITHU TAYRE TAMEN YAD NA AVIU KE HU VAISHNAV CHE & JAYRE PAHELE VAR NON-VEG KHADHU TAYRE TAMNE YAD NA AVIU KE HU VAISHNAV CHU ANE JAYRE AME TAMNE KANTHI MATE VAT KARI TARE TAMNE YAD AVIU KI HU VAISHNAV CHU.
    TAYRE TE BHAI BOLIYA SWAMI JAYARE HU FIRST TIME AMERCIA AVTO HATO TAYARE MARI MATA E MANE KAHU HATU BETA AMERCIA JAJE PAN APNA SANSKAR NA BHULTO ATAYRE MANE TAME JE VAT KARI TAYRE MANE TAMARA MA MARI MATA NA DARSHAN THYA ANE MARI MATAJ MANE KAHE CHE TEM LAGYU ANE SWAMI AJTHIJ DRINK & NON-VEG NAHI LAVU.
    TAYRE SWAMI BOLYA AMRE TAMNE SWAMINARAYAN NA NAHOTA KARVA PAN ATO TAMNE VAT KARE.
    SWAMINARAYAN SAMPRADAY KOINE PAN DHARMA PARIVARTAN MA NATHI MANTO PAN JIVAN PARIVARTAN MAJ MANE CHE. MANS NU JIVAN PAVITRA HASE TO TENE JIVAN KOI TAQLIF NA PADE .
    JAY SWAMINARAYAN

    Like

  30. एक फकीर द्वार पर आया है। उसके हाथ में एक तोता है। पिंजरा नहीं है, पर दिखता है कि तोता उड़ना भूल गया चुका है। आते ही फकीर नहीं, तोता ही बोला है, ‘राम
    कहो, राम कहो, राम.. राम..राम।’ मैंने कहा, ‘तोता तो अच्छा बोलता है।’ फकीर बोला, ‘महाराज, यह तोता बड़ा पंडित है!’ यह सुन मुझे हंसी आ गयी। मैंने कहा, ‘होना चाहिए, क्योंकि सभी पंडित तोते ही होते हैं!’
    यह मुझे बहुत स्पष्ट दिखता है कि ज्ञान सीखने से नहीं आता है और जो सीखने से आता है, वह ज्ञान नहीं है। ज्ञान बुद्धि की उपलब्धि नहीं है। बुद्धि स्मृति है और स्मृति से नहीं, स्मृति से हट जाने से ज्ञान आता है। जो सीख जाता है, वह तोता बन जाता है। इस तोता-रटन का नाम पांडित्य है।

    Like

  31. राज नेता और धर्म गुरूओं का आपसी ताल मेल एक कुट निति है ये दोनों सदियों से उस भ्रम जाल से जनता को छल रहे है। ये बहुत प्रचीन समय ये चालबाजी चली आ रही है। गीदड़ और लोमड़ी वाली,
    .
    पशु का अर्थ ही होता है—जो पाशा में बंधा हुआ है। पशु शब्‍द में ही भाग्‍य छीपा हुआ है।
    मनुष्‍य नियंता है स्‍वंय का। और जब तक मनुष्‍य अपना निर्णय स्‍वयं नहीं लेता तब तक जानना कि वह पशु ही है, दिखाई पड़ता है मनुष्‍य जैसा।

    Like

  32. ALWAYS SATYA NI JAY—————-ALWAY SATYA NI JAY———————-
    .
    GOOD ————-JOB—————–VIKRAM——————GOOD JOB—————–VIKRAM-
    YOU DID VERY GOOD JOB
    .
    THIS IS VIKRAM RAVALS WORDS :
    “TAMNE APVANU PAN KON CHE MAGI TO JOJO”
    .
    THANK YOU VIKRAM TE SWAMINRA………..NU PAP BAHAR LAVYO———-
    .
    THAT SWAMINYA………….MAGI CHE —————-MAGI CHE———MAGI CHE————————ANE TE PAN KAVI RITE——————————
    .
    તમારું પાપ તમારા મુખ માં આવી ગયું – કે માંગે છે
    .
    OH————MY———–GOD ————I AM SO————-SOOOOOOOOOO ———-HAPPY
    .
    WHAT ELSE PEOPLE WANTS PROOF ……………EVERY THING NOW CLEAR LIKE MIRROR——————————-
    .
    AND BY THE WAY ————-I CHANGE MY NAME —————————-BECAUSE I WANT TO KNOW WHAT IS GOING ON ——————-I NEED SOMETHING IN WRITING THAT IS WHY I HAVE CHANGE MY NAME ———ઘી કાઢવા માટે આંગળી વાકી કરવી પડે —–
    .
    VIKRAM LORD KRISHAN WILL FORGIVE YOU ————-BUT NOW………………………..NOW YOUR BAWAO (SWAMINAYRA…………)WHAT THEY WILL DO WITH YOU THAT I DO NOT KNOW ……………………………….
    .
    DO NOT WORRY I ALRADY PREY TO SUPREM ——–SUPREM GOD LORD KRISHNA———-HE WILL ————HE WILL SAVE YOU——————–AFTER ALL HE IS SUPREM ———-GOD.——————–
    THANK YOU VIKRAM PUBLIC ની સામે SWAMINARYA……SAMPR……….નું પાપ લાવવા માટે
    .
    NOW YOUR ALL REPLY PUBLIC WILL TREAT AS NULL AND VOID…………NOW YOUR ANY REPLY FOR PUBLIC NULL———AND ———–VOID ————-
    .
    NOW EVERY THING CLEAR FOR PUBLIC AND ME——————————-
    .
    ——————-THANK YOU AND GOD BLESS YOU—————THAT’S IT BYE ————–BYE FOR FOREVER——————–BYE————-

    Like

    1. JAY SWAMINARAYN
      RAVI BHAI,ALIBHAI, NEELAMBEN SIVA BHAI,
      MAIN KALEJ LAKHYU HATU TAME TAMRU SACHU NAM PAN BHULI JASO ANE KHARE KHAR EMAJ BANYU TAME TAMARU NAM BHULIJ GAYA KALE MANU, ALI, SHIVAM,RAVISHANKARNEELAM,SHYAM,GOPI BHULI GAYA NE TAMARU NAM AJE RAVI KALE SHOM PACHI MANGAL SU THASE TAMARI YADSHAKTI NATHI RAHI.
      TAME ABHAN HATA TETO KABAR HATI PAN VANCHTA PAN NATHI AVADTU TE PAN KABAHR PADI GAYI TAMRA HATH MA COMPUTER BHUL THI GAYU LAGE CHE. BANDAR KAYA JANE ADRKH KA SWAD TEVU TAMRU CHE.
      TAME SACHI VASTU LAKHI CHE SATYA NO HAMES NO JAY THAY TE AMARO THY GAYO CHE TAME TAMARA SABADJAL MAJ FASAYI GAYA CHO.
      MAI LAKYU HATU TAMNE APVANU PAN KON CHE BHIKH NAHI DAN, HAVE TAME BHIKHARI CHO TO AME SU KAREYE.
      JE VAYKTI PAHELE THI SACHI HOY TENE NAM BADLVANA NA HOY.
      TAME VAISHNAV LAGO CHO TO TAMNE KHABAR NATHI LAGTI TAMARUJ BHAJAN
      VISHNAV JAN TO TENERE KHAYIE JE PID PARAYI JANE RE
      TEME EK KADI AVE CHE
      “SAKAL LOK MA SAHUNE VANDE NINDA NA KARE KENI RE”
      A KRITAN NARSHIA MEHTA NU LAKHELU CHE
      HAVE TEME KETLI NINDA KARO CHO TAMARA KRISHNA BHAGWAN NU PAN SAMBHALA NATHI
      HAVE TAME KRISHNA BHAGAWANJ MAF NAHI KARE ANE TAME TAMRA KONE LAJWO CHO KHBAR PADI.
      HAJU SAMY CHE SUDHRI JAVE AMRU TAME TO SU TAMRA JEVA KINK AVSE TO PAN EK KANKRI PAN KHARAVI NAHI SAKO.
      KAMSE KAM KRISHNA BHAGWAN NA BHAJAN NA LAJAV SO AJTHI PANI LAI LO KOINE PAN NINDA NAHI KARO TOJ TAMNE KRISHNA BHAGWAN TAMNE MAF KARSE.
      JAY SWAMINARAYN

      Like

  33. JAY SWAMINARAYAN TO ALL READER,
    ME JE 23/02/2011 MA LAKHYU HATU ANE MANE JE JAWAB NI ASHA HATI TEMAJ THAYU NAM BADLYA KARYA NAVI KOI MATTER NAHI ANE A KON LAKHE CHE TE PAN KABAR CHE JEMNE HAMNA LAKHVANU ETLE POTANU NAM BANDH KARYU ANE BEJA ANEK NAM THI LAKHE CHE TAMRA JEVA GAME TETLU LAKHE TENI VALUE SU KARAN KE TAME KOI NU PAN SARU JOI NATHI SAKTA TAME JAMANA PRAMANE CHALI NATHI SAKTA JUNVANI CHO ETLE EK NA EK WORDS NAM BADLI LAKHO CHO TAME SU DEHADVA MANGO CHO TAME GHANA BADHO CHO EKJ CHO A DUNIYA MA TAMARU SAM KHAVA PAN KOI NATHI LAGTU TAME ATLA NAM BADALIYA TAMARU SACHU NAM PAN YAD RAHU CHE MANE NATHI LAGTU YAD RAHU HOY ELTLE TAMNE KAY NAM THI BOLAVA TAMARA FAIBA GHANA LAGE CHE TAMAR ATLA BADH NAM PADYA CHE. HAVE TAMNE EK STORY LAKHU CHU JOY BHAGWAN NE THODI PAN BUDHI API HASE TO SAMJI JASO
    EK GAM HATU TAYA EK BRHAMAN SADAVRUT CHALAV TO HATO ANE VATEMARGU NE JAMADTO.
    EK VAR EVU BANU TENE TY RASOI TAIR HATI ANE VATEMARGU NE RAHA JOTO HATO ANE EK SAMDI UPER UDTI HATI ANE TENA MODHA MA THI SAP (SNAKE) PADI GAYO ANE JE RASOI TAYAR HATI TEMA PADI GAYO.
    ANE THODA TIME MA TENA GHARE JAMVA MATE 4 VATUMARGU AVE CHE ANE BHOJAN LIDHA PACHI TEMNU MRUTYU THAY CHE.
    BHAGWAN VICHARE CHE KE A HATYA KONA APVI KARANKE AMA SAMDI NO VANK NAHATO KE NAHTO SAP (SNAKE) NO ANE BRHAMAN NE PAN A TO ACCIDENTLY BANI GAYU CHE. ETLE BHAGWAN KAHE CHE KE HAMNA PENDING RAKHO PACHI JOSU.
    THODA SAMAY PACHI TAYA BEJO BRAHMAN AVE CHE ANE GAM MA PUCHE CHE KE KOI SADAVRAT CHALAVE CHE TARE EK MAJI BOLYA KE THODA DIVAS PAHELA 4 JAN MRUTYU PAMELA CHE TE BRHAMAN CHE . TE LOKO NE JAMADE CHE.
    TAYARE BHAGWAN KAHE CHE KE 4 JE HATYA A MAJI NE APO LIDHA DIDHA VAGAR MITHYA AROPAN KARE CHE. EK AVR ACCIDETLY BANU TEMA ANE SU MAGAJMARI KARVANI HATI.
    VARTU PURI. SAMJAYA HASTO SAMJI JASO BAKI TO TAME MAJBUR CHO TAMARI MAJBURI SAMJAY TEVI CHE BEJANU SARU NATHI JOY SAKTA ETLE AVU THAYA KARE ENO AMNE JARA PAN AFSOS NATHI TAMAR LAKHAN THI JO DALIL HAMESA TODI PAN BUDHI HOY TENE SATHE THAY PAN TAMARA MA TO THODI PAN JAVA DO ETLE DALIL KARI NE FAYDO NATHI MAGAJ VAGAR NA MANVI SATHE SU VIVIAD KARVO MAGAJ THEKHANE AVE ANE BHUL SAMJAY TAYRE DALIL KARVA AVJO PACHI JOSU TAY SUDHI.
    JAY SWAMINARAYAN

    Like

  34. —————————————इसलिए साधु एकांत खोजता है, असाधु भीड़ खोजता है,

    ———————–
    साधुता अकेले हो सकती है।

    क्‍योंकि साधुता ऐसा दीया है,

    जो बिन बाती बिन तेल जलता है।

    असाधुता अकेले नहीं हो सकती।

    उसके लिए दूसरों का तेल और बाती

    और सहारा सब कुछ चाहिए।

    असाधुता एक सामाजिक संबंध है।

    साधुता असंगता का नाम है।

    वह कोई संबंध नहीं है,
    वह कोई रिलेशनशिप नहीं है।

    वह तुम्‍हारे अकेले होने का मजा है।

    इसलिए साधु एकांत खोजता है, असाधु भीड़ खोजता है,

    असाधु एकांत में भी चला जाए तो कल्‍पना से भीड़ में होता है।

    साधु भीड़ में भी खड़ा रहे तो भी अकेला होता है।

    क्‍योंकि एक सत्‍य उसे दिखाई पड़ गया है।

    कि जो भी मेरे पास मेरे अकेलेपन में है,

    वहीं मेरी संपदा है।

    जो दूसरे की मौजूदगी से मुझमें होता है,

    वही असत्‍य है, वही माया है।

    वह वास्‍तविक नहीं है।

    Like

  35. धार्मिक चोर…मचाए शोर :
    दूसरा कोई आदमी जब भी महावीर होने की कोशिश करेगा तो वह चोर, महावीर हो जाएगा। दूसरा कोई आदमी अगर कृष्ण होने की कोशिश करेगा तो वह चोर, कृष्ण हो जाएगा।

    कोई आदमी जब भी दूसरा आदमी होने की कोशिश करेगा तो आध्यात्मिक चोरी में पड़ जाएगा। उसने व्यक्तित्व चुराने शुरू कर दिए। और धर्म का हम यही मतलब समझ बैठे है: किसी के जैसे हो जाओ, अनुयायी बनो, अनुकरण करो, अनुसरण करो, पीछे चलो, ओढ़ो, खुद मत रहो बस, किसी को भी ओढ़ो।

    इसीलिए कोई जैन है, कोई हिंदू है, कोई ईसाई है, कोई बौद्ध है। ये कोई भी धार्मिक नहीं हैं। ये धर्म के नाम पर गहरी चोरी में पड़ गए हैं। अनुयायी चोर होगा ही आध्यात्मिक अर्थों में, उसने किसी दूसरे व्यक्तित्वों को चुरा कर अपने पर ओढ़ना शुरू कर दिया जो वह नहीं है। पाखंड, हिपोक्रेसी परिणाम होगा।

    Like

  36. આ સ્વામીનારાયણનો ધંધો લઈને બેસેલાઓ મડદા પર મંદીર બાંધે છે.

    અમેરીકામાં જેના ઘરે ઘરડા મા-બાપ હોય એને કહે કે તમે તમારા મા-બાપનો વિમો ઉતરાવો. વિમાનું પ્રિમિયમ તમારે ભરવાની અને જ્યારે તમારા મા-બાપ રામશરણ થઈ જાય ત્યારે એ વિમાનું વળતર મંદીરને આપવાનું!

    આપણી સંસ્કૃતીમાં બધાં ઋષિઓએ સંસાર કર્યો હતો – તે પછી વાનપ્રસ્થાશ્રમ પૂરો કર્યા બાદ સંન્યાસઆશ્રમ સ્વિકાર્યો હતો. ગૃહસ્થાશ્રમ વગર કોઈને સંન્યાસ લેવાની છૂટ નહોતી.

    આ લોકોએ વાંઢાઓને સન્યાસ આપીને વિકૃતી પેદા કરી અને પછી કહે સ્ત્રીનું મોઢું નહીં જોવાનું.

    શાસ્ત્રોનો અભ્યાસ નહીં અને સંત સ્વામીનારાયણને ભગવાન બનાવી દીધા. ગીતા / વેદ / ઉપનિષદો છોડયા અને શિક્ષાપત્રીઓ બનાવીને બેસી ગયા.

    મ્યુઝીયમ જેવા મંદીરો બાંધીને માણસ ઉભો ન થાય – એના માટે ઘરે ઘરે જઈને વેદો / ઉપનિષદોનાં વિચારો પહોંચાડવા જોઈએ. પણ આ લોકો ભગવા કપડા પહેરાવીને ભીખ માંગતા કરી દીધા.

    ખરેખર જેનામાં અક્કલનો જરાક પણ છાંટો હોય એ આ ધતિંગથી માઈલો દૂર રહે.
    .
    મીરાંએ શ્રીમદ્ ભાગવતનો શ્લોક ટાંકીને કહેવડાવ્યું કે વૃંદાવનમાં પુરુષ માત્ર એક જ છે – કૃષ્ણ. તમે તો કૃષ્ણના હરીફ જાગ્યા !!

    કહે છે કે, સંત બહાર દોડી આવેલા અને મીરાંના પગમાં પડ્યા હતા !

    Like

  37. WHY——–WHY————–SWAMINARAY…….SAMDY…IS DOING LIKE THIS PLEASE DO NOT DO ————–
    સંન્યાસ મનથી લેવાનો, તનથી નહીં. બહારનો વેશ પલટો કરવાથી શું વળવાનું હતું ?
    જો આપણે કોઈ કાર્ય કરવું જ હોય તો એ થઈ શકે છે, પણ જો એ આપણે ન કરવું હોય તો થઈ શકતું નથી. મનથી સંન્યાસ લેવાનો છે, કપડાંથી નહીં
    દરેક વાડાનાં મંદીરો વળી જુદાં જુદાં, મહંતો જુદા જુદા અને તે પંથ(વાડા)ને માનનારાં પણ જુદા જુદા ! આ વાડાબંધી દુર થાય અને મંદીરો બાંધવાનું બંધ થાય તો જ ધર્મ વીશે કંઈક કરી શકાય
    .
    પરંતુ ગણ્યા ગણાય નહીં એટલા પંથ અને દરેકનાં મંદીરો તથા મહંતો-સંતો ! આ બધાં પાછાં ‘મેં ભી ડીચ !’ કરીને પોતાના પંથને જ દુનીયાનો સાચો ધર્મ–પંથ માને છે અને અનુયાયી પાસે મનાવડાવે છે ! પછી ધર્મ જેવું રહેતું જ નથી. ધર્મની હાટડીઓવાળા
    પોતે વૈભવી એરકન્ડીશન્ડ ગાડીઓમાં ફરવું, રહેવું અને પ્રજાને મુરખ બનાવી એશઆરામ કરવો. બધી જાતનાં ભૌતીક ભોગો-ઐયાશી-ભોગવવાં તે સીવાય એ હાટડીસંતોને બીજું દેખાતું જ નથી, સમજાતું નથી

    Like

  38. THAT IS WHY YOUR SWAMI….SAMPDY……….GIVING FOOD…….
    …………
    BECAUSE YOU KNOW IF YOU ARE NOT FEEDING …………..
    ..
    કોઈ ચકલું ફરકશે નહી તમારી AGENCY MA………………………………….
    5. .
    6. ચેતો ચેતો ચેતો આવા બનાવટી બાવાઓ થી
    (SPECIALY SWAMINARA…SAMPRADHY…..બાવાઓ થી)
    હજુ સંતોને નારી માં નારી દેખાય છે?????? સંતોને નારી માં નારી દેખાય છે???????
    અને પુરુષ માં પુરુષ દેખાય છે???????? પુરુષ માં પુરુષ દેખાય છે????????
    તો પછી સોનામાં સોનું અને પીતલ માં પીતલ ???????????અરે અરે
    .
    ચેતો ચેતો ચેતો આવા બનાવટી બાવાઓ થી
    .
    સાચા સંતો ને સર્વ માં પરમાત્મા જ દેખવો જોએઈ ………શરીર નહિ

    Like

  39. ———–PLEASE DO NOT DO LIKE THIS PLESE SWAMINAR……SAMRDAY
    હવે તો એવું બનવા માંડયું છે કે, સંપ્રદાયના વાડાઓમાં પૂરાઈને ભગવાં વસ્ત્ર ધારણ કરીને સંસારી જીવન જીવે છે. ભગવાં કપડાંના આધારે ધન કમાવાનો માર્ગ મોકળો થાય છે.
    2. અધર્મીઓ ને કામચોરો સાધુ બની જાય,ગુરુ બની જાય.એમાં સાચા ગુરુઓ ખોવાઈ જવાના.અભિનય ની કળા ના નિષ્ણાત ગુરુઓ સાચા ગુરુ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે,ભાષણો આપે,હૃદય દ્રાવક કથાઓ કરે,કરોડો રૂપિયા ભોળી પ્રજાના ખંખેરી લે.મિલકતો,આશ્રમો ઉભા થાય.પછી એના કબજા ને વારસા માટે ઝગડા થાય.ખૂન પણ થઇ જાય. સાધુ સંસ્થા દેશ માટે નુકશાન કારક છે. ગુરુગુલામી માનસ વધારે નુકશાન કારક છે,પ્રજા માટે,પ્રજાના ખીસા માટે.

    Like

  40. HAVE KALE KAYA NAVA NAM THI AVANA CHO EJ LAKAHN HASE BEJU KAI NAVU MALYU CHE ARE TAME ATLA NAM BADLYA TEJ KAHE APE CHE TAMARI POTANI KOI PAN STABILITY NATHI TAME ATLA NAM BADALYA PAN SU THAY KHOTA NE NAM BADALVAJ PADE MAI KAYAPAN MARU NAM NATHI BADLYU TEJ KAHE APE CHE KON SACH NE KON KHOTA CHE HU EKLO J TAMANE ATLU HAMFAVU CHU TAME LOKO SWAMINARAYAN SAMPRDAY NU KAINJ NAHI KARI SAKO FAQAT NAME BADLI BADLI COPY PASTE KARAYA KARSO AMA TAME KEVA SANSKARI CHO TE DEKHYE CHE JENE BHASA ATLI GANDI TE POTE KEVA HOY TE SAMJAY TEVU CHE AME KOI PAN JAGYAE KOI PAN BHAGWAN,SAINT KE GURU, SANTHA VISHE EK PAN KHARAB SABD NATHI LAKHOY AME PAN KHABAR CHE KAI KEVO THAY CHE PAN KOINE NINDA KARVI TE AMRA SANSKAR NATHI TAME JETLU LAKHYU TEMA EKPAN VASTU AUTHENTIC NATHI TAMARA NAM J AUTHENTIC NATHI TO BIJA VISHE TAME SU AUTHENTIC LAKHAVAN JE PAN FIRST TIME VANCHO TO JAT ANUBHVA KARJO BAKI TAME VANCHSO TO TAMNE KABAR PADSE KE KETLU KHOTU LAKHVAMA AVU CHE CHALO MANI LIDHU KE KAREK KOI BHUL THAI DAREK MANS THI THAY TO TENU AVU SWARUP NA HOY SU THAY JAYRE RAM BHAGWAN HATA TAYRE RAVAN HATO KRISHNA BHAGWAN HATA TAYRE PAN KANS HATO ANE DEVTA ONE PAN ASURO HERAN KARTA ATYARE TAMARA JEVA LOKO KHOTU BAKWAS BOLI LOKO NE KHOTA MARGE LAI JAVANI KOSIS KARE CHE PAN TE TAMARI KOSIS NAQAMYB RAHESE TAMARA MA HIMAT HOY TO EK VASTU JE LAKHI CHE TE PROOVE KARE TO BATAVO NAHI TO LAKHVANU BANDH KARJO
    JAY SWAMINARAYN

    Like

    1. WHY YOU SCARED ……………..DARPOK————-KAM KHARAB KARO CHO NE BIJA NE CHUP KARVANI KOSHISH KARO CHO—————DARPOK————–
      ——————-YOUR ALL BAWA (SWAMIN…………..SMANDY NA ———-)IS VILAN IN FORM OF SADHU—————

      Like

      1. AME JARA PAN DARPOK NATHI TAMRI JEM NAM BADALYAJ KARI CHE. AME SARUJ KARIE CHE KHARAB TO TAME LOKO CHO KEM BHULE GAYA TAME POTEJ GUNDA VILAN CHO VANCH TA NATHI ME MARA JAWAB MA ANI PHELA LAKHELU BAHU TARAS AVE CHE TAMARA PAR SU THASE TAMARU KRISHNA BHAGWAN PAN TAME NAHI BACHAVI SAKE KAI JASO KARAN KRISHNA BHAGWAN NE KAHU CHE MANE NINDA KARNARO JARA PAN NA GAME KE TAME TAMARA BHAGWAN NU PAN NATHI MANTA.
        JAY SWAMINARAYAN

        Like

  41. ———————BIG NEWS FOR MEDIA——-
    OH…………..MY ………….GOD VIKRAM HAS ACCEPTED THAT SWAMIN……..SAMPRDHY……………………..IS BHIKARI………………
    WHAT EVER IS REAL FINALY CAME OUT………………………..I HAVE TO SEND TO MEDIA……………AND TO YOUR ALL ……………ALL 10,00000 AGENCY THAT VIKRAM RAVAL HAS ACCEPT THAT SWAMIN……………IS BIKHARI ————–OH MY GOD ———NOW YOU ARE IN BIG TRUBLE———————-PRAY GOD—————————–NOW YOU VINASH INS COMING ———–ONLY YOU PEOPLE—SWAMINA……………WILL DO YOUR VINASH———————READY ———–NOW -ONLY LORD KRISHNA WILL SAVE YOU———-THAT IS IS LAST OPTION FOR YOU.——————PRAY LORD KRISHNA ONLY SAVE YOU

    Like

  42. ——————–READ BE CREFULLY———SWAMINYA……….
    સંન્યાસ મનનો લેવાનો છે, તનનો નહીં. મનથી લીધેલો સંન્યાસ કાયમી છે. નહીંતર વૃદ્ધ થઈ ગયા પછી ‘હર હર ગંગે’ કરવાથી શો ફાયદો ? જે સંસારમાં જળકમળવત્ રહી શકે છે, સમાજના હિતનાં, પ્રજાના કલ્યાણનાં કાર્યો કરી શકે છે, એનું કર્મ જ એનો સંન્યાસ હોય છે. મનના મેલને ધોઈ નાખો, મોહ-માયાના પડદા દૂર કરો, કામ-ક્રોધને નિવારો, જગત પ્રત્યે હકારાત્મક ભાવ રાખો, કોઈના પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના પોતાના કાર્યમાં તલ્લીન રહો, આ જ સંન્યાસ છે

    Like

  43. YES SWMAINARA…………………….READ
    સંન્યાસ ધારણ કરવા માટે કુટુંબ-કબીલો કે સંસારનો બાહ્ય રીતે ત્યાગ કરવાની જરૃર નથી, પણ તમે સંસારમાં રહીને પણ સંન્યાસી બની શકો છો. નરસિંહ મહેતાની જેમ ‘ કુટુંબનો ત્યાગ કરવાની વાત કરવી એ નરી મૂર્ખાઈ છે.’ એવી મૂર્ખામી ન કરવી એ જ આપણા હિતમાં છે.

    Like

  44. READ————-VKRAM JAYESH RAVAL———READ RAVAL————————-
    ————————PROOF FROM DIVYA BHASKER———————-
    WHAT ELSE PEOPLE WANTS TO KNOW ABOUT SWAMINU……….SAMPRDA…………………NA BAWAO MATE———————

    ભગવા ત્યજી ભાયડો ઘોડે ચડÛો——–ભાસ્કર ન્યૂઝ. મોરબ��
    ————-સ્વામિનારાયણ સંપ્રદાય————–ના અમુક સાધુઓ કોઈને કોઈ વિવાદમાં રહેતા જ હોય છે. તેમાં વધુ એકનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સુરેન્દ્રનગર પંથકના એક વિવાદાસ્પદ સ્વામી દસ્તાવેજના ગોટાળા પ્રકરણમાં જેલવાસ ભોગવ્યા બાદ બહાર આવીને ભગવા ત્યજી લગ્ન કરવાની તૈયારીમાં છે અને સંભવત: બુધવારે મોરબીમાં હળવદ પંથકની શિક્ષિકા સાથે ખાનગીમાં ચાર ફેરા ફરી લે તેવી વગિતો છાનેખૂણે ચર્ચાઈ રહી છે.

    આ અંગે ચર્ચાતી વગિતો મુજબ હળવદ તાલુકાના એક ગામમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકૂળના પૂર્વ સ્વામી જે અગાઉ ભગવા વ±ાોનો ત્યાગ કરી સફેદ વ±ાો ધારણ કરવાના કારણે ભકતોના રોષનો શિકાર બન્યા હતા. તેમજ ગુરુકૂળની કિંમતી જમીનના દસ્તાવેજો સાથે ગોટાળા કરવા બદલ છેલ્લા લાંબા સમયથી જેલમાં હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ વિવાદાસ્પદ પૂર્વ સ્વામી થોડા સમય પહેલાં જેલમાંથી છૂટÛો છે અને ફરીથી સંસાર માંડવાના સપના સાથે લગj કરવાનો નિધૉર કર્યો છે.

    પરંતુ, પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી તરીકે રહી ચૂકયો હોવાથી ફરી વિવાદ ન થાય તે માટે સુરેન્દ્રનગરના વઢવાણ પંથકના આ પૂર્વ સ્વામીએ મોરબીમાં ખાનગી રીતે લગj સમારંભનું આયોજન કયૉનું ચર્ચાઈ રહ્યું છે.

    જેમાં આ વિવાદાસ્પદ સ્વામી હળવદ પંથકની એક શિક્ષિકા યુવતી સાથે મોરબી રહેતા સંબંધીના ઘરે બુધવારે લગ્નગ્રંથિથી જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે આ લગ્ન સમારંભને ખાનગી રાખવામાં આવ્યા છે પરંતુ શહેરમાં આ બાબતે ભારે ચર્ચા થઈ રહી છે.

    Like

    1. aaj to tamari taqlif che ke tamero koino pan jat anubhav nati paper ma aviu ane lakhyu ato badhane avde che su tame te swami ne maliya cho su tame temne joya che paper wala no su bharoso tame paper barabar wanchta nathi tene lakhela lekh maj satya nathu hotu te loko nu kam che lakhvanu pan saru pan lakhe che je tame vanchta nathi athva to saru vanchvanti tamari adat nahi hase haju nam ocha padta hoy to apu

      Like

        1. NA ANE AME PAPER NE SATYA NATHI MANTA ANUBHAV PACHI KAHIA CHE SWAMINARAYN SAMPRADAY SACHO CHE CHE NE CHE J TAMAR BOLAVA THI KOI FARQ NATHI PADTO HATHI JATO HOY TAYRE KUTRA KHOKYA KARE PAN HATHI POTANI MAST CHAL THI CHALTOJ RAHE TE KOINE PAN CHINTA NA KARE TAME TO BHAU CHINTA KARO CHO.

          Like

        2. DARPOK———————WHY YOU SCARED ……………..DARPOK————-KAM KHARAB KARO CHO NE BIJA NE CHUP KARVANI KOSHISH KARO CHO—————DARPOK————–
          ——————-YOUR ALL BAWA (SWAMIN…………..SMANDY NA ———-)IS VILAN IN FORM OF SADHU—————

          Like

  45. ————————PLEASE—PLEASE REDUCE THE SADHU FROM SWAMINARAY………………………SAMPD……………………AND SAVE OUR COUNTY…………………………………SAVE OUR POOR PEOPLE MONEY ——————-POOR PEOPLE KIDS WANTS TO GO SHCOOL———–PLEASE DO NOT TAKE MONEY———–REDUCE BAWAONE———————–
    મફત માં પ્રજા ના પૈસે લહેર કરે છે.એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજા ના વપરાતાં હોઈ શકે.કારણ ભૂખ્યા તો રહેતા નથી.૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજા ના પૈસા કોણ આપતું હશે?એમનું ખાવાનું,એમની ચા,દૂધ,ભગવાં કપડા,ફલાહાર, એ તો કમાવા જતા નથી.તો સાદો હિસાબ ગણો.રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજ ના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા.અને વર્ષ ના ૩૬૫ દિવસ ના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે.આ તમામ પૈસા પ્રજાના ખીસા માંથી જાય છે

    Like

        1. હવે તો એવું બનવા માંડયું છે કે, સંપ્રદાયના વાડાઓમાં પૂરાઈને ભગવાં વસ્ત્ર ધારણ કરીને સંસારી જીવન જીવે છે. ભગવાં કપડાંના આધારે ધન કમાવાનો માર્ગ મોકળો થાય છે. તેથી એમ કહેવાય કે, ધર્મની પણ હાટડીઓ મંડાણી છે. બજારમાં શાકભાજી વેચનારા જે રીતે બૂમો પાડતા હોય છે, એ રીતે સંપ્રદાયોના ભગવાંધારીઓ પણ કરતા હોય છે. પોતાના શિષ્યો વધારવાની સ્પર્ધામાં કેવાં અનિષ્ટો સર્જાય છે,

          Like

        2. સાધુ સંત મોટી ગાડી ઓ માં ભલે ફરે પણ પછી એક સમયે એ બધું જતું રહે ને સાયકલ પર ફરવા નું થાય તો એમાં પણ એટલીજ સરળતા રાખે તો એ સાધુ સાચો .

          Like

  46. Festivals are change in life. We people spend crores of rupees for no reason, then it creates a problem for all. Instead of spening so much money, same money should be spent to improve some body’s life.

    Bill & Melinda Gates donated 60 billions of US dollars to improve people’s life in this world.

    Like

  47. આ એક્વીસમી સદી માં ધર્મના નામે ધતીંગ લગભગ દરેક ધર્મમાં જોવા મળે છે, પરંતુ હીંદુ અને મુસ્લીમ ધર્મમાં તો ધર્મના નામે માનવતા ની ક્રુર હત્યા થાય છે. ધર્મના નામે કરોડોના ધનનો વ્યય થાય છે. સૌથી મોટો ધર્મ માનવતા છે. એક તરફ જગતમાં કરોડો દરિદ્રો ભુખે મરી રહ્યા છે તો બીજી તરફ કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં કરોડોનું આંધણ થઈ જાય છે. આવા કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં મુલ્લાં અને મહંતના પહેલેથી વધેલા પેટ વધારે ફુલી રહ્યા છે, અને માનવતા રડમસ ચહેરે આ નાટકો જોઈને આંસુ સારી રહી છે.

    Like

    1. duniya ma loko bhukhe mari raha che to tame ketla lokone jamdo cho tame to kai karta nathi loko ne updesh apo cho je koi pan vaykti sweekari na sake ha tame lakhyu hot ke hu daily mara paise 50 garib ne jadu chu are 50 to java do 5 ne pan jamado cho jo na to su kam khote khotu lakho cho.

      Like

  48. ———–PERFECT FOR SWAMINARYA…………………..
    અને જે સાચા છે એતો સંસાર માં રહી ને પણ ભક્તિ કરી શકશે.તમામ ઋષિ જગત પરણેલું હતું.ઘણા ઋષીઓ ને બે પત્નીઓ હતી.ઘણા નું માનવું છે કે આ સ્ત્રીઓ સાધુઓ ને ચળાવે છે.ચલિત થઇ જવાય એવી સાધુતા શું કામની?કે પછી સ્ત્રીઓ ની ભાવનાઓ ને બહેલાવી સાધુઓ એમની ગુપ્ત સળવળી રહેલી વાસના સંતોષી તો નથી લેતાને?

    Like

  49. મફત માં પ્રજા ના પૈસે લહેર કરે છે.એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજા ના વપરાતાં હોઈ શકે.કારણ ભૂખ્યા તો રહેતા નથી.૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજા ના પૈસા કોણ આપતું હશે?એમનું ખાવાનું,એમની ચા,દૂધ,ભગવાં કપડા,ફલાહાર, એ તો કમાવા જતા નથી.તો સાદો હિસાબ ગણો.રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજ ના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા.અને વર્ષ ના ૩૬૫ દિવસ ના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે.આ તમામ પૈસા પ્રજાના ખીસા માંથી જાય છે
    .
    અધર્મીઓ ને કામચોરો સાધુ બની જાય,ગુરુ બની જાય
    .
    જ્યારે કોઇ સાધુ સંત ને એ.સી. ગાડી મા ફરતા જુઓ તો વિચારજો…કોના પૈસે આ તાગડધિન્ના???… શુ કોઇ સાચો સંત પૈસાની ભીખ માગે??? શેની માટે માંગે છે?? એક મંદિર બનાવવા??? કે સ્કુલ કોલેજ અનાથાશ્રમ વ્રુદ્ધાશ્રમ બનાવવા??? શુ તમારો પૈસો ખરેખર યોગ્ય માર્ગે વપરાય છે કે ગાદીપતીઓ એ પૈસે ધર્મ ના નામે લુટ ચલાવે છે?

    Like

      1. WHATEVER MY COPY IS REAL ——————BUT WHAT YOUR WHOLE SAMPRDHY……………………IS COPY ……………….THINK ABOUT THAT…………………AND YOU ARE NOT IMPORTANT THAT IS WHY COPY IS O.K. FOR YOU. —————LATO NA BHUT BATO THI NA MANE—————-

        Like

        1. ARE TAMARU NAM REAL NATHI TO TAME POTE KABUL KARO CHO TAME COPY KARO CHO JAWAB APO NE KONE COPY KARE CHE TO TAMNE PAN KON IMPORTANCE APE CHE TAME JE LAKHO CHO TEVA TAME DEKHAV CHO SACHU NAM LAKHATA NA AVDTU HOY TO SACHU LAKHTA TO SIKHO KE TE PAN NATHI AVADTU SHIKHVADU

          Like

        2. OH…………..MY ………….GOD VIKRAM HAS ACCEPTED THAT SWAMIN……..SAMPRDHY……………………..IS BHIKARI………………
          WHAT EVER IS REAL FINALY CAME OUT………………………..I HAVE TO SEND TO MEDIA……………AND TO YOUR ALL ……………ALL 10,00000 AGENCY THAT VIKRAM RAVAL HAS ACCEPT THAT SWAMIN……………IS BIKHARI ————–OH MY GOD ———NOW YOU ARE IN BIG TRUBLE———————-PRAY GOD—————————–NOW YOU VINASH INS COMING ———–ONLY YOU PEOPLE—SWAMINA……………WILL DO YOUR VINASH———————READY ———–NOW -ONLY LORD KRISHNA WILL SAVE YOU———-THAT IS IS LAST OPTION FOR YOU.——————PRAY LORD KRISHNA ONLY SAVE YOU

          Like

        3. ABE MANU MURAKH ABHAN MANE ETLE KHABAR HATI KE TAME ABHAN CHO PAN ETLE KHABAR NA HATI KE VANCHTA PAN NATHI AVADTU MAI LAKHYU HATU KE BHIKH MA MANDIR NATHYA PAN MAI ANI PAHELA PAN LAKHYU HATU JEVE DRISHTI TEVE SRUSHTI ETLE POTE BHIKHARI HO TO BADHA BHIKARI DEKHAY BAHU STANDARD BHIKHARI LAGO CHO COMPUTER INTERNET SARI BHIKH MAGI SAKO CHO TAME. TROUBLE MA TO TAME CHO AMNE BACHAVA WALA CHE TAMRE CHINTA KARVANI JARUR NATHI TAMRU POTANU SAMBHALO POTANO VINASH HOY TAYRE BEJANO DEKHAY AMARO VINSHA JETLO SAMP A PRUTHVI RAHESH TAY SUDHI NATHI THAVANO PAN TAMARO BAHU NAJIK MA LAGE CHE.BAHU MANSIKTA THI PIDAV CHO
          JAY SWAMINARAYAN

          Like

  50. ———————–MAKING MUSEUEM FROM ભીખ માગીને ——————
    .
    SWAMINA…..SAMPRDAYH….NA BAWAO, THEY ARE GOING EVERYBODYS HOME AND
    .
    THEY OPEN THEIR POTHI/BOOKS AND ASKING TO PEOLPE PUT MONEY INSIDE.
    .
    આવી રીતી ભીખ માગીને MUSUEM બનાવે છે

    ભીખ માગીને જે બનાવે તે MUSUEM

    પોતાની મરજી થી આપે તે દાન

    અને દાન થી જે બને તે મંદિર
    .
    SOME STUPID PEOPLE DO NOT KNOW BASIC DHARMA DEFINATION LIKE………………… ————-VIKRAM RAVAL-LOW CLASS——–
    ————–VIKRAM IT IS NOT TOO LATE LEAVE SWWAMINA………AND PRAY TO
    ———- LORD KRISHAN———-ONLY HE IS THE FINAL DESTNEY——————-
    ONLY HE CAN—–ONLY HE CAN GIVE MOKSHA————————-
    ——————-

    Like

    1. seema ben tamaru sachu nam su che te tame lakhta nathi nam pan che tamaru na ato yad hoy ke sachu nam su che nathi alag alag nam lakho cho lower class to tame loko choj atelj tamara words tamne return ave che tamaram ma taqat nathi ke ek nam lakhi ne lakhvu bhikh mangi ne musuem na thay etle budhi to nana balak pan hoy je tamara to etle pan nathi tame loko swaminarayan to su tamara bajuwalanu pan saru are tamru potanu pan nahi joi sakta haso etlej khotu bolvu khotu lakhvu tamari a adat che ke majburi che pan hu tamne ej samjavu chu haju modu nathi thayu swaminarayan sampraday sweekari loyo ane tena satangi bani jav.
      JAY SWAMINARAYAN

      Like

      1. ONLY YOU CAN GET————–FOR COPY PEOPLE COPY——-
        SWAMINA…..SAMPRDAYH….NA BAWAO, THEY ARE GOING EVERYBODYS
        HOME AND
        .
        THEY OPEN THEIR POTHI/BOOKS AND ASKING TO PEOLPE PUT MONEY INSIDE.
        .
        આવી રીતી ભીખ માગીને MUSUEM બનાવે છે

        ભીખ માગીને જે બનાવે તે MUSUEM

        પોતાની મરજી થી આપે તે દાન

        અને દાન થી જે બને તે મંદિર

        Like

  51. . ચેતો ચેતો ચેતો આવા બનાવટી બાવાઓ થી
    (SPECIALY SWAMINARA…SAMPRADHY…..બાવાઓ થી).
    .
    હજુ સંતોને નારી માં નારી દેખાય છે?????? સંતોને નારી માં નારી દેખાય છે???????
    .
    અને પુરુષ માં પુરુષ દેખાય છે???????? પુરુષ માં પુરુષ દેખાય છે????????
    .
    તો પછી સોનામાં સોનું અને પીતલ માં પીતલ ???????????અરે અરે
    .
    ચેતો ચેતો ચેતો આવા બનાવટી બાવાઓ થી
    .
    સાચા સંતો ને સર્વ માં પરમાત્મા જ દેખવો જોએઈ ………શરીર નહિ
    .
    સંસાર નો ત્યાગ કરી, ભગવા ધારણ કર્યાં
    ને આલિશાન મંદિર અને આશ્રમ બંધાવ્યાં

    Like

  52. 1. માર માર કે મુસલમાન
    .
    અને ખવડાવી ખવડાવી ને સ્વામીનારાયણ
    .
    મુસલમાન અને સ્વામીનારાયણ માં શો ફરક ????????????????
    .
    લોકોને તમારા માં રસ નથી ખાવામાં રસ છે
    .
    . તમારા AGENCY/SHOPPING CENTER/BEUTY PARLOU/ FASHION SHOW/VILEN NA ADDA (SWMINARA…SAMPRD…) માં બુદ્દધુઓની(પાગલ) સંખ્યા વધારે છે
    .
    બુદ્ધ તો છે જ નહિ તમારા AGENCY માં, NOT EVEN ONE BUDDHA ( KNOWLEDGEBLE)
    .
    કારણકે બુદ્ધ મંદિર માં હોય AGENCY માં નહી
    .

    Like

    1. SEEMA BEN SACHU NAM TO NATHI LAKHI SAKTA TO TAME JE LAKHO CHO TE SACHU NAJ HOY TE SAMJAY TEVI VAT CHE PAN SU THAY TARU KAIJ THAY TEM NATHI TAME KHUBAJ VIKRUT MAGAJ NA LAGO CHO TAMARE KHAREKHA DOCTOR NE JARUR CHE EKNA EKAJ WORDS VAPRAY KARO CHO KHOTU BLOVANU TO TAMARTHI SEKHE HU JETLA NE JAWAB LAKHU CHU TE TE REPLY NATHI KARTA PAN BEJA TAME TEJ COPY KARENE MOKLAVO CHO A TAMARI MENTALITY CHE.

      Like

      1. WHY YOU ARE STICK WITH NAME STUPID……………….NAME IS NOTHING ………………..THAT IS GIVEN BY SCOCITY ———————-TALK ABOUT YOUR SAMPRDHY…………………………PROBLEM..સંન્યાસ મનથી લો, તનથી નહીં

        Like

        1. BARABAR NAM MA KAI NATHI TO NAM KEM BADLO CHO AMARA SAMPRADAY MA KOIJ PROBLEM NATHI BAHU SARO SAMPRADAY CHE JENE LAKHO LOKO MANE CHE JENA SANTO ANE HARIBHAKTO EK PAVITRA JAIVAN JIVE SAMAJ NE SEVA KARE CHE TAME ATLU LAKHYU PAN TAME NAHI SWEEKARO KARAN KE SATYA HAMESA KADVU HOY TENE TARA JEVA LOKO NA SWEEKARI SAKE JE RAGE RAG MA JUTHO BOLTA HOI.

          Like

  53. .

    THAT IS WHY YOU HAVE(SWAMINAR…SAMPRADH….) BAWA …………YOU DO NOT HAVE SINGLE ONE સંત.
    .
    OTHERWISE WHAT IS THE PROBLEM WITH LADIES???????????????????
    WHAT IS THE PROBLEM WITH LADIES??????????????????
    .
    THAT MEANS STILL…….STILL……….THEY HAVE વાસના …………..STILL……….THEY HAVE વાસના . OH MY GOD ………………
    PLEASE SEND ALL YOU BAWA BACK TO SANSAR…………………..TILL NOT SATISFY WITH વાસના…………………………..

    આ વાડાબંધી ખરેખર તો “પ્રપંચ સહુ પેટ ભરવા તણા” જેવી જ છે. અને માત્ર પેટ જ નહી અહીં તો વૈભવી એશ-આરામ માણનારાઓની પણ ફોજ છે. એક બાજુ થી રાજકારણીઓ અને બીજી બાજુથી આ દંભી ધાર્મિકો દેશને ચૂસી રહ્યાં છે. હવે તો જાગ ભારતવાસી જાગ. અને ધર્મને નામે તો આખાએ વિશ્વમાં અત્યાચાર ચાલી રહ્યાં છે

    Like

    1. Manne lage che bhagwan ne tamne koi ne budhi api hoy tevu lagtu nathi tame badha ek beja nu copy paste karene lakho cho ane tamara potana own word ma lakhta nathi awvadtu hoy to lakho ne ekaj vaykti ama nam badly kare che ane dekhadva che ketla badha loko virodh kare che. haju tamari pase nam ocha padta hoy to apu. Samprday wada na kehvay. Des ne kon lute che tene badhaj jane che pan ty to tame boli na sako tamara ma taqat nathi ame to tamne open challage ape che khotu hoy to proove karo pan tame khota loka na kari sako karan ke tame potej jano cho pan sweekar ta nathi ke swaminarayan sampraday sacho satya ane authentic che ame atayr sudhi koi pan bhagwan ke saint ne virudh atli kharab words vaparta nathi ama tamara potana sankar dekhay che phela tame khud sanskari bano pachi bharat des ni vato karjo jene sachu ane khota ne parakh nathi te su duniya ne jagav se je khud suta che.

      Like

  54. swaminara……….is સંપ્રદાય not dharma
    સંપ્રદાય એ સમય અને ૫રિસ્થિતિ મુજબ ચાલચલગત આ૫નાવવાવાળી એક એવી વિધિ વ્યવસ્થા છે કે જે કેટલીયે વાર બદલાય છે અને સમય સમયે બદલાતી રહેશે. સમયના પ્રવાહમાં ઘસાવા અને તૂટવાને કારણે તે અસ્થિર રહે છે તેથી નાવની જેમ વારંવાર તેનું સમારકામ કરવું ૫ડે છે.

    Like

    1. ame pan tamne tej samjavie che ke swaminarayan dharma nathi sampraday che te hindu dharma nu ek ang che pan tame loko haju suthi samji nathi sakta ane darek vaykti ane sampraday, dharm samay sathe chalvu padej. tame loko su junvani maj jivo cho navu apnav ta nathi pahela mobile, cmpouter atyare je pan technology che te phela na hati to atyare apnav ta nathi to beja apnave to tema tamne su vandho che.

      Like

  55. OH MY GOD THIS SWAMINA………….SAMPRDHY…TOO MUCH
    જ્યારે કોઇ સાધુ સંત ને એ.સી. ગાડી મા ફરતા જુઓ તો વિચારજો…કોના પૈસે આ તાગડધિન્ના???… શુ કોઇ સાચો સંત પૈસાની ભીખ માગે??? શેની માટે માંગે છે?? એક મંદિર બનાવવા??? કે સ્કુલ કોલેજ અનાથાશ્રમ વ્રુદ્ધાશ્રમ બનાવવા??? શુ તમારો પૈસો ખરેખર યોગ્ય માર્ગે વપરાય છે કે ગાદીપતીઓ એ પૈસે ધર્મ ના નામે લુટ ચલાવે છે?

    Like

    1. santo A.C. car ma fare che to tamri pase car mage che, tamari pase che ? santo koi ne pase bhikh nathi magta. pan dharmado ape che te pan temna bhakto nathi tamra jeva pase ha swaminarayn sampraday dan yogay jagye j vaprache kahli ghare betha betha blog ma ninda karvi te tamnej avde sachu samjvani tamara ma himat nathi.

      Like

      1. જ્યારે કોઇ સાધુ સંત ને એ.સી. ગાડી મા ફરતા જુઓ તો વિચારજો…કોના પૈસે આ તાગડધિન્ના???… શુ કોઇ સાચો સંત પૈસાની ભીખ માગે???

        Like

  56. ધર્મના નામે આજે પોલિટીકસ ખેલાય છે, ધર્મ ના નામે જ પૈસો અને બધી જ સુવિધાઓ કે જે આમ આદમી માટે દુર્લભ છે તે આ કહેવાતા સંતો અને મહાત્મા ભોગવે છે. સંપ્રદાય ના અંદર પણ અલગ-અલગ પંથ! ગાદી પતિ કે મહંત બનવા માટે હવે તો સંતો પણ સામ સામે બાખડે છે તે પણ ખુલ્લેઆમ તો અંદર કેવા-કેવા દાવપેચ રમાતા હશે એ તો રામ હી જાણે!! ઘર સંસાર ને માયા કહીને છટકી જનારો(કામચોર!! બીજુ શું!!)પછી મંદિર અને આશ્રમ બનાવી ને તેનો તથા ભકતો અને સેવકોની ફોજ નો તે મુખ્ય વહીવટ કરનારો બની ને તેમાં ઓતપ્રોત થાય ત્યારે આ મહાનુભવને આ બધી માયા નથી લાગતી?! કાર માં ફરતાં કે એ.સીની ઠંડકમાં બેસીને તે પાછો ઉપદેશ આપે છે કે આ બધા ભૌતિક સુખો માયા છે, તેને છોડો તો તમારું કલ્યાણ કે મોક્ષ થાય?!!? વૉટ એન આઈડીયા સરજી!!

    Like

    1. te swaminarayan ma nahi santo je kam kare che te tame pure jivan pan nahi kare sako te kamchoro nathi pan samaj ma tamara jeva nastik loko ne astik banavi bahgwan na marge chalave che. Car ma farvu an a.c. ma rahevu te su tame nathi raheta tame jene manta haso kadach te loko vapri nahi sakta hase atyare tamne je dekhay che te amnem nathi bani gayu ani pahela santo pase A.C. car na hati to pan vicharan kari lokonu jivan sudh bane teno praytn kart hata. Tamnej puchu su tamare pase sari suvidha hase to tamara family ne vaprava nahi apo to temna bhakto ape tema tamar pet ma kem dukhyu. Tame lakho cho ke tevo keve dav pech ramta hase te ram j jane to tame to jan ta nathi to su kam lakho cho jene tamne khabarj nathi ane khotu bolo cho.

      Like

  57. ————SWAMINARAY………..SAMPRDAY ——–PLEASE DO NOT DO LIKE THIS WITH POOR PEOPLE———PLEASE
    એક વાર એક ગામડાનું દંપતિ મારાજ સાથે પગમાં કોઈ માનતા માટે બાંધેલ દોરો છોડાવવાની વાત કરતુ હતું અને પેલા મારાજ દોરો છોડાવવા માટે દક્ષિણા ઉપરાંત 21 બ્રાહ્મણ જમાડવા માંગણી કરતા હતા ! પેલું દંપતિ રીતસર રગતું હતું કે અમો ગરીબ છીએ અને આ માનતા રાખતા રખાઈ ગઈ છે માટે કૃપા કરી દોરો છોડી આપો . વાત આખરે 3 બ્રાહ્મણને જમાડવાની માંગણી એ અટકી. પેલાએ મજબુરી જાહેર કરી અને આખરે થાકીને કહ્યું કે અમો જાતેજ દોરો છોડી નાખીશું કારણ અમારી પાસે કોઈરકમ આપને દક્ષિણા આપવા માટે પણ નથી ! અને હવે પછી આવી માનતા રાખવાની ભૂલ નહિ કરીએ ! અને પોતાની જાતે જ દોરો છોડી કાઢેલો ! આ અમોએ રૂબરૂ જોયેલી હકિકત છે. અંધશ્રધ્ધા નો કોઈ ઉકેલ નથી. ભગવાન મેળવવા કોઈ દલાલ કે વચેટીયાની જરૂર નથી જ નથી.

    Like

      1. ધર્મ ના નામે ધતીંગ છાપના આ લુટારુઓના ટોળામાં મહંતો, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે સૌનો સમાવેશ થાય છે; જેઓ અંધશ્રધાળુઓના પરસેવા ની કમાણી પર તાગડધીન્ના કરે છે.

        સૌથી મોટો ધર્મ માનવતા છે. એક તરફ જગતમાં કરોડો દરિદ્રો ભુખે મરી રહ્યા છે તો બીજી તરફ કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં કરોડોનું આંધણ થઈ જાય છે.

        Like

        1. te swaminarayn ma nahi tame lakho cho pan tamnej puchu su tame income tax bharo cho (kadach income hoy to) te tame sarkar ne apocho tamne koi pan jatni suvidha apya vagar te lay jay che kem apo cho. Tamne dharma kone kehyvay tej khabar nathi manavta mans ma hovi joye tem lakho manavta dharma nathi . Tame roj ketla garib ne jamado cho. Saruat to karjo.

          Like

    1. e loko fast pan kare chhe. e pan pramukh swamini jetli umar hoy tela kalak – ketlak loko jala kare chhe, ketlak without nakordo kare chhe ane aava sadhu o bichara bhola loko ne aava fast karva mate utsuk kare chhe. je shatro ma fast chhe j nahi e vari fast keva? e pan ek manas mate??? original vrato ne ane original utsavo to aa loko ujavata j nathi.
      vari aa loko ma koi “constructive feed back” aape te pan gamtu nathi. ketla loko ne aa loko judtha kaheshe?????????

      Like

      1. pramukh swami koy ne fast karvanu khata nathi.Pan temna bhakto potani bhkati ada kar che su jain pan fast kare che muslim pan roza kare che tame lakho to cho ke sastra pramane fast karva joye pan sastra nu nam nathi lakhta khabar hoy to lakho ne . ane swaminarayan na bhakto fast kare che tamne to kheta nathi ne tamari ani phela pan me lakhyu hatu tame faqt negative side jovo cho postive pan che. pan tame kheyso ama positive chej nahi to eve duniya ma koy pan mans na hoy jenama sari vastu na hoy pan saru jovani tamari pase drashti nathi bhagwan tamne tevi drashti ape ej swaminarayn bhagwan ne prathna.

        Like

        1. Bindya ben tame barabar vanchta nathi lagta tamne chasma che me bhagwan swaminarayn ne prathan kari che fari ne vachi jaso andhshradhalu kon che te dekhyaj che. Su potana Guru mate karvu tene andshradha na khahivy pan bhakti kehvay tenu gyan tamne nathi. phela puru vancho ane ten jawab hoy to lakho khoto time pass nahi karo.

          Like

        2. tame uneducated ane abhan lago cho su tame muslim ,crishtan,jain,budh,atyare duniyam 17 dharma che su badhane tame emj kaheso ke krishna bhagwan ne mano nahito tame khota tamra guru khota, etle je ram ne mane te pan krishna nej mane nathi to te khoto teme je lakho cho tena parthi tame vishnav hoy tem lago che pan vaishnav shiv sabad nathi bolta to tame shankar bhagwan nu apman nathi karta.
          1) Respect all
          2) Follow one & hate non
          a simple formula che jivan ma apnavjo.

          Like

  58. YES … SWAMINARAY…….BAWA ની નજર ભકતો ગજવા પર હોય છે.———–RIGHT

    ભગવાન ન તો સાંધા જુએ છે કે ન વાંધા. બાકી રહી વાત ભગવાન ના જમીન પર ના એજન્ટો ની. તેમાં મહારાજ હોય કે મોલવી, પાસ્ટર હોય કે રેબ્બી, સૌ ની નજર ભકતો ના કપડા માં સાંધા સાથે લાગેલા ગજવા પર હોય છે.

    Like

        1. શુ સાચા સંત ને નામ કે પૈસા ની કામના હોય??? અને જો એ એમ કરે છે તો શુ એ સંત ના લેબલ ને વગોવતો નથી??? ધર્મ ના નામે લૂંટાવ નહી.. ધર્મ કદી ભેદભાવ નથી રાખતો.. ધર્મ કદી ભાવુક પ્રજા ની લાગણી સામે રમતો નથી.. અરે ધર્મ કદી જાતિ ના વાડા નથી કરતો.

          Like

  59. PLEASE SWAMINNAYRA……STOP ………જીવો અને જીવવા દો
    વેદકાળ, ઉપનીષદ અને બુદ્ધકાળમાં મન્દીરો અને મુર્તીપુજા હતા જ નહીં. મન્દીર અને મુર્તીપુજા સનાતન ધર્મ નથી………………………
    …………………….
    મનુષ્યની મનુષ્ય તરીકેની ફરજ, કર્તવ્ય અને જવાબદારી એ જ ધર્મ છે. મનુષ્યનો પરસ્પરમાં પ્રેમ એ જ ધર્મ છે………………..
    ધર્મ એ જીવન જીવવાની એવી કળા છે કે જેના આચરણથી અન્ય મનુષ્યને જરાપણ અન્યાય દુ:ખ કે હાની ન થાય. જીવો અને જીવવા દોની ભાવના એ જ ધર્મ.

    Like

    1. e samay ma je hatu temathi atyare kai nathi to su teno sweekar nathi karta tayre computer, mobile etc nahata anne atyare che to su vaparta nathi. swaminarayan sampraday koi ne nadto nathi tame na fave to na mano tame su kam khotu lakhi bejane nado cho.

      Like

        1. tamara khey vathi kon manvanu che tamara ghar ma pan tamaru koy mane che tamara lakahan uper thi lage che tay pan tamaru koy mantu nahi hase koy farq nathi padto tamara lakhan thi swaminarayn sampraday vishe loko khata ke TOPI & TILU sathe avya che ane sathe jase (TOPE ETLE BRITISH LOKO & TILU ETLE SWAMINARAYN SAMPRADAY) topi to bharat ma thi gayu pan tilu to duniya na darekh khuna ma lambu thayu che tame maintely distrub lago cho. tamare blog ma nahi koy sara doctor ne malvani jarur che.

          Like

        2. SEE SO LOW MENTALITY ………….SO LOW POOR MANTALITY PLEASE LEARN SOME THING GOOD ……..I AM NOT BLAME YOU BECAUSE AFTER ALL YOU ARE SWAMIRA……………….UNEDUCA…………..
          I AM DOCTOR …………………..
          …………….COME TO ME I WILL MAKE YOU PERFECT………….I WILL FIX YOU ……….

          Like

        3. મફત માં પ્રજા ના પૈસે લહેર કરે છે.એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજા ના વપરાતાં હોઈ શકે.કારણ ભૂખ્યા તો રહેતા નથી.૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજા ના પૈસા કોણ આપતું હશે?એમનું ખાવાનું,એમની ચા,દૂધ,ભગવાં કપડા,ફલાહાર, એ તો કમાવા જતા નથી.તો સાદો હિસાબ ગણો.રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજ ના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા.અને વર્ષ ના ૩૬૫ દિવસ ના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે.આ તમામ પૈસા પ્રજાના ખીસા માંથી જાય છે

          Like

        4. Rekha ben
          tame lakho cho pache tene vancho cho swaminarayn na sadhu koi pan prakar nu vaysan karta nathi. Te akhi duniya jane che tamara shivay ane tame je Rs. lakhya che temathi tame ketla apy che jo apta nathi to tamne kahevano su adhikar che

          Like

        5. કરોડો રૂપિયા ભોળી પ્રજાના ખંખેરી લે.મિલકતો,આશ્રમો ઉભા થાય.પછી એના કબજા ને વારસા માટે ઝગડા થાય.ખૂન પણ થઇ જાય. સાધુ સંસ્થા દેશ માટે નુકશાન કારક છે. ગુરુગુલામી માનસ વધારે નુકશાન કારક છે,પ્રજા માટે,પ્રજાના ખીસા માટે.

          Like

  60. STOP——STOP ———SWAMINARAYA……..SAMPRDYNYA……………….PLEASE——PLEASE DO NOT TAKE MONEY FROM POORS MOUNTH—————
    રાવણ પાસે ગયેલી સીતા હેમખેમ પાછી મળી શકે; પણ SWAMINARAYAN પાસેથી સોનાની ચેન પાછી મળી શકતી નથી.
    કહેવાય છે કે , રાવણ નીતિ પ્રિય હતો,એને સીતાનું હરણ કર્યું, કેમ કે, પોતાના જીવનના ઉદ્ધાર માટે,રામચન્દ્ર ભગવાનનાં હાથે મરીને, નહીં કે સીતાજીની, સ્વામી ભક્તિ હણી ને,
    અત્યારનાં બધાય ધર્મનાં મહારથીઓ ભગવાનના નામે ભક્તોને ,શ્રદ્ધાળુઓને, છેતરે છે, શ્રદ્ધાળુઓને જ હણે છે, ભાગવાની,ભક્તિ, ને શ્રદ્ધાની,સાક્ષીએ.

    Like

    1. tame gold ne chai swaminarayan sampraday ma api che jo api hoy ane pachi joti hoy to kaya mandir ma ane kayre api che ane teno receipt number apjo pachi apavi dais tene gurantee mari. karan ke tema tame Rs. 5/- pan lakhavo to tene receipt apva ma ave che to tamne to apij hase kem.

      Like

        1. ha akhi duniya jane che ke swaminarayn sampraday su che, Gandhinagar Akshardham, Delhi Akshardam, London ma swaminarayan nu mandir, Amercia maj 68 mandir ane new jarcy ma pan Akshardham bane che Afric, Australia, New Zeland, Baharin vagre anek desho ma pan sari reta nam levay che. Jo khotu hoy to atlu taki na sake. Pan tame sweekar so nahi karan ke sachu tamne pachtu nathi.

          Like

      1. IF PEOPLE GIVING MONEY IN MADIR/AGENCY ( SWAMINAR…… SAMRDHY………..AGENCY)
        THEN THEY ARE GIVING RECEIPT
        .
        BUT YOU GUNDAVO /VILAN (BAWA) THEY ARE COMING WITH YOUR BOOK AND ASKING DONATION…………..IF THEY WILL COME MY HOME I WILL GIVE LAFO……………..ON HIS CHEEK …………..VEY BIG LAFO ON HIS CHEEK.
        ……………………………..WHAT ABOUT THAT RECEIPT…………………………….

        Like

  61. ———–READ SWAMIN…….SAMPRDHY……AND PLEASE DO NOT TAKE SO MUCH MONEY FROM POOR PEOPLE—-PLEASE—PLEASE——
    કપરી પરીસ્થીતીનો સામનો કરતાં જરુરતમંદ લોકોને મદદ કરવી તેજ સાચું પુણ્ય ….. કુપાત્રે દાન વાળી વાત જરા જુદી રીતે સમજવી જરૂરી છે.
    દર અગ્યારાસને દિવસે મસ્ત તંદુરસ્ત જાજરમાન ગોરાણીને બોલાવીને ઢગલો સીધુ અને દક્ષિણા આપે અને પોતાને ત્યાં કામ કરતી ગરીબ ભુખેમરતી કામવાળી જો માંદગીને કારણે એક દીવસ પણ કામે ના આવે તો પગાર કાપી લ્યે ! આને શું કહેવું?
    સંક્રાન્તને દિવસે મંદિરમાં સરસ મજાના ઈસ્ત્રી ટાઈટ ધોતી ઝભ્ભા પહેરેલા ભૂદેવોની પોથી ઉપર ૧૦, ૧૦ રૂપિયાની નવી નોટો વહેંચવાની … અને બહાર નીકળીને ગાડીમાં બેસવા જતા, પોતાનું ફાટેલું ટીશર્ટ કાઢીને ગાડી લુછીને રૂપિયો માંગતા ગરીબ બાળને ધુત્કારીને કાઢતા લોકો થી અતિશય નફરત થાય છે …

    Like

      1. e loko poor, midle class ke rich – darek varg pase thi paisa lechhe-
        hamana j america mathi e bhai e kari mah=juri kari potani dikari na mate 2 lakh rupiya santo sathe india moklya hata temathi santo e ek lakh rupiya dan swarupe rakhi lidha-
        aa judthu nathi – aa sacho bani gayelo banav chhe, ena purava swarupe e bhai na mode vat sambhreli chhe.
        mandir ni darek sabha ma dan ni j vato thati hoy. haji philadelphia ma akshardham nu ek mandir thavanu chhe. je ketlaye dollaro mathi banshe e pan loko na paisa e – vah samprday nathi pan matra dharm na felava mate ubha karela buildings chhe. loko ni takat ketli chhe e puchva ni samprday na sabhy e jarur nathi. tamara samprday ni takat paiso chhe biju kai j nahi

        Like

        1. Bindya ben tame lakho cheo to tame faqat ek name nathi lakhi sakta nam kem badlya karo cho. paise le che barabar che kayu mandir vagar paise ke koi pan dan vagar chale che, tamaru potanu ghar pan nahi chaltu hase piase vagar santo nokri karva nathi jata pan samaj nu jame che to tene sankar pan ape che tamare na levo hoy to tamne koy jabarjasti nathi kartu, gujrat ma bhukamp aviyo tayre goverment karta pan phela santo tay pochi gaya hata ane taratj seva ma lagi gaya hata gujrat ma jayre dushkal hato tayre pan madad kari hati ,maharashtra ma latur ma bhukamp avyo tarare pan madad kari hati orissa ma, andhrapradesh ma sunami vakhate, etc ghanj samj upyogi kam kare che hole mumbai ma mota ma moti eye hospital che jema poor people ne khubaj rahat na dare operation kari apva ma ave che eve to 168 pravruti kare che su te badhi maft ma thay to su bhakto paise ape tema tamara pet ma kem dukhe che . Phele vat santo money rakhtaj nathi tene hath pan nathi lagadta tamne khabar nathi etlej tamne janavu pade che. America ma rehto mans etlo to hosyar hoi ke money duniya na koi pan khuna ma betha betha paise te vaykti na account ma jama thay mangadat vato bandh karo. Tame ketlu khotu bolo cho teno bejo pooravo tamne apu akshardham philadelphia ma nathi thavanu pan new jercy nam sambhlu che ty tavanu che. Duniya na darek mandir,masjid,church,haveli,derasar,gurudwara vagare ma joy dan leva ma na ave to tenu maintenance tame bharso. sarkar pan dan mate na nathi padti to tame kem na pado cho . tamara thi seklo papad pan tuto nathi ane khali vato ane ten khoti karo cho.

          Like

        2. ARE YOU STUPID???????????? I AM NOT WRITING WITH DIFFERENT NAME? IF YOU CAN’T TAKE CONSTRUCTIVE FEED BACK THEN DON’T ARGUE.
          I AM NOT HERE TO PROOVE YOU ANYTHING STUPID!!!!!
          YOU ARE GETTING ALL ANSWERS FROM DIFFERENT PEOPLE….NELEM WAS RIGHT!! UNEDUCATED SWAMINARAYAN!! DEGREE DOESN’T MAKE YOU EDUCATED

          Like

        3. Uneducated to tame choj tame phela sawal karo cho teno jawab ape che pan tame samaj ta j nathi ane su khavay tame lakho cho ke tame alag nam nathi vaparta to ek diwas ma atla ek sathe ke rite avi sake ane darek na questuion no answer che mari pase jo tamne khotu lagy hoy to hu tamari mafi magu chu tame jawab accept nathi karta koy vandho nathi karek to sachu tamne samjase. gold ni pariksh na hoy tem swaminarayan sampraday gold che tema tame game tetlu kadach lakhi ne thaki jaso to pan kai nathi thavanu.

          Like

        4. WHATEVER YOU WILL SAY ON YOUR SAMPRDAY, WILL NOT CHANGE TRUTH!!!!!!! YOU GUYS MANIPULATED ORIGINAL SHATRA.
          SWAMINARAYAN IS NOT GOD – HE IS SANT LIKE RAMDEVPIR AND MEERA AND NARSINH MEHTA!!!!!
          HAVE YOU HAVE KNOWLEDGE OUTSIDE OF SWAMINARAYAN RELIGION!!!!!!!!!

          Like

        5. to tayani sarkar ne inform karo tamne kon roke che. khali vato na karo su swaminarayn na santo j khoti rete lay jay che je beja loko ave che temne su temne lavo cho. te sarkar ne jawabdari che tame su kam atli chinta karo cho SARE GAON KI FIQAR MIY KUIN DUBLE. kehvat khabhar chene.

          Like

        6. swaminarayn bhagwan che pan te tamne samja se nahi ane te tame manso nahi swaminarayna bhagwan avtar na pan avtari che. Avtar avtari ma khabar pade che. brainwash tamaru thayu che je tame sweekarta nathi swaminarayan bhagwan uper P.H.D. karvama avi che P.H.D sachu hoy to thay tetli to khabar che ne khota ne P.H.D. na thay ane Goa university ma tena vishe bhanavama ave che. chalo have bahu madu thay che ane suwano samay pan thayo che farine malisu JAY SWAMINARAYN

          Like

        7. સૌથી મોટો ધર્મ માનવતા છે. એક તરફ જગતમાં કરોડો દરિદ્રો ભુખે મરી રહ્યા છે તો બીજી તરફ કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં કરોડોનું આંધણ થઈ જાય છે.

          Like

      2. YOUR SWAMI……….SMPDRADY………ARE TAKING MONEY FORM POOR PEOPLE AND MAKING MUSUEM OTHERWISE HOW YOU ARE MAKING BIG…………………………..MUSUEM ALL THIS MONEY IS COMING FROM POOR PEOPLE STOP …….PLEASE STOP………………MAKE SMALL TEMPLE…………..
        WHY YOUR SAMPRDY…..IS MAKING BIG BIG ————ADVERTISE……

        Like

      3. jyare mandir ma loko jamava nu khata hoy chhe tyare pan jo tame vadhare paisa nu dan karyu hashe to tamne saru food ane sari jgyae jamavanu apva ma avshe.

        aema 0pan NRI people ne india na BAPS mandiro ma vadhu sagvad apay chhe jethi kari motu dan male. paisa na lalchu loko chhe

        Like

        1. tame avo taamaru pan swagat kari su saru jamvanu apsu saro uttaro malse tamari pase thi singal dollar lidh vagar avao tayre phone karjo tamari gothvan kari apsu tame pan su yad karso india gay jetlu swaminarayn mandir ma saru che te beje na jov malyu jivan bhar yad karso ane a blog ma swaminarayan nin favour ma lakhta thai jaso JAY SWAMINARAYN

          Like

        2. me jawab Bindya ben ne lakhyo che to Geeta Ben ne kem khotu lage che . tame lion khara pan grass khava vala lion. Jo tame kahare khar lion hov to tame swaminaryan sampraday vishe je khotu lakhyu che ten proove kare ne apo to lion nahi to bakra j. tena pachi koi che kadach te pan hoi sako.

          Like

        1. Meeta, Rita, Rekha,Neelam,Geeta,Pari, su tame badha sister cho bad kon che te akhi duniya jane che . Tame badhi sister koy nu saru joy nathi sakta te dekhay j cheko vinash thase te to samayj dekhad se. Ane tamne khabar che ke a sampraday no viash kare thavano che please date & time apo ne hu amra beja bhakto ne pan janvu to kayare apso ama na api sako to maru email ke mobile number apu tamne tena par janavjo to pache lakhjo . mare pan janvu che vinash kono che.

          Like

  62. ———————-SWAMINA…..SAMPRDHYA……….PLEASE READ AND CHANGE YOUR SELF———————VERY VERY BAD FOR SWAMINRA…SAMPRA…..
    .

    મંદિર કે મસ્જીદના બગલા ભકતો એટલે કે પ્રભુના કહેવાતા પ્રતીનીધીઓ આધ્યાત્મીકતા, ધાર્મીકતા, દીવ્યતા, ઈશ્વરપ્રેરીતતાના નામે ભોળા ભક્તો પાસેથી કરોડો નું નાણું ઉઘરાવે છે; જેમનું પોતાનું જીવન પારકા પૈસે એશ આરામનું હોય છે.

    ધર્મ ના નામે ધતીંગ છાપના આ લુટારુઓના ટોળામાં મહંતો, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે સૌનો સમાવેશ થાય છે; જેઓ અંધશ્રધાળુઓના પરસેવા ની કમાણી પર તાગડધીન્ના કરે છે.

    સૌથી મોટો ધર્મ માનવતા છે. એક તરફ જગતમાં કરોડો દરિદ્રો ભુખે મરી રહ્યા છે તો બીજી તરફ કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં કરોડોનું આંધણ થઈ જાય છે.

    બે સોનેરી વાક્યો:

    કહે કબીર કમાલ કુ, દો બાતેં સીખ લે,
    કર સહાબ કી બંદગી, ઓર ભુખે કો કુછ દે. (સંત કબીર)

    “હું એવા કોઈ ધર્મ માં નથી માનતો, જે ગરીબ અને વિધ્વા ના આંસુ નથી લુછ્તો અને ગરીબ અને ભુખ્યા ના મોં માં રોટ્લી નો ટુક્ડો નથી નાખતો.” (સ્વામી વિવેકાનંદ)

    Like

  63. ———————-SWAMINA…..SAMPRDHYA……….PLEASE READ AND CHANGE YOUR SELF———————VERY VERY BAD FOR SWAMINRA…SAMPRA…..
    મંદિર કે મસ્જીદના બગલા ભકતો એટલે કે પ્રભુના કહેવાતા પ્રતીનીધીઓ આધ્યાત્મીકતા, ધાર્મીકતા, દીવ્યતા, ઈશ્વરપ્રેરીતતાના નામે ભોળા ભક્તો પાસેથી કરોડો નું નાણું ઉઘરાવે છે; જેમનું પોતાનું જીવન પારકા પૈસે એશ આરામનું હોય છે.

    ધર્મ ના નામે ધતીંગ છાપના આ લુટારુઓના ટોળામાં મહંતો, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે સૌનો સમાવેશ થાય છે; જેઓ અંધશ્રધાળુઓના પરસેવા ની કમાણી પર તાગડધીન્ના કરે છે.

    સૌથી મોટો ધર્મ માનવતા છે. એક તરફ જગતમાં કરોડો દરિદ્રો ભુખે મરી રહ્યા છે તો બીજી તરફ કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં કરોડોનું આંધણ થઈ જાય છે.

    બે સોનેરી વાક્યો:

    કહે કબીર કમાલ કુ, દો બાતેં સીખ લે,
    કર સહાબ કી બંદગી, ઓર ભુખે કો કુછ દે. (સંત કબીર)

    “હું એવા કોઈ ધર્મ માં નથી માનતો, જે ગરીબ અને વિધ્વા ના આંસુ નથી લુછ્તો અને ગરીબ અને ભુખ્યા ના મોં માં રોટ્લી નો ટુક્ડો નથી નાખતો.” (સ્વામી વિવેકાનંદ)

    Like

  64. SWAMINARA………..SAMPRDHY……….IS WORST THEN RAVAN
    રાવણ પાસે ગયેલી સીતા હેમખેમ પાછી મળી શકે; પણ રામભક્તો પાસેથી સોનાની ચેન પાછી મળી શકતી નથી.
    કહેવાય છે કે , રાવણ નીતિ પ્રિય હતો,એને સીતાનું હરણ કર્યું, કેમ કે, પોતાના જીવનના ઉદ્ધાર માટે,રામચન્દ્ર ભગવાનનાં હાથે મરીને, નહીં કે સીતાજીની, સ્વામી ભક્તિ હણી ને,
    અત્યારનાં બધાય ધર્મનાં મહારથીઓ ભગવાનના નામે ભક્તોને ,શ્રદ્ધાળુઓને, છેતરે છે, શ્રદ્ધાળુઓને જ હણે છે, ભાગવાની,ભક્તિ, ને શ્રદ્ધાની,સાક્ષીએ.

    Like

  65. FOR UNEDUCATED SWAMINA……………SMAPRDY………….
    .
    માણસના કપાળે કરવામાં આવતાં ટીલાં–ટપકાં દુનીયા જોઈ શકે છે; પણ મનના ડાઘ છુપાયેલા રહે છે
    .
    આજે ધર્મને નામે માણસ જે કર્મકાંડો કે પુજાપાઠ કરતો રહે છે એ કેવળ તેનું આધ્યાત્મીક મનોરંજન બનીને રહી ગયું છે ! એવા માનવસર્જિત ધર્મનો જ એ કુપ્રભાવ છે કે માણસ મુર્તી સમક્ષ સજ્જ્ન બની રહે છે અને સમાજ વચ્ચે શેતાન બનીને જીવે છે.
    .
    માણસ રોજ ભગવાનના ફોટા લુછે છે, અગરબત્તી સળગાવે છે, મુર્તીને દુધ અથવા ગંગાજળથી ધોઈને ચોખ્ખી કરે છે; પણ પોતે અંદરથી નખશીખ ગંદો રહી જાય છે.

    Like

  66. I know one example in houston, tx…
    One day one lady went to the kitchen of the Houston Temple
    to give food to the Pujari at the time and the pujari asked her to leave the kitchen and she left the kitchen by telling him “… Ke tu upparti tapakyo lage chhe…” now that was a very sharp and appropriate respose to this hypocrite!!!

    Like

    1. I am very happy that as woman you speak up truth. because there are million women, going temple- they all knew truth but they don’t speak up. We need to speak up for truth, for our original veda’s and for original culture–more then that for respect of wemen. those women who married to this family – they suffered so much due to religion stress – I have seen so many of them. they told me that they are suffering but they are quite so their family member can give her peace. this swaminarayan people – can trap you to temple by different way , – by food, by all samiya, by all andh shradhha.
      untill you don’t go they will try all different wayss to join them. and after you join them they felt that they will get “Moksh”.These people don’t know what is exact defination of Guru, Dharm, god and Moksh – based on joining their community they will give you title “Nastik” or “Astik”
      Can’t accept them at all. Please don’t keep your child in their school called”Gurukul” too. They will convert your child.

      Like

  67. संन्‍यास दायित्‍वों से भागने का नाम नहीं है।
    प्रेम। संन्‍यास गौरी-शंकर की यात्रा है।चढ़ाई में कठिनाइयां तो है ही।लेकिन दृढ़ संकल्‍प के मीठे फल भी है।सब शांति और आनंद से झेलना।लेकिन संकल्‍प नहीं छोड़ना।मां की सेवा करना, पहले से भी ज्‍यादा।संन्‍यास दायित्‍वों से भागने का नाम नहीं है।परिवार नहीं छोड़ना है, वरन सारे संसार को ही परिवार बनाना है।मां को भी संन्‍यास की दिशा में उन्‍मुख करना।कहना उनसे : संसार की और बहुत देखा, अब प्रभु की और आंखे उठाओ।और तेरी और से उन्‍हें कोई कष्‍ट न हो। इसका ध्‍यान रखना।लेकिन इसका अर्थ झुकना या समझौता करना नहीं है।संन्‍यास समझौता जानता ही नहीं है। अडिग और अचल और अभय—यही संन्‍यास की आत्‍मा है।

    Like

  68. इस शब्‍द ‘’बुद्ध’’ का अर्थ है—वह व्‍यक्‍ति जो कि जागा हुआ है। यह केवल गौतम बुद्ध से संबंध नहीं रखता है। बुद्ध कोई व्‍यक्‍तिगत नाम नहीं है। यह चेतना की गुण वता है। क्राइस्‍ट बुद्ध है, कृष्‍ण बुद्ध है, और हजारों बुद्धों का आस्‍तित्‍व रहा है। यह चेतना की एक गुणवता है—और यह गुणवता क्‍या है? जागरूकता। ज्‍यादा ऊंची और ज्‍यादा ऊंची जाती है जागरूकता की लौ और एक क्षण आ जाता है जब शरीर मौजूद होता है—पूरी तरह क्रियान्‍वित और स्‍वाभाविक, संवेदनशील, संवेग वान, जीवंत, लेकिन तुम्‍हारा सहयोग वहां नहीं होता। तुम अब साक्षी होते हो। कर्ता नहीं—कामवासना तिरोहित हो जाती है।

    Like

  69. PERTAIN TO SWAMINARA……BAWAO
    आज कलयुग के बाबा भी कलयुगी हो गए। समय बदला, कलयुग आया और बाबा ने भी अपना चोला बदलकर अपना असली रूप दिखाना शुरू किया। क्या इन सबके

    Like

  70. for SWAMINARYN…..BAWAO——————-
    आज बाबा उड़न खटोलों में उड़ रहे हैं। लंबी-लंबी एसी गाड़ियों में चल रहे हैं। कुटिया तो है पर कुटिया बाथरूम तक एयर कंडीशनर है। उसी तरह से आत्मिक शांति के नाम पर सबकुछ भक्त का ले लेना और उससे कहना कि बच्चा दुनियादारी छोड़ो, पर क्या ये बाबा खुद उस दुनियादारी से परे हैं? आज जरूरत है कि हमें देख, समझकर अपना गुरू चुनना चाहिए।

    Like

  71. જયાં સુધી વાસના શૂન્યના થાય ત્યાં સુધી સંત થવાયજ નહિ
    THAT IS WHY YOU HAVE(SWAMINAR…SAMPRADH….) BAWA …………YOU DO NOT HAVE SINGLE ONE સંત.
    .
    OTHERWISE WHAT IS THE PROBLEM WITH LADIES???????????????????
    WHAT IS THE PROBLEM WITH LADIES??????????????????
    .
    THAT MEANS STILL…….STILL……….THEY HAVE વાસના …………..STILL……….THEY HAVE વાસના . OH MY GOD ………………
    PLEASE SEND ALL YOU BAWA BACK TO SANSAR…………………..TILL NOT SATISFY WITH વાસના…………………………..

    Like

  72. માર માર કે મુસલમાન
    .
    અને ખવડાવી ખવડાવી ને સ્વામીનારાયણ
    .
    મુસલમાન અને સ્વામીનારાયણ માં શો ફરક ????????????????
    .
    લોકોને તમારા માં રસ નથી ખાવામાં રસ છે
    .
    THAT IS WHY YOUR SWAMI….SAMPDY……….GIVING FOOD…….
    …………
    BECAUSE YOU KNOW IF YOU ARE NOT FEEDING …………..
    ..
    કોઈ ચકલું ફરકશે નહી તમારી AGENCY MA………………………………….

    Like

      1. THAT IS WHY YOU HAVE(SWAMINAR…SAMPRADH….) BAWA …………YOU DO NOT HAVE SINGLE ONE સંત.
        .
        OTHERWISE WHAT IS THE PROBLEM WITH LADIES???????????????????
        WHAT IS THE PROBLEM WITH LADIES??????????????????
        .
        THAT MEANS STILL…….STILL……….THEY HAVE વાસના …………..STILL……….THEY HAVE વાસના . OH MY GOD ………………
        PLEASE SEND ALL YOU BAWA BACK TO SANSAR…………………..TILL NOT SATISFY WITH વાસના…………………………..

        Like

      2. એકના એક મંદિરો બનાવી પ્રજાના કરોડો રૂપિયા પથ્થરોમાં નાખવામાં આવી રહ્યા છે.
        .
        જ્યાં અધર્મ વધારે થતો હોય ત્યાં વધારે ધર્મ ની,સાધુઓ કે ગુરુઓની વધારે જરૂર પડે.
        . અધર્મીઓ ને કામચોરો સાધુ બની જાય,ગુરુ બની જાય.

        Like

      3. જ્યાં અધર્મ વધારે થતો હોય ત્યાં વધારે ધર્મ ની,સાધુઓ કે ગુરુઓની વધારે જરૂર પડે.

        અધર્મીઓ ને કામચોરો સાધુ બની જાય,ગુરુ બની જાય.

        Like

  73. सत्य के मार्ग पर वह व्यक्ति है, जिसने सारे मतों को तिलांजलि दे दी है। जिसका कोई पक्ष है और कोई मत है, सत्य उसका नहीं हो सकता। सब पक्ष मनुष्य-मन से निर्मित हैं। सत्य का कोई पक्ष नहीं है और इसलिए जो निष्पक्ष होता है, पक्ष शून्य होता है, वह सत्य की ओर जाता है और सत्य उसका हो जाता है। इसलिए किसी पक्ष को न चाहो, किसी संप्रदाय को न चाहो, किसी ‘दर्शन’ को न चाहो। चित्त को उस स्थिति में ले चलो, जहां सब पक्ष अनुपस्थित हैं। उसी बिंदु पर विचार मिटता और दर्शन प्रारंभ होता है। आंखें जब पक्ष-मुक्त होती हैं, तो वे ‘जो है’ उसे देखने में समर्थ हो पाती हैं। वास्तविक धार्मिक व्यक्ति वही है, जिसने सब धर्म छोड़ दिये हैं, जिसका अपना कोई धर्म नहीं है। और इस भांति धर्मो को छोड़कर वह ‘धर्म’ हो जाता है। मुझसे लोग पूछते हैं कि मैं किस धर्म का हूं? में कहता हूं कि मैं धर्म का तो हूं, पर किसी ‘धर्म’ का नहीं हूं। धर्म भी अनेक हो सकते हैं, यह मेरी अनुभूति में नहीं आता है! विचार भेद पैदा करते हैं, पर विचार से तो कोई धर्म में नहीं पहुंचता है। धर्म में पहुंचना तो निर्विचार से होता है और निर्विचार में तो कोई भेद नहीं है। समाधि एक है और समाधि में जो सत्य ज्ञान होता है, वह भी एक ही है। सत्य एक है, पर मत अनेक हैं। मतों की अनेकता में जो एक को चुनता है, वह सत्य के आने के लिए अपने ही हाथों द्वार बंद कर देता है। मतों को मुक्त करो और मतों से मुक्त हो जाओ और सत्य के लिए द्वार दो : यही मेरी शिक्षा है।

    Like

  74. किसी ने कहा : धर्म त्याग है। त्याग बड़ी कठिन और कठोर साधना है।
    मैं सुनाता था तो एक स्मरण हो आया। छोटा था- बहुत बचपना की बात होगी। कुछ लोगों के साथ नदी-तट पर वन-भोज को गया था। नदी तो छोटी थी, पर रेत बहुत थी और रेत में चमकीले रंगों-भरे पत्थर बहुत थे। मैं तो जैसे खजाना पा गया था। सांझ तक इतने पत्थर बीन लिये थे कि उन्हें साथ लाना असंभव था। चलते क्षण जब उन्हें छोड़ना पड़ा तो मेरी आंखें भीग गयी थीं। साथ के लोगों की उन पत्थरों के प्रति विरक्ति देखकर बड़ा आश्चर्य हुआ था। उस दिन वे मुझे बड़े त्यागी लगे थे।
    आज सोचता हूं, तो दिखता है कि पत्थरों को पत्थर जान लेने पर त्याग का कोई प्रश्न ही नहीं है।
    अज्ञान भोग है। ज्ञान त्याग है।
    त्याग क्रिया नहीं है। वह करना नहीं होता है। वह हो जाता है। वह ज्ञान का सहज परिणाम है। भोग भी यांत्रिक है। वह भी कोई करता नहीं है। वह अज्ञान की सहज परिणति है।
    फिर, त्याग के कठिन और कठोर होने की बात ही व्यर्थ है। एक तो वह क्रिया ही नहीं है। क्रियाएं ही कठिन और कठोर हो सकती हैं। वह तो परिणाम है। फिर उससे जो छूटता मालूम होता है, वह निर्मूल्य और जो पाया जाता है, वह अमूल्य होता है।
    वस्तुत: त्याग जैसी कोई वस्तु ही नहीं है, क्योंकि जो हम छोड़ते हैं, उससे बहुत को पा लेते हैं।
    सच तो यह है कि हम केवल बंधनों को छोड़ते हैं और पाते हैं, मुक्ति। छोड़ते हैं, कौड़ियां और पाते हैं, हीरे। छोड़ते हैं, मृत्यु और पाते हैं, अमृत। छोड़ते हैं, अंधेरा और पा लेते हैं, प्रकाश-शाश्वत और अनंत।
    इसलिए, त्याग कहाँ है? न-कुछ को छोड़कर सब कुछ को पा लेना त्याग नहीं है!

    Like

  75. स्व-अज्ञान संसार है; आत्मज्ञान मोक्ष है।
    एक बार देखो कि कौन तुम्हारे भीतर बैठा हुआ है? इस हड्डी-मांस की देह में कौन आच्छादित है? कौन है, आबद्ध तुम्हारे इस बाह्य रूप में?
    इस क्षुद्र में कौन विराट विराजमान है?
    कौन है, यह चैतन्य? क्या है, यह चैतन्य?
    यह पूछे बिना, यह जाने बिना जीवन सार्थक नहीं है। मैं सब कुछ जान लूं, स्वयं को छोड़कर, तो उस ज्ञान का कोई मूल्य नहीं है।

    Like

  76. MOSTLY EVERYBODY IS COMING TO YOUR AGENCY EVERY SUNDAY BECAUSE OF FOOD/JALSA KARVA/FASHION SHOW KARVA…………………
    .
    SOME SWAMIN…SAM….PEOPLE TOLD ME BEFORE ARTI IN
    OUR AGENCY ONLY……….. 25(ONLY 25) ………………. PEOPLE AFTER ARTI 250 PEOPLE ………….. OH MY GOD …………….SO SAD………….
    .
    WHAT DOES MEAN?????????????????
    .
    SMALL KID ….KID..KID CAN UNDERSTAND ………….
    .
    THAT YOUR SAMPRDA…..IS NOT GOOD BUT BECAUSE OF FOOD SO MANY PEOPLE ARE COMING /////////FREE RESTAURANT …………PUT ONE DOLLAR ………….AND EAT………..
    .
    DO……..ONE………..THIING …………STOP………STOP……….GIVING ……….FOOD……….AND SEE ………….HOW ………..MANY DEVOTIES……….ARE ……….COMING???????????????
    .

    MAY …………BE FIRST…….DAY 20
    ……….SECOND SUNDAY…………….10
    …………….THIRD SUNDAY…………..5 AND ….AND ………….FOURTH ……….SUNDAY
    ……….0…………………………………………………………………../
    .
    WHY YOUR AGENCY(SWAMINA.SAMPRDA………….) IS PLAYING THIS KIND OF GAME WITH PEOPLE………………………..
    ………………….. ??????????????????????? SO LOW KIND OF MENTALITY……………………………….SO LOW KING OF GAME WHICH YOU ARE PLAYING WITH BHOLE BHALE PEOPLE……………….

    Like

  77. તમારા AGENCY/SHOPPING CENTER/BEUTY PARLOU/ FASHION SHOW/VILEN NA ADDA (SWMINARA…SAMPRD…) માં બુદ્દધુઓની(પાગલ) સંખ્યા વધારે છે
    .

    બુદ્ધ તો છે જ નહિ તમારા AGENCY માં, NOT EVEN ONE BUDDHA ( KNOWLEDGEBLE)
    .
    કારણકે બુદ્ધ મંદિર માં હોય AGENCY માં નહી

    Like

  78. ચેતો ચેતો ચેતો આવા બનાવટી બાવાઓ થી
    (SPECIALY SWAMINARA…SAMPRADHY…..બાવાઓ થી)

    હજુ સંતોને નારી માં નારી દેખાય છે?????? સંતોને નારી માં નારી દેખાય છે???????
    અને પુરુષ માં પુરુષ દેખાય છે???????? પુરુષ માં પુરુષ દેખાય છે????????

    તો પછી સોનામાં સોનું અને પીતલ માં પીતલ ???????????અરે અરે
    .
    ચેતો ચેતો ચેતો આવા બનાવટી બાવાઓ થી
    .
    સાચા સંતો ને સર્વ માં પરમાત્મા જ દેખવો જોએઈ ………શરીર નહિ

    Like

  79. BEWARE———–BEWARE———FROM SWAMINAR…..SAMPRAD…………
    DO NOT GIVE MONEY/DONATAION TO THIS AGENCY BECAUSE FROM YOUR GOOD MONEY THIS BAD SANTO ARE WATCHING BLUE FILM AND DRINKING BEER, VODKA ……
    AND THIS AGENCY ARE GIVING MONEY TO MEDIA TO ALL THIS DRAMA IS NOT COMING FRONT OF PEOPLE.

    Like

    1. Beware Beware from shanti karan ke je lakhyu che te tadan khotu ane mangadat che tame kayre ane kaya mandir ma shanto ne blue film jota ane drink karta joy che. To tayre tame ty su karta hata. Tamara khaeva vathi donation vadhi gayu che tena mari pase poorave che ane tame lakhu tene thi kone apvanu bandh karyu hoy te tamne yad che tamara shivay tamari pase hoy to tame apone. Tamaru nam shanti che pan tamara lkhan uper thi tamra jivan ma ashnti hoy tevu lage che. Tamara ma taqat hoy to ekj name lakhta shiko nam badli badli ne su kam lakho cho. ato baju wala ne ghare fridge avu ane baltra tamne updi swaminarayn sampraday sacho che etlej atlo vikas thayo che je tame tene khami nathi sakta tame game telu bolo game tetlu laksho pan swamirayan samprday ne uni anch pan nahi ave karnke tene paya patale gaya che tene ek kankri pan kharvi nahi sako pan kadach ek var tamej swaminarayn na satsangi bani na jav tenu dhyan raksho . Gujrati ma kahevat che jevi drshti tevi srushti etle tame je lakyu che tema thi tame to kai nathi ne. na etle apnje jeva hoie tevaj beja dekhay apne sara to duniya sari ane apne kharab to duniya kharab. PLEASE JE PAN A PHALE VAR LEKH VANCHTA HOY TO JENE PAN SWAMINARAYAN SAMPRADAY VISHE LAKHU CHE TE TADAN KHOTU LAKHU CHE JENE PAN SACH KHOTO NA ANUBHAV KARVO HOY TE BAPS SWAMINARAYN MADIR MA JAJO SANTO NE MALJO ANE SACHU ANE KHOTU TAMARI JATE TAPAS KARJO A LOKO SWAMINARAYN SAMPRADAY NU KE KOI NU PAN SARU JOY NATHI SAKTA ETLEJ KHOTE KHOTU LAKHYA KARE CHE. EDUCATE HOY TE MAGAJ NO UPYOG KARE UNEDUCATE LOKO FAQAT NINDAJ KARI SAKE KARN KE TENATHI BIJU KAI THAI NA SAKE.JE LOKO FIRST TIME A VANCHE TEMNE ETLU TO SAMJAY GAYU HASE KE AMA SWAMINARAYN SAMPRADAY NI FAVOUR MA ETLE TENA BHAKTO E J LAKHU CHE TEMA TAME AME KOIN PAN VIRUDH LAKHU CHE HA AME SAMJAVA NO PRAYTNA KARYO CHE. PAN ATLI KHARAB BHASA VAPRI NATHI JO AME TENA JEVE BHASA VAPARIYE TO TENA ANE AMRA MA SU TAFAVT RAHE SAMAJ VA WALA SAMJI GAYA HASE.

      Like

        1. me shanti ben ne lakhu che to tamne dhamki lagi tetle ekj vaykti alag alag name lakho cho te samjai gayu che tamne vanchta nathi avadtu te samjay tem chemai koi pan jagya dhamki vapri nathi te amra sanskar nathi tamri jem kotu bolvanu kothu lakhvanu tamru jivean j khotu lage che nam badlo cho to tame je lakho tema jara pan sachu na hoy te samjay tem che je pan educated loko a blog vanche te samji sake che ekj vaykti nam badli badli lakhe che ane tame su cho ketla khoto cho te dekhay che mans 2 vate olkhay 1) face ane 2) writing the tame loko sachu pachavi nathi sakta ane sachu boli nathi sakta

          Like

      1. WHY WE HAVE TO GO ON YOUR AGENCY TO SEE ……………..
        EVERY BODY KNOWS WHATS GOING ON IN THIS BAD ECONOMI
        YU ARE MAKING BIG.,………………BIG……..MUSUEM ………….EVERYBODBY KNOWS FROM WHERE YOUR SAMPRDY…………..
        COLLECTING MONEY ………………..NOW WHOLE WORLD KNOWS YOU ARE BIGGEST MONEY MAKER AGENCY.
        ……………..
        WAIT SOMETIME ……………FDIC/FRB IS ON THE WAY

        Like

        1. Tamne musuem ane mandir no tafavt khabar nathi lagti tame mandir ne musuem kaho cho to musuem nu su kaheso bhagwan jane. ane tamare je agency ne mokalvi hoy tene mokaljo ame tenu swagat kari su. tamari fdic/frb ketle avi che tene jara tame taps karata rahejo kadach tamara ghare na ave

          Like

      2. જ્યારે કોઇ સાધુ સંત ને એ.સી. ગાડી મા ફરતા જુઓ તો વિચારજો…કોના પૈસે આ તાગડધિન્ના???… શુ કોઇ સાચો સંત પૈસાની ભીખ માગે??? શેની માટે માંગે છે?? એક મંદિર બનાવવા??? કે સ્કુલ કોલેજ અનાથાશ્રમ વ્રુદ્ધાશ્રમ બનાવવા??? શુ તમારો પૈસો ખરેખર યોગ્ય માર્ગે વપરાય છે કે ગાદીપતીઓ એ પૈસે ધર્મ ના નામે લુટ ચલાવે છે?

        Like

  80. FOR UNEDUCATED (SWAMINAY…SAMPRDHAY ) PEOPLE
    .
    भोगी हो गए तो भागो सांप को मान कर तड़फो। योगी हो गए तो लड़ो।
    THIS IS REAL WORDS FROM REAL SANSARI PEOPLE———–
    AND YOUR SADHU ARE SANYASI BUT THEY DO NOT KNOW ANY THING (DHARMA)
    .
    तो दुनिया में दो तरह के लोग हैं : एक, संसार में बंधन है ऐसा मान कर तड़फ रहे हैं। एक, संसार का बंधन तोड़ना है ऐसा मान कर लड़ रहे हैं। और बंधन नहीं हैं। ऐसा समझो कि रात के अंधेरे में राह पर पड़ी रस्सी को सांप समझ लिया है। एक है, जो भाग रहा है; पसीना-पसीना है। छाती धड़क रही है, घबड़ा रहा है कि सांप है। भागो ! बचो ! और दूसरा कहता है, घबड़ाओ मत। लकड़ियां लाओ मारो। एक भाग रहा है, एक सांप को मार रहा है। दोनों ही भ्रांति में हैं। क्योंकि सांप है नहीं; सिर्फ दीया जलाने की बात है। न भागना है, न मारना है। रोशनी में दिख जाए कि रस्सी पड़ी है तो तुम हंसोगे।
    अष्टावक्र की सारी चेष्टा तीसरी है : रोशनी। आंख खोल कर देख लो। थोड़े शांत बैठ कर देख लो। थोड़े निश्चल-मन होकर देख लो। कहीं कुछ बंधन नहीं है। वासना है नहीं, प्रतीत होती है। फिर प्रतीति को अगर सच मान लिया तो दो उपाय हैं : संसारी हो जाओ या योगी हो जाओ; भोगी हो जाओ या योगी हो जाओ। भोगी हो गए तो भागो सांप को मान कर तड़फो। योगी हो गए तो लड़ो।

    Like

  81. सम्राट होना हमारा स्वभाव है; भिखारी होना हमारी आदत। भिखारी होना हमारी भूल है। भूल को ठीक कर लेना है; न कहीं खोजने जाना है, न कुछ खोजना है।

    Like

  82. वही ओंकार है। और सब नाम तो आदमी के दिए हैं। राम कहो, कृष्ण कहो, अल्लाह कहो, ये नाम आदमी के दिए हैं। ये हमने बनाए हैं। सांकेतिक हैं। लेकिन एक उसका नाम है जो हमने नहीं दिया; वह ओंकार है। वह ॐ है।

    Like

  83. क्योंकि कहीं कोई परमात्मा बैठा हुआ नहीं है, जिसके सामने तुम प्रकट हो जाओगे। लेकिन कहना हो बात, तो और कुछ कहने का उपाय भी नहीं है। जब तुम मिटते हो तो जो आंख के सामने होता है वही परमात्मा है। परमात्मा कोई व्यक्ति नहीं है; परमात्मा निराकार शक्ति है।

    Like

  84. Ama swaminarayan sampraday vishe je pan lakhva ma avyu che tema ketlu sachu che teno janvano koye pan prayatna kario nathi ane Shree Arvind bhai pan je potna blog ma lakhu che te pan ek news paper na adhare. News paper vala kayre koine ninda kare to kayre koine favour ma pan lakhe che su tene sachu mani lesho ana pache aj news paper wale swaminarayan sampraday ne favour ma pan lakhu che to tene tamar bolg ma kem janavta nathi. Maro badhane ek questation che jemne pan tene against ma lakhu che tene potani budhi no upyog karene lakhu che ke blong ma badhane sathe koy nu virudh lakhu atle lakhu chey. Jo tame koy ni virudh lakho to tene puru jano su tame swaminarayn na ketla granth vachya che su tame koy shashtra na adhare proove kari sako cho tame jeno virodh karo to tamari pase tene virudh solid information hove joye paper ma ave ane lakhvu tema jagruti na ave paper to badh vanche che badhni pase budhi che. ane tame atli ninda kari to tenu su result che su swaminarayan sampraday bandh thai gayo na vadhare vikas pamyo tamari value su rahi ama dark ne potana niyam hoy che su tame trafic na niyam nu palan nathi karta su tame em kaho cho badh lwas khota che darek country na niyam che darek state na niyam che are tamare potana ghar ma pan niyam hase to su tame nathi palta to sadhu potana niyam pale tema tame su vandho che. Bindya ben lakhe che a sampraday khoto che to proove kare ne dekhado tame kaya shatra na adhre lakho cho tamne kadach khabar nahi hase pan a sampraday ma jetlu ledies nu sanman che telu tamne beje jov nahi male tena mate tamare te beheno ne malu pade pan teto tamri virudh che koy diwas swaminarayn mandir ma jajo ane beheno ne puchjo ke tamaru ahi apman che ke tari rakhsa che. Biju Dharma bhai lakhe che ravan ni gold lanka nu su thayu hu tame puchu chu Krishna bhagawan ne dwarka pan Gold ne hati kemtenu su thayu te tame yad na avi a sampraday koi vada ma nathi aje duniya ne darekh khuna ma che. koi ne pan not only swaminarayn sampraday virudh lakho teme tane phela jano koy pan mans na virudh bolta pan tene jano ane tame ane purava raju karo tema thathya hoi to raju karo ane darek ne je bhagwan bhajva hoi teno tamne adhikar che jene jema shradha hoy tene bhaje tene andhshradha na kahevay ane kharekhar jo tamara ma himat hoy to koy pan BPAS swaminarayn madir ma jai teno abhyas tari jate karjo koi ne malta pan nahi ane pachi janjo ke a sampraday su che koy ninda karvi te aje fashion bani gayi che badhani sathe lolam lol pan bhagwane tamne budhi ape che to teno upyog karo bagwan badhane sadbudhi ape

    Like

    1. તમારા સ્ટુપીડ સંતો વિલન છે લોકોને પૈસાઆપીને વાત દબાવી દે છે

      જે લોકો બિચારા દાન આપે છે તે પૈસા થી blue film જોવે છે અને રંગ્રલિયા કરે છે
      .

      Like

    2. संसार छूटता है तो जरूरी नहीं कि अज्ञान की पकड़ छूट जाए। भोग छूटता है तो जरूरी नहीं कि भोग के आंतरिक कारण विनष्ट हो जाएं। आंतरिक कारण तो फिर भी मौजूद रहेंगे। तुम धन छोड़ दो; वह जो पकड़ने की आकांक्षा थी, वह त्याग को पकड़ लेगी। तुम घर छोड़ दो; वह जो पकड़ने की आकांक्षा थी, आश्रम को पकड़ लेगी। तुम बाजार छोड़ दो; वह जो पकड़ने की पुरानी वृत्ति थी, वह एकांत पकड़ लेगी। और पकड़ पकड़ की है… पकड़ छोड़नी है।
      .
      संसारी से संन्यासी हो जाओगे। धन छोड़ दोगे, परिवार, घर-द्वार छोड़ दोगे; लेकिन भीतर तुम्हारे जो जाल थे पकड़ने के, वे मौजूद रहेंगे। तुम कुछ और पकड़ लोगे। एक लंगोटी काफी है; कोई साम्राज्य नहीं चाहिए पकड़ने को। नंगापन भी आदमी पकड़ ले सकता है। त्याग भी आदमी पकड़ ले सकता है।

      Like

  85. પ્રેમ અને ધ્યાન બંને મળીને ઈશ્વરનું દ્વાર ખોલી નાખે છે.

    પ્રેમ + ધ્યાન = પરમાત્મા

    પ્રેમને ધ્યાનનો સંયોગ થાય છે ત્યારે પરમાત્મા ઉપલબ્ધ થાય છે અને આ ઉપલબ્ધિ જ બ્રહ્મચર્ય રુપે ફળે છે.

    Like

  86. mis.nathu bhoi,

    te koi divas shri shri swaminarayan mandir ma jaine sabha ma joyu chhe bahenoni sankhya bhaiyo jetli j hoy chhe

    lage chhe te koi mitionary pase thi paisa palotya lage chhe
    hindu hindu vachhe zagada karavava
    baki swaminarayan dharam koi ni liti bhusi ne potani lambi nathi kartu
    samji rakhaje

    Like

    1. first understand…..swaminara….is not dharma it is only sampradhay. so many fata and every day create new fata like you have that’s called sampradhay and that is swaminara……SAMPRADHY ONLY SAMPRADHAY.
      FIRST OF ALL TELL YOU UNEDUCATED SAINT THAT DO NOT FIGHT AND MAKE ALL FATA ONE

      Like

    2. બે અંધશ્રદ્ધા ખાસ કરી ને જે મેં હમણાજ સાંભળી
      ૧) જો તમે કોઈ બીમારી થી પીડાતા હોવ અને મોત ઈચ્છતા હોવ તો પ્રમુખસ્વામી ને ફોને કરશો એટલે તમને તમારા મારવા નો સમય જણાવશે અને એમ કહેશે કે ” અમે આ તારીખે તમને ધામ માં બેસાડી દઈશું”

      ૨) તમને સંતાનો ના થતા હોય તો કોઈ પણ સંત ને કહેશો એટલે એ તમને કહેશે કે તમને ક્યારે સંતાન થશે

      વાહ! કેવી રીતે લોકો નું brainwash થાય છે જે હમણાં જ સાંભર્યું છે. ધામ માં બેસાડી દઈશું એટલે શું એ ભગવાન છે ??????? શા માટે ભોળા લોકો ને ભરમાવો છો??????? જે લોકો અમ થી બહાર નીકળવા નથી માંગતા એનો વાંધો નહિ નવા લોકો ને ખેચવા નું તો બંધ કરો………..દરેક ના સંસાર માં આ ધર્મ ના લોકો credit લેવાનું ચુકતા નથી

      Like

      1. tamara ma taqat hoy to tame kari ne batavo ek jan ne balak apo ane tame ek manas no time to api jovo ke teno mrutyu no samay. te javado koy no janam no date ane samapy to ape jovo jo bane mati tamari pase kai nati to su murkha ne jem vato karo cho duniya ma ghanu kam kava nu baki che su kam kyoy ne ninda kari tamaru karma bandho cho brainwash tamaru karvama avu che ek sathe lakho mans nu brain wash na thye tamarama jo taqat hoy to ek deri banve ne to deklhado pramukh swami e je kam karu che te no 1% to kam kare ne batvo su kam tamaro samay khoti ninda kare ne bagado cho

        Like

        1. e takat ishwar sivay koina ma ye nathi. Khali khali natako karvani tamara samprday na lokoe bandh karva ni jarur chhe. tamara dharm na sadhu vidhata nathi. brainwash to tamara loko nu j karva ma avyu chhe ane tame loko badha ek prakar ni andha shradhha ma j chho.
          ane aa ninda nathi lok jarguti chhe. dharm na name bhavada na karva na hoy je tamara loko kare chhe.

          Like

        2. to e ishwar kon che ane a natak nathi ane jo natak hase to te tene mele bhar avashe tame su kam chinta karo cho ane brain wash amaru nahi pan taru thayu hoy tevu lage che ane jagruti ti ni atli chinta hoy to jav swaminarayn mandir ma ane jagavo lokone ane shradha su kheyava te pan jara samjavjo

          Like

        3. aa badho anubhava mandir na darek prasang mathi j avyo chhe. etle koi purava vagar kahetu nathi. ane aa matra mara ekala no anubhav nathi. eva ketlaye loko chhe pote jate jaine anubhav karine avya chhe. tame nahi mano to satya badlai nathi javanu. aa ek manipulated dharm chhe evu darek jan kahe chhe ane kaheshe

          Like

        4. tame te lakhta nathi ke tame kayre ane kaya mandir ma gaya cho kayre koi anubhav thy to teno matlab em nathi ke te kharab thai gayu tame lakho cho ketlay logo etle tamaro potana shabad nathi tame khao cho darek jan kahe che tamaru potanu gyan nathi etle samjai gayu barinwash tamaru thayu che to su tamane kharabj anubhav thayo hase su kayare saro anubhav thayo nathi aveu skay na hoi ane te pan swaminarayn mandir ma impossible eno matlab tamara jivan ma kayare pan tamne ek var kharab anubhav thy etle te kharab thi gaya pan tamari faqt negative sdie jovane adat che positive nahi swaminarayn sampradye vishwa ma ghana sara kam karya che kadch tenu gyan tamne nathi lagtu etlej tame against bolo cho……

          Like

        5. હજુ સંતોને નારી માં નારી દેખાય છે અને પુરુષ માં પુરુષ દેખાય છે
          તો પછી સોનામાં સોનું અને પીતલ માં પીતલ ???????????અરે અરે
          ચેતો ચેતો ચેતો આવા બનાવટી બાવાઓ થી
          સાચા સંતો ને સર્વ માં પરમાત્મા જ દેખવો જોએઈ ………શરીર નહિ

          Like

        6. एक आदमी भोग में पड़ा है, धन इकट्ठा करता, सुंदर स्त्री की तलाश करता, सुंदर पुरुष को खोजता, बड़ा मकान बनाता–तुम पूछो उससे, क्यों बना रहा है ? वह कहता है, इससे सुख मिलेगा। एक आदमी सुंदर मकान छोड़ देता, पत्नी को छोड़ कर चला जाता, घर-द्वार से अलग हो जाता, नग्न भटकने लगता, संन्यासी हो जाता–पूछो उससे, यह सब तुम क्यों कर रहे हो ? वह कहेगा, इससे सुख मिलेगा। तो दोनों की सुख की आकांक्षा है और दोनों मानते हैं कि सुख को पाने के लिए कुछ किया जा सकता है। यही भ्रांति है।

          Like

    1. ભાઈશ્રી જિજ્ઞેશ
      બ્લોગની મુલાકાત માટે આભાર ! મારી માહિતી પ્રમાણે અંદાજે સ્વામીનારાયણ સંપ્રદાયના 10-12 ફાટાં છે તેમ છ્તાં વધુ માહિતી તો તે સંપ્રદાયના અનુયાયીઓ આપી શકે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. first understand…..swaminara….is not dharma it is only sampradhay. so many fata and every day create new fata like you have that’s called sampradhay and that is swaminara……SAMPRADHY ONLY SAMPRADHAY.
        FIRST OF ALL TELL YOU UNEDUCATED SAINT THAT DO NOT FIGHT AND MAKE ALL FATA ONE

        Like

      2. ………..હજુ સંતોને નારી માં નારી દેખાય છે અને પુરુષ માં પુરુષ દેખાય છે
        તો પછી સોનામાં સોનું અને પીતલ માં પીતલ ???????????અરે અરે
        ચેતો ચેતો ચેતો આવા બનાવટી બાવાઓ થી
        સાચા સંતો ને સર્વ માં પરમાત્મા જ દેખવો જોએઈ ………શરીર નહિ

        Like

  87. PRAMUKH SWAM.. IS NOT GOOD GURU DONOT TRUST HIM BECAUSE IF HE IS GOOD GURU THEN HE WILL TELL ALL HIS CHELA TO PRAY ONLY LORD KRISHNA LIKE HIM.
    .
    AND CHELA HAS TO FOLLOW WHAT GURU IS DOING NOT GURU IS SAYING.
    .
    OTHERWISE YOU WILL GO IN HELL AND YOUR GURU IS HEVEN BECAUSE HE IS PRAYING ALL TIME KEEPING LORD KRISHNA STATUE WITH HIM ALL TIME.

    Like

    1. Pramukhswami is not smart either because that statue is a baby of swaminarayan, they name him “hari krushn maharaj”. They copy entire krishna’s religion. I have seen only krishna as baby krishna and loved by every one but in this case they copy baby swaminaryan statue like god krishna !!! funny!!! they are copier and manupulated original veda

      Like

    2. tari pase sara guru che je na par tane vishwas che to mane khaje ane nam to apje jo nathi to su kam time pass kare che te pramukh swami ne ketli var joya che su temne malyo che tarma taqat hoy to temna thi saro thi ne to batav to hu tane mau ke tu ninda karvane layk che

      Like

      1. satya ne ninda na kahevay e to khabar hashe ne. tame je pramane na shabdo no prayog tamara shabdo ma karo chho ema tamara dharm na charitrya prakashit thai jay chhe. ke tame ketla badha jad thai rahya chho ke koi no pan “constructive feedback” swikarva ni takat nathi. tame ketla na moda bandh karva no prayatn karsho?

        kono guru kon chhe e ane tamaro guru kevo chhe eni sarkhamani karvani jarur nathi. darke jan satya jane j chhe. tamara samprday ni game tevi jadta tamaro dharm sablo chhe eni sabiti nathi aapi shakto. tamara ane tamara samprday na loko ni dalilo matra tamaro dharm ketlo jad chhe ena j purava aape chhe.

        jetla loko anhi dalilo kare chhe e loko pratyakh tamara samprday ma jai ne aavela chhe. darek no potano anubhav chhe. ane hajaro – lakho loko no aa mat chhe ke tamarao dharm shatro ne badli ne chale chhe.

        Like

        1. ram bhagwane pan guru karya hata kirshna bagwane pan guru karya hata guru wagar gyan kon ape che a jagat nu samany gyan joto hoy to pan guru karva pade che narshia mehta ne vat karo cho saru che pan atyare ke tamna pachi su, narshi mehta a krishna bhagwan ne guru karya ane darek pot potani rete bhagwan bhaji sake tame tem na khai sako ke tame amnej mano baki badhu khotu che tamne na manvu hoy to na mane pan beja mate kharab to na lkho

          Like

  88. just one question
    why pramukh swami keeping LORD KRISHNA statue with hime at all time?
    why he is not keeping nar narayan (swaminarayan) vagere….vagere….statue with him?
    because he is smart he knows if he need moksh HE HAS TO HE HAS TO pray only LORD KRISHNA because HE IS ONLY SUPREAM GOD THAT IS WHY LORD KRISHNA IS PURNAAVATAR.
    ALL OTHER COPYMAKER.

    Like

  89. aava sant ne aava guru fari na male thethi temnu apman na karya karo aava sant nu apman karta pehla temna jivan ane temne karela kamo jov pachi temnu apman karjo . ane santo mate amuk niyam hoy che te nu palan j tevo kare chepramukh swami jeva sant na drshan karva to apne karodo janam pachi thay che.aapne to gujrati dhanya che ke avaa sant (pramukh swami maharaj) no janma gujrat ne dharti par thyo che. maherbani karine aava sant nu apman na karo.
    ane ava sant vishe vadhu janvu hoy to maro blog jov
    http://suratswaminarayanmandir.blogspot.com/
    maherbani kari have aava sant nu apman n karta. sant nu apman karvu j hoy to bharat ma bija ghana badha santo che jemke moraribapu,aasharam,iscon mandir na sadhu,etc.
    ane pramukh swami to swayam bhagwan no avtar che. temne lokonu jivan parivartan kari lokone navi disha api che
    maherbani kari aa sant nu apman karta pehla 100 var vicharjo

    Like

    1. આ સમ્પ્રધાય ની વાત શું કરવાની આમાં કેટલા ફાટા છે અને અંદર અંદર સંતો (કાથાકાથીત ) લડે છે તે બીજાનું સુ ભલું કરવાના હતા – મંદિર નહિ દુકાન -દુકાન ચલાવે છે – ધર્મ ના નામે ધંધા કરે છે જોબ ના મળે એટલે સંત (કાથાકાથીત) – ઓરેન્જ કપડા ઓઢી – લોકો ના પેસા થી લીલાલ્લેહાર કરે છે. અને અમેરિકા માં આવા સંતો (કાથાકાથીત) લેઈ આવે છે અને આ સંસ્થા આ સંતો (કથાકથી) પાસેથી લાખો રૂપિયા લે છે અને પછી અમેરિકા આવી આ સંતો (કાથાકાથીત) મંદિર(દુકાન ) ની બહાર રહેવા લાગે છે ઈલીગલ અને આખું મંદિર(દુકાન ) ઈલીગલો થી ભરેલું છે આવી રીતે આ સંસ્થા/સમ્પ્રધાય પેસા બનાવે છે .

      Like

      1. game tetla phata hoy tena thi su thayu tema sampraday khoto na thia temne ketla nu bhalu karyu che ? 1) siddhivinaky 2) Shirdi 3) Tirupati 4) Vrindavan 5) Mathura 6) Dwarka 7) Kashi 8) 12 jyotiling 9) Badrinath Kedarnath vagere vagere a badhu su chale che kem tema tamne vandho nathi. Tame ketlu bhanela cho su tamari pase american citizenship che, british che, africa, austrilia new zeland baps ma C.A. M.B.A. ENGINEER,DOCTOR & HIGHLY EDUCATED saint cheje potani a degree thi sarama sari job athav potano business kare sake tem che ane tamne je counrty janavi tene citizinship chodi ne sadhu thaya che su temna ma budhi nahi hoy ane su tamaramj budhi hoy tevu lage che biji vat jo illegal hoy to janavo america ne sarkar ne che tamari pase koy poorava. Pramukh swami temne pase je rakhe che te krishna bagwan ne murti nahi pan bhagwan swaminarayan nu bal swarup che tene rakhe che. Tame kaya adhre khai sako cho pramukh swami sara guru nathi to tamari pase koy sara guru che tame kaho cho swaminarayan dharma nathi ame pan tej kahiye che swaminarayan dharma nahi pan hindu dharma ne vishnave sakha che sampraday che sampraday hamesa potana tatva gnan uper bane tame lahyu che ravan ni gold ne lanka hati to krishna bagwan ne pan gold ni dwarka hati kem tenu su thayu ke tamne khabar nathi knowldge to tame jara pan lagtu nathi koy ne vat uper tame tamaro abhipray janavo cho hindu thai ne hindu ne vakhodo cho tame khare khar hinduj cho ne? tame ke hu koi ni pan ninda karat apne su che su apne temna jetlu kari sakia tem che jene ninda karo tayre tame tenathi superior hoy to pan tene ninda na thya tetla sanskar to darek ma hova joye

        Like

        1. ધર્મ ના નામે ધંધા કરે છે જોબ ના મળે એટલે સંત (કાથાકાથીત) – ઓરેન્જ કપડા ઓઢી – લોકો ના પેસા થી લીલાલ્લેહાર કરે છે. અને અમેરિકા માં આવા સંતો (કાથાકાથીત) લેઈ આવે છે અને આ સંસ્થા આ સંતો (કથાકથી) પાસેથી લાખો રૂપિયા લે છે અને પછી અમેરિકા આવી આ સંતો (કાથાકાથીત) મંદિર(દુકાન ) ની બહાર રહેવા લાગે છે ઈલીગલ અને આખું મંદિર(દુકાન ) ઈલીગલો થી ભરેલું છે આવી રીતે આ સંસ્થા/સમ્પ્રધાય પેસા બનાવે છે .

          Like

    2. …………………uneducated બાવાઓ—————————હજુ સંતોને નારી માં નારી દેખાય છે અને પુરુષ માં પુરુષ દેખાય છે
      તો પછી સોનામાં સોનું અને પીતલ માં પીતલ ???????????અરે અરે
      ચેતો ચેતો ચેતો આવા બનાવટી બાવાઓ થી
      સાચા સંતો ને સર્વ માં પરમાત્મા જ દેખવો જોએઈ ………શરીર નહિ

      Like

  90. ज्ञान का कोई पक्ष नहीं है। सभी पक्ष अज्ञान के हैं। ज्ञान तो निष्पक्ष है।
    विचारों को छोड़ों निर्विचार हो रहो। पक्षों को छोड़ो और निष्पक्ष हो जाओ।
    भय कंपन है, अभय थिरता है। भय चंचलता है, अभय समाधि है।”
    सत्य की खोज में भय को कोई स्थान नहीं। स्मरण रहे कि भगवान के भय को भी स्थान नहीं है। भय तो भय है, इससे कोई भेद नहीं पड़ता कि वह किसका है। पूर्ण अभय सत्य के लिए आंखें खोल देता है।

    Like

  91. ईश्वर कहां है? ईश्वर खोजते लोग मेरे पास आते हैं। मैं उनसे कहता हूं कि ईश्वर प्रतिक्षण और प्रत्येक स्थान पर है। उसे खोजने कहीं भी जाने की आवश्यकता नहीं है। जागो और देखो। और जागकर जो भी देखा जाता है, वह परमात्मा ही है।
    स्वप्नों को छोड़ो। संसार को नहीं, स्वप्न को छोड़ना ही संन्यास है। और, जो स्वप्नों को छोड़ने में समर्थ हो जाता है, वह पाता है कि वह तो स्वयं ही सत्य है।

    Like

  92. तो यह मत सोचना कि धार्मिक होने से ही धर्म तुम्‍हारे लिए मुक्‍ति का मार्ग हो गया। तुम उस से बंधन भी ढाल सकते हो। तुम उससे ज़ंजीरें भी बना सकते हो। बही बहुत लोगों ने बनाई है। तुम्‍हारा मंदिर तुम्‍हें परमात्‍मा तक पहुंचाने का द्वार भी बन सकता है। गुरूद्वारा भी बन सकता है। और यह भी हो सकता है। कि वह दीवाल हो जाए; उसके कारण ही तुम परमात्‍मा तक न पहुंच पाओ।

    इसलिए सारी बात तुम पर निर्भर है, तुम्‍हारे होश पर निर्भर है। धर्म न तो जहर है, न अमृत;धर्म तो एक तटस्‍थ सत्‍य है। तुम कैसा उसका उपयोग करोगे। तुम पर निर्भर है। तुम उसी रस्‍सी से कुएं से पानी खींच ले सकते हो। प्‍यास से मरते होओ तो कुएं का जल तुम्हें बचा ले सकता है। तुम उसी रस्‍सी के फांसी भी लगा सकते हो। रस्‍सी वहीं है, तुम भी वहीं हो, लेकिन तुम्‍हारे और रस्‍सी के बीच का संबंध वहीं नहीं है।

    अधिक लोग धर्म के कारण कारा गृहों में बंद है। अधिक लोग धर्म के कारण जीवन में गति ही नहीं कर पात। उनका धर्म चट्टान की तरह उनकी छाती पर अटका है। अधिक लोगों के लिए धर्म नाव नहीं बना, धर्म ने ही मझधार में डुबोया है। बुरी तरह डुबोया है।

    Like

  93. आदमी दुःख में रहा है। इसलिए स्‍वर्ग की कल्‍पनाएं पैदा करता है। उन कल्‍पनाओं की अफीम घेर लेती है, मन को। यहां के दुःख सहने योग्‍य हो जाता है। वहां के सुख की आशा में। आज की तकलीफ को आदमी झेल लेता है कल के भरोसे में। रात का अँधेरा पन भी अँधेरा नहीं मालूम पड़ता,सुबह कल होगी। आदमी चाह के सहारे चलता जाता है।

    ध्‍यान रखना धर्म तुम्‍हारे लिए अफीम न बन जाए। धर्म अफीम बन सकता है। खतरा है। धर्म जागरण भी बन सकता है और गहन मूर्च्‍छा भी। सब कुछ तुम पर निर्भर है। होशयार, जहर को भी पीता है और औषधि हो जाती है। नासमझ, अमृत भी पीए तो भी मृत्‍यु घट सकती है।

    सारी बात तुम पर निर्भर है। अंतत: तुम्‍हीं निर्णायक हो।

    Like

  94. यह रहा गायत्री मंत्र:

    ओम भू भुव: स्‍व: तत्‍सवितुर् देवस्‍य वरेण्‍यं भगो: धी माहि: या: प्र चोदयात्।

    वह परमात्‍मा सबका रक्षक है—ओम प्राणों से भी अधिक प्रिय है—भू:। दुखों को दूर करने वाला है—भुव:। और सुख रूप है—स्‍व:। सृष्‍टि का पैदा करनेवाला और चलाने वाला है, स्वप्रेरक—तत्‍सवितुर्। और दिव्‍य गुणयुक्‍त परमात्‍मा के –देवस्‍य। उस प्रकार, तेज, ज्‍योति, झलक, प्रकट्य या अभिव्यक्ति का, जो हमें सर्वाधिक प्रिय है—वरेण्‍यं भवो:। धीमहि:–हम ध्‍यान करें।

    Like

  95. मनुष्‍य नियंता है स्‍वंय का। और जब तक मनुष्‍य अपना निर्णय स्‍वयं नहीं लेता तब तक जानना कि वह पशु ही है, दिखाई पड़ता है मनुष्‍य जैसा। इस लिए ज्‍योतिषियों के पास जो जाते है वह मनुष्‍य नहीं है। ज्‍योतिषियों का धंधा पशुओं के कारण चलता है। मनुष्‍य क्‍यों जाएगा ज्‍योतिषी के पास? किस लिए जायेगा, मनुष्‍य के होने का अर्थ ही स्‍वतंत्रता है।

    पशु का अर्थ ही होता है—जो पाशा में बंधा हुआ है।

    Like

  96. सच्‍ची धार्मिकता को मसीहाओं, उद्धारकों, पवित्र ग्रंथों, पादरियों, पोपों, पंडित, पुरोहित, मौलवियों, तुम्‍हारे शंकराचार्य की और किसी, मंदिर,मस्जिद, चर्चों की आवश्यकता नहीं है। क्‍योंकि धार्मिकता तुम्‍हारे ह्रदय की खिलावट है। वह तो स्‍वयं की आत्‍मा के, अपनी ही सत्‍ता के केंद्र-बिंदु तक पहुंचने का नाम है। और जिस क्षण तुम अपने आस्‍तित्‍व के ठीक केंद्र पर पहुंच जाते हो। उस क्षण सौंदर्य का, आनंद का, शांति का और आलोक का विस्‍फोट होता है। तुम एक सर्वथा भिन्‍न व्‍यक्‍ति होने लगते हो। तुम्‍हारे जीवन में जो अँधेरा था वह तिरोहित हो जाता है। और जो भी गलत था वह विदा हो जाता है। फिर तुम जो भी कहते हो वह परम सजगता और पूर्ण समग्रता के साथ होते हो।

    मैं तो बस एक ही पुण्‍य जानता हूं और वह है: सजगता।

    Like

  97. આ સમ્પ્રધાય ની વાત શું કરવાની આમાં કેટલા ફાટા છે અને અંદર અંદર સંતો (કાથાકાથીત ) લડે છે તે બીજાનું સુ ભલું કરવાના હતા – મંદિર નહિ દુકાન -દુકાન ચલાવે છે – ધર્મ ના નામે ધંધા કરે છે જોબ ના મળે એટલે સંત (કાથાકાથીત) – ઓરેન્જ કપડા ઓઢી – લોકો ના પેસા થી લીલાલ્લેહાર કરે છે. અને અમેરિકા માં આવા સંતો (કાથાકાથીત) લેઈ આવે છે અને આ સંસ્થા આ સંતો (કથાકથી) પાસેથી લાખો રૂપિયા લે છે અને પછી અમેરિકા આવી આ સંતો (કાથાકાથીત) મંદિર(દુકાન ) ની બહાર રહેવા લાગે છે ઈલીગલ અને આખું મંદિર(દુકાન ) ઈલીગલો થી ભરેલું છે આવી રીતે આ સંસ્થા/સમ્પ્રધાય પેસા બનાવે છે .

    Like

  98. Former President of India, Dr APJ Abdul Kalam visited Swaminarayan Akshardham in Gandhinagar to see the spectacular Sat-Chit-Anand Watershow.

    He was greeted by the sadhus in traditional manner with a garland and recitation of Vedic mantras.
    When the show began, Dr. Kalam was intrigued by the character Nachiketa and by the message of atma and Paramatma conveyed by the Watershow.

    Afterwards he met all the young children who play the character of Nachiketa and appreciated their efforts, “You are doing a great service to the world.”

    He also added, “Students from one thousand schools from every district of India should see this show.”

    Dr Kalam was also introduced to the sadhus and volunteers involved with setting up and running the Watershow.

    He then spoke with Pramukh Swami Maharaj on telephone and appreciated the show’s message.

    Finally, before departing, Dr Kalam signed the visitor book, “Swaminarayan Akshardham at Gandhinagar has given great divine message to the nation, ‘Create young Nachiketa’ India needs. I am sure thousands of young students in India, must see this, the best spiritual show ever. India definitely will get hundreds Nachiketa. My regards to Maha Pramukh Swamiji for this great spiritual contribution.”

    Like

    1. एक यात्रा से लौटा हूं। जहां गया था, वहां बहुत से साधु-साध्वियों से मिलना हुआ। साधना तो बिलकुल नहीं है और साधु बहुत हैं। सब तरफ कागज ही कागज के फूल दिखाई देते हैं।
      साधना के अभाव में धर्म असंभव है। फिर, धर्म के नाम से जो चलता है, उससे अधर्म का ही पोषण होते है। धर्म ऊपर और अधर्म भीतर होता है। धर्म की जड़े साधना में हैं, योग में हैं। योग के अभाव में साधु का जीवन या तो मात्र अभिनय हो सकता है या फिर दमन हो सकता है। दोनो ही बातें शुभ नहीं हैं। सदाचरण का मिथ्या अभिनय पाखण्ड है और दमन भी घातक है। उसमें संघर्ष तो है, पर उपलब्धि कोई नहीं। जिसे दबाया है, वह मरता नहीं, वरन और गहरी परतों पर सरक जाता है।
      एक और वासना की पीड़ाएं हैं, उनकी ज्वालाओं में उत्तप्त और ज्वरग्रस्त जीवन है, तृष्णा की दुष्पूर दौड़ दुख है। दूसरी ओर दमन और आत्म-उत्पीड़न की अग्निशिखाएं हैं। एक ओर कुएं से जो बचता है, वह दूसरी ओर की खाई में गिर जाता है।
      योग न भोग है, न दमन है। वह तो दोनों से जागरण है। अतियों के द्वंद्व में से किसी को भी नहीं पकड़ना है। द्वंद्व का कोई भी पक्ष द्वंद्व से बाहर नहीं ले जा सकता है। उनके बाहर जाना, उनमें से किसी को भी चुनकर नही हो सकता है। जो उनमें से किसी को भी चुनता और पकड़ता है, वह उनके द्वारा ही चुना और पकड़ लिया जाता है।
      योग किसी को पकड़ना नहीं है, वरन समस्त पकड़ को छोड़ना है। किसी के पक्ष में किसी को नहीं छोड़ना है। बस बिना किसी पक्ष के, निष्पक्ष ही सब पकड़ छोड़ देनी है। पकड़ ही भूल है। वही कुएं में या खाई में गिरा देती है।जो अपनी चेतना की लौ को द्वंद्वों की आंधियों से मुक्त कर लेता हैं, वे उस कुंजी को पा लेते हैं, जिससे सत्य का वह द्वार खुलता है।

      Like

    2. एक यात्रा से लौटा हूं। जहां गया था, वहां बहुत से साधु-साध्वियों से मिलना हुआ। साधना तो बिलकुल नहीं है और साधु बहुत हैं। सब तरफ कागज ही कागज के फूल दिखाई देते हैं।
      किसी पक्ष के, निष्पक्ष ही सब पकड़ छोड़ देनी है। पकड़ ही भूल है।

      Like

  99. આજે જો સંપ્રદાયની સ્ત્રીઓ એમ માનતી હોત કે સંપ્રદાયમાં સ્રીઓ ની લાગણી દુભાય છે, તેમને ધુત્કારવામાં આવે છે તો આ સંપ્રદાય આજે માત્ર વાંઢા ઓ નો સંપ્રદાય હોત. કારણ કે સ્ત્રી પોતે તો ના જ આવત પણ પોતાના પતિ ને પણ સંપ્રદાય માં આવવા ના દેત. આપની જાણ ખાતર આજે આ સંપ્રદાય માં ૪૫% ભાઈ ઓ અને ૫૫% બહેનો અનુયાયી છે. સંપ્રદાયની બહેનો પોતાના એક ના એક દીકરાને સાધુ બનવાની રજા આપે છે. બહેનો પોતાના એકના એક ભાઈ ને સાધુ બનવાની રજા આપે છે. જો તેમને એમ લાગતું હોત કે સંપ્રદાયમાં તેમનું અપમાન થાય છે તો શું તેઓ આમ કરત? એકાદ બે જણ નું brainwash કરી શકાય. કદાચ અભણ નું કરી શકાય. અમેરિકા , ઇંગ્લેન્ડ માં રહેતી, સ્ત્રી સ્વતંત્ર માં માનતી બહેનો નું brainwash થયેલું છે ? આજે પોતાના ભાઈ દીકરા ને સાધુ બનાવવા રાજી ખુશીથી રજા આપે છે. શું તમે એમ માનો છો કે તે ગાંડા છે? સંપ્રદાયમાં બહેનોનું involvement ભાઈઓજેટલું જ છે. સંપ્રદાયમાં સ્ત્રી પુરુષ અસમાનતા નથી પણ એ સંપ્રદાયનો નિયમ છે.
    ડાબી બાજુ ગાડી ચલાવવાનો નિયમ હોય અને તમે ડાબી બાજુ ગાડી ચલાવો એટલે જમણી બાજુનું અપમાન કર્યું ના કહેવાય.ડોક્ટર ઓપરશન રૂમ માં સગાને આવવા ના દે તો એ સગાનું અપમાન કર્યું ના કહેવાય. ૯૦% માર્ક લાવવા માટે વિદ્યાર્થી movie જોવાનું બંધ કરે તો એને એક્ટર નું અપમાન કર્યું ના કહેવાય, જેટલી ઉંચાઈએ પહોંચવું હોય એટલા જ કડક નિયમ પાળવા પડે. આ એક આધ્યાત્મિક સંપ્રદાય છે. જો તમારે આદ્યાત્મિક ઉંચાઈએ પહોંચવું હોય તો આધ્યાત્મ ના નિયમો પાળવા પડે. કીડની નું ઓપરેશન રોડ પર ના થાય. આધ્યાત્મ નો માર્ગ કઈ ધાધર ગુમડા મટાડવા નો માર્ગ નથી. એ એક કઠીન માર્ગ છે . એક સાધના છે. આ કોઈ અપમાન કે તિરસ્કાર નથી પણ એક નિયમ છે. જુઓ આજે સમાજ માં, વાંચો છાપો, એટલે ખબર પડશે..સ્ત્રી પુરુષ ભેગા થાય એટલે કામવાસના પ્રદીપ્ત થયા વગર ના રહે. એમાં સ્ત્રી કે પુરુષ કોઈનો વાંક નથી પણ વાંક છે અંદર પડેલી વાસના નો. અને એ વાસના જેટલી પુરુષ માટે અધ્યાત્મ માં વિધ્ન કારક છે એટલી જ સ્ત્રી માટે પણ છે. ઘી અને અગ્નિ ભેગા થાય એટલે ઘી પીગળે જ. એ કુદરતી છે. કબીર જી એ પણ કહ્યું છે કે ‘ જહાં જલાઇ સુંદરી મત જાઓ વહાં કબીર, ઉડતી ભભૂત જો લગે તો સુના કરે શરીર. ‘ કબીર જી તો એમ કહે છે કે જ્યાં સ્ત્રી ના શરીર ને અગ્નિદાહ આપ્યો હોય ત્યાં સાધના કરતા પુરુષે ના જવું . એની ભભૂત તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરી શકે છે. જો હિંદુ શાસ્ત્ર નું જ્ઞાન હોય તો વિશ્વામિત્ર ઋષિ વિષે ખબર હશે જ. આજે દુનિયા માં એક પણ માણસ એવો બતાવો કે એણે વિશ્વામિત્ર જેવી સાધના કરી હોય. એમ છતાં એક મેનકાજી ને જોયીને એમને વિકાર થયો અને એક પુત્રી નો જન્મ થયો. પરાશર ઋષિ ની સાધના પણ અજોડ હતી છતાં એક માછીમાર સ્ત્રી ની નૌકામાં માત્ર નદી પાર કરી અને એમને વિકાર થયો અને ભગવાન વ્યાસજીનો જન્મ થયો. નારદજી પણ એક ઉત્તમ સાધક હતા. એક રાજા એ તેમની પુત્રી નો હાથ જોઇને તેમને સારો વર બતાવવા કહ્યું અને નારદજી ને પરણવાની ઈચ્છા થઇ આવી…..આવા અનેક ઉદાહરણો આપણા હિંદુ શાસ્ત્રમાં લખેલા છે. એટલે જ જો તમારે આધ્યાત્મિક ઉંચાઈ પ્રાપ્ત કરાવી હોય તો સ્ત્રી પુરુષ મર્યાદા રાખવી જ જોઈએ. છાપાઓમાં જે વાંચો છો એ પરથી એટલો તો ખ્યાલ આવે કે જે ગુરુ અને સાધુઓ ની સેવામાં સ્ત્રી હોય છે , જ્યાં સ્ત્રી પુરુષ મર્યાદા નો ભંગ થાય છે ત્યાં કામ નો કીડો સળવળે જ છે. અને આ સમાચાર તો માત્ર ૧૦% જ છે ૯૦% તો વાતો બહાર આવતી જ નથી. હવે તમને એમ થાય કે દરેક સ્ત્રી માં માં, બહેન જુએ તો વાંધો ના આવે. તો હવે તમને એ પણ વાત કરું કે ભાગવત માં એક પ્રસંગ છે. વ્યાસજી ભાગવત બોલતા હોય છે અને જૈમીની ઋષિ ભાગવત લખતા હોય છે. ત્યારે એક શ્લોક આવે છે કે પોતાની માં દીકરી સાથે પણ એકાંત માં ના બેસવું. જૈમીની ઋષિ કહે છે કે એવું થોડું હોય. માં દીકરી જોઇને થોડો વિકાર આવે. આથી વ્યાસજી કહે છે કે સારું. એ શ્લોક ની જગ્યા છોડી ને આગળ લખો. થોડાક દિવસો પછી જૈમીની ઋષિ આશ્રમ માં હોય છે ત્યારે ખુબ વરસાદ પડે છે અને અંધકાર છવાઈ જાય છે. એ વખતે તેમના સગ્ગા બહેન તેમાં ફસાયી જાય છે અને જૈમીની ઋષિ નો આશ્રમ નજીક હોવાથી પોતાનો સગ્ગો ભાઈ હોવાથી ત્યાં આશ્રય લે છે. જૈમીની ઋષિ તેમને એક રૂમ માં આસરો આપે છે અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી સુઈ જવાનું કહે છે. અંધકાર, એકાંત અને ભીનું શરીર જોયીને ઋષિને વિકાર થાય છે અને રાત્રે બહેન ના રૂમ નું બારણું ખખડાવે છે. બહેન ખોલતા નથી. આથી ઋષિ ઉપર નળિયામાંથી અંદર પ્રવેશે છે અને બહેન ને આલિંગન માં લે છે. ત્યારે ખબર પડે છે કે એ બહેન નહોતા પણ ભગવાન વ્યાસ તેમના બહેન નું રૂપ લઈને આવેલા . અને પછી વ્યાસજી તેમને પેલી ખાલી છોડેલી જગ્યામાં એ શ્લોક લખવાનો કહે છે. એટલે માત્ર માં દીકરી બોલવાથી વાસના ના પુર ઓછા નથી થતા. અને એટલે જ આ સ્ત્રી પુરુષ મર્યાદાની જરૂર છે. આમાં બહેનો નું કોઈ અપમાન નથી. આ નિયમ છે આ મર્યાદા છે.
    જો તમને અસમાનતા ખૂંચતી હોય તો એક વાત નો જવાબ આપો.
    તમે દાઢી મૂછો ઉગાડો છો…તો તમારી માં બહેન દીકરીઓને સમાનતા આપવા કેમ hair transplant કરાવીને દાઢી મૂછો ઉગાડતા નથી ?
    સ્ત્રીઓને સમાનતા આપવા એક પુત્રને સ્ત્રી જન્મ આપે અને એક પુત્રને તમે જન્મ આપો
    ૧૫ દિવસ બાળક ને તમે ધવદાવો અને ૧૫ દિવસ તમારી પત્ની ધવદાવશે…સ્ત્રી પુરુષ સમાનતા ….
    અને નટવરભાઈ, જો તમારે વાર્તા તત્વ માં સ્ત્રી પુરુષ અસમાનતાની જ વાત કરાવી હતી તો હિંદુ ધર્મના જ સંપ્રદાયનો આશરો શું કરવા લો છો. શું માત્ર હિંદુ ધર્મના આ સંપ્રદાય માં જ તમને આ અસમાનતા દેખાયી ? મુસ્લિમ બહેનો બુરખો પહેરે છે એ શું સ્ત્રી પુરુષ અસમાનતા નથી? તાકાત છે તમારા માં એ કથાબીજ ને તમારી વાર્તામાં લેવાની? તમારે તો વાર્તા જ લખવી છે ને…અરે..નટવરભાઈ હિંદુ થયીને હિંદુ ધર્મના સંપ્રદાય ની ખોદો છો ? આપના માં બાપ બંને હિંદુ જ હતા કે પછી ….
    અને વાચકો, …. જો આપના માં બાપ હિંદુ હોય તો હિંદુ ધર્મ ને જાણો….હિંદુ શાસ્ત્રો વાંચો…અને આ નટુભાઈ જેવા કહેવાતા હિંદુ વાર્તાકારોને સાચી વાત સમજાવો…..આ સ્ત્રી પુરુષ મર્યાદા કોઈ સ્વામીનારાયણ ભગવાને ઉપજાવી કાઢેલી વાત નથી …આપણા હિંદુ શાસ્ત્રમાં લખેલી વાત છે

    Like

    1. સત્યપ્રિય અને રાજુભાઈ

      તમારા પ્રતિભાવો વાચ્યા પણ એ હજુ સાચા હિંદુ ને ગળે ઉતારે તેમ નથી. જેમ તમે થોડાક પ્રસંગો લઇ ને સ્ત્રી પુરુષ ની મર્યાદા સમજાવો છો તો તમને એપણ કહેવું પડશે કે શિવજી નું બીજું સ્વરૂપ અર્ધ નારી સ્વરૂપ પણ છે અને એના થી વધારે નારી નું મહત્વ કોઈ સમજાવી શક્યું નથી. નારી ની અવગણના કરી ને પોતાને બ્રહ્મચારી ની વ્યાખ્યા આપવી એ તો માત્ર પોતાના આંતરિક ડર થી વધારે કંઈજ નથી. બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ને મેં ક્યારેય સ્ત્રી/દેવી વગર જોયા નથી. પરમ પુરષોત્તમ ઈશ્વર વિષ્ણુએ કહ્યું છે કે સ્ત્રી એ મારી ભક્તિ અને શક્તિ છે. મેં એ ઈશ્વર ને સ્ત્રી નો હમેશા અદર-સમ્માન કરતા જોયા છે. હા માનવી કદાચ પોતાના ડર ને છુપાવવા સ્ત્રી ને જોવી ઉચિત ના ગણે , એટલે કે માત્ર એમના ડર ને કારણે…પોતાની માતા ને પણ ના જુવે.

      આ સ્ત્રી પુરુષ મર્યાદા ની વાતો કૃષ્ણ અવતાર માં સ્પષ્ટ થઇ ગઈ છે. એના થી વધારે કઈ કહેવું નથી. કદાચ ગીતા , પદ્મ પુરણ વાંચશો તો કૃષ્ણ /વિષ્ણુ ના ચરિત્ર ને જાણી જશો.

      હિંદુ હોવું એટલે હિંદુ ધર્મ માં ખોટું થતું હોય તેના માટે ના બોલવું એ કોઈ સાચો હિંદુ ધર્મી નથી એટલે તમે જે પ્રમાણે ના વાક્યો નટુભાઈ માટે વાપરી રહ્યા છો એના થી તો સ્પષ્ટ એક પક્ષી સાંપ્રદાયિક ધર્મ ની ગંધ આવી રહી છે.

      મનમાં માયા રહી હોય ત્યારે જ સ્ત્રી થી દુર રહેવું પડે , નહિ તો સ્ત્રી માં માત્ર અત્મા જોનારા સંત પણ છે.

      વળી તમારા ધર્મ ના મહાન સંત ડો. સ્વામી એ હાલ માં જ અમેરિકા નિવાસી ભારતીય લોકો ને કહ્યું કે ” નવરાત્રી તો થતી હશે? આપણા ધર્મ વાળા એ તો નવરાત્રી કરાવી જ નહિ” શું અ ડોક્ટર ની ઉપાધી મેળવી હોય પણ જ્ઞાન માં પૂર્ણતા તો નથી જ લાગતી.

      માતાજી નો અનાદર કરનાર ને એટલું જ કહું છું કે કૃષ્ણ એ જ યુદ્ધ પહેલા અર્જુન ને દુર્ગા કવચ આશીર્વાદ રૂપે ધારણ કરાવ્યું હતું, કાત્યાની દેવી ની રાધાજી એ પૂજા કરી હતી અને રુકમણી જી ને માં ગૌરી ની.

      હજારો લોકો સ્વામીનારાયણ તત્વ ને કારણે સદાચાર થી જીવી રહ્યા છે એમ માત્ર મંદિરે આવતા હોવાથી કહેવાતું નથી.આ મંદિરો માં આવતા દાની ઓ ના dunkin માં કામ કરતી સ્ત્રી ઓ ઉપર શોષણ કરતા હોય છે અને પછી બીજા હાથે દાન કરનારા હોવાથી , મંદિરો માં એવા દાનવીરો ની સારી એવી પૂજા થાય છે.

      અમેરિકા દર રવિવારે જમણવાર કરી ને જલસો કરવો, વળી દાન આપ્યું હોય તેને માટે ખાસ જમણવાર હોય , અ બધી વાતો ખરેખર મંદિર ને છાજે એવી નથી. મંદિર માં ખરેખર ગરીબો ને માટે ભોજન હોય છે પણ અહીં તો વાહ! દર રવિવારે ખાસ્સો એવો જલસો હોય છે.

      તમે લોકો એ શાસ્ત્ર ને અનુસર્યા પણ અધૂરું અનુસરવું એના કરતા ના અનુસરવું એ જ વધારે સારું છે. તમારા ધર્મ ના સંતો એમ કહે છે કે વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ એ દેવો છે અને સ્વામીનારાયણ એ ભગવાન છે. જેટલા અવતારો હતા તે સ્વામીનારાયણ ના હતા અને એ પોતે જે સ્વરૂપે અક્ષરધામ માં રહે છે એ સ્વરૂપે જ ધરતી ઉપર આવ્યા છે. આ વાત તો શાસ્ત્રોયુક્ત જરા પણ લગતી નથી. શાસ્ત્રો વાંચ્યા હશે તો એ તો ખબર જ હશે ને કે વિષ્ણુ એ પોતે જ આ બધા અવતારો લીધા છે. જે પ્રમાણે ના ચિત્રો દોરી ને લક્ષ્મી વાડી માં જે અવતારો ની સમાજ આપી છે એ શાસ્ત્રો યુક્ત તો નથી જ . પહેલા જરા તમે પોતે પણ જોઈ આવજો. એ ઉપર થી નવી પેઢી ને કયા માર્ગે દોરવા માં આવે છે એ ખબર પડશે. “અવતારી ના અવતારી જેવા વાક્ય પ્રયોગો કરી ને શાસ્ત્રો ને ખોટા સાબિત કરવા નો એક બીજો જ પ્રયાસ છે.

      વળી મંદિર માં સ્ત્રી ઓ વધારે આવે છે એનો અર્થ એ નથી કે એ આ ધર્મ પ્રત્યે પ્રેમ છે. ઘણા એટલે આવે છે કે એમના લગ્ન અ ધર્મ ની વ્યક્તિ સાથે થયા છે અને બીજો કોઈ છૂટકો નથી. મેં મંદિરે આવતી સ્ત્રી ઓ ના મોઢે સાંભર્યું છે કે આવવા થી ઘરના લોકો તો શાંત રહે … આ શું સાબિત કરે છે એ તમે જાતે જ વિચારો………………………………

      માતાપિતા જન્મ દાતા છે એના કર્મ ના નહિ, નાની ઉમરે સન્યાસ જ અકુદરતી છે તો તમે એ માં- બાપ ના વખાણ જ નકરી શકો. હું તો એ માં-બાપ ને દોષ આપું છું કે તમને તેના કર્મ ને નક્કી કરવા નો કે એને એક ધર્મી બનાવવા નો કોઈ હક જ નથી, બાળક ને સંસ્કાર સંપ્રદાય ના આપવા ની જરૂર નથી એને માનવતા ના સંસ્કાર આપવા ની જરૂર છે.
      વળી તમારા ગાડી ચલાવવા કે હોસ્પિટલ ના ઉદાહરણો ને અ સ્ત્રી ની સમાનતા સાથે કોઈ મેલ ખાતો નથી. કદાચ આ ઉદાહરણો જ ખોટા છે.
      વિશ્વામિત્ર અને વ્યાસ ની તમે વાત કરો છો તો એટલું જ કહું કે એમની તોલે તો તમારા સંપ્રદાય નો એક પણ સાધુ ના આવી શકે. તમારા પ્રમાણે એ બંને નું બ્રહ્મચર્ય નહોતું તાકી શક્યું તો હવે તમે જ વિચારો, અ કલિયુગ ના સશું સંતો માં તો એટલી પણ સિદ્ધી નથી તો એમનું બ્રહ્મચર્ય તાક્યું જ હોય એની ખાતરી જ શું? બ્રહ્મચર્ય તો વિચારો માત્ર થી પણ તૂટી શકે છે ને?????????????????? તો પછી સ્ત્રી ને નહિ જુવ થી કોને કહ્યું કે બ્રહ્મચર્ય અકબંધ રહ્યું છે?

      સત્ય સ્વીકારતા શીખો, જ્યાં ખોટું થાય છે ત્યાં ખોટું છે એમ કહેતા શીખો.

      શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા વચ્ચે પાતળી દીવાલ હોય છે જે તમે સમજી લો એ પણ જરૂરી જ છે. ધર્મ માં લોક જાગૃતિ જરૂરી છે પણ સાચા ધર્મ ની , માનવતા થો મોટો કોઈ ધર્મ નથી તો પછી તમે લોકો આંધળા ધર્મ ના ફેલાવા માટે નીકળ્યા છો એ જોઇને જ નવાઈ લાગે છે.

      સ્વામીનારાયણ ધર્મ ની વ્યાખ્યા એ રીતે કરીશ કે એ સાંપ્રદાયિક ધર્મ છે પણ સાર્વજનિક નહિ. ધર્મ ના નામે ભવાડા ના હોય અને ધર્મ ના નામે જલસા ના હોય. ઈશ્વર દરેક નો એક છે એના નામે શાસ્ત્રો ની છેતરપીંડી ના હોય.

      ગીતા માં કૃષ્ણ એ કહ્યું છે કે – મને પામવા ના માર્ગો ભલે અલગ અલગ છે પણ એ દરેક માં હું જ છું . આ બધા માં માત્ર હું કૃષ્ણ/વિષ્ણુ સર્વેશ્વર છે . આ વાત નહિ સમજાય ત્યાં સુધી જડ ધર્મ ના લોકો સત્ય નહિ સમજી શકે. હવે કલ્કી અવતાર ની જ રાહ જોવું છું , જાણું છું કે એ અવતાર ને ૪ લાખ પચ્ચીસ હાજર વર્ષ જેટલો સમય બાકી છે , પણ આ અવતાર આવાં ધર્મો નો વિનાશ કરશે. કલિયુગ માં માત્ર ભક્તિ થી જ ઉદ્ધાર છે પણ એ પ્રેમ ભક્તિ હોય તો , પણ પૈસા ના પુજારી ને રાધા-કૃષ્ણ ની પ્રેમ ભક્તિ કયારેય નહિ સમજાય.

      Like

      1. માનનીય બીન્દીયાબેન,
        જય સ્વામિનારાયણ….તમારા વિચારો વાંચીને દુખ થયું, અને લાગ્યું કે તમે જુન ૧૧ ,૨૦૧૦ નો મારો જવાબ વાંચ્યો નથી….કદાચ તમારું વલણ હવે જડતા તરફ જઈ રહ્યું છે અને કદાચ હવે સંવાદ ને બદલે વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે,જે દુખ દાયક છે, આ મારી કે સત્યવ્રત ભાઈની અશક્તિ કે અસમર્થતા છે કે અમે અમારો પક્ષ યોગ્ય રીતે મૂકી શકતા નથી…અને તમારી કે અન્ય ઘણા ની શંકાઓ નું સમાધાન કરી શકતા નથી….

        તમે તમારા વિચારો જાહેર કરવા સ્વતંત્ર છો, અને એમાં મને કે અન્ય કોઈને કશો વાંધો ન હોઈ શકે …તમે સ્વામિનારાયણ સંપ્રદાય ને કે અમારા સંતો, સંપ્રદાયમાં સ્ત્રીનું મહત્વ, શાસ્ત્રો ને દંભી માનતા હો તો ભલે માનો…તમારા વિચારો તમને મુબારક….બસ હું તો એટલું જ માંગુ છું કે ” શ્રીહરિ તમને સમજણ,સદબુદ્ધિ આપે…..જો આર.કે.લક્ષમણ જેવા એકદમ નાસ્તિક અને ક્રિટીક માણસ,માત્ર એક વારના અક્ષરધામના દર્શન અને એક વાર ના પૂ.પ્રમુખ સ્વામીના સંસર્ગ થી આસ્તિક થઇ શકતા હોય તો….તમે પણ ક્યારેક ને ક્યારેક પોતાની સોચ બદલશો….અને એ ઠાકોરજી જ કરાવશે…સમય સમય નું કામ કરશે…ત્યાં સુધી, તમને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ…..અને અમારા થી અજાણતામાં કોઈ ભૂલ થઇ હોય તો ક્ષમા યાચું છું….આ બધું તમને નીચું દેખાડવા માટે નથી……સંપર્કમાં રહેશો…
        રાજ મિસ્ત્રી,rajmistry2.wordpress.com; અમદાવાદ…

        Like

        1. રાજુભાઈ
          મારા વિચારો સાંભળી ને જો કોઈ સાંપ્રદાયિક એક ધર્મી વ્યક્તિ ને દુ:ખ થયું હોય તો એ દુ:ખ ની કોઈ ગણના નથી. જડતા તરફ હું નથી જઈ રહી પણ જડતા તરફ તમારા જેવા અસંખ્ય એક ધર્મી લોકો જઈ રહ્યા છે. તમે સત્યપ્રિય ભાઈ એ લખેલા શબ્દો ને જોઈ ને કહેજો કે કોણ જડતા તરફ જઈ રહ્યું છે. વળી , મને ઈશ્વર બુદ્ધિ આપે એવી પ્રાર્થના માટે તમારો ઘણો જ અભાર. મારે મારા વિચારો બદલવાની જરૂર ત્યારે પડે જયારે મને ઈશ્વર માં શ્રદ્ધા ના હોય. મારા વિચારો ઈશ્વર પણ ત્યારે જ બદલશે જયારે એમાં ખોટ હોય. વળી તમારા લખેલા વાક્યો ની મને એટલી અસર નથી થતી કે મને નીચું જોયા ની લાગણી થાય કારણ કે તમે જેને વિવાદ ઘણો છો એ મારા માટે લોક જાગૃતિ માટે ઉપાડેલું બીડું છે. વળી મેં માત્ર આ લેખ દ્વારા તમારા ધર્મ ને જ નથી કીધું પણ એવા અસંખ્ય સંપ્રદાય આવી જાય છે જેને એક ઈશ્વર માંથી કેટલાયે પંથ બનાવી ને નવી પેઢી ને ગેરમાર્ગે દોરે છે.
          વળી એટલું તો કહું કે તમે લોકો ને નાસ્તિક સમજવા ની ભૂલ એટલે કરો છો કારણકે એ લોકો તમારા ધર્મ ને માન્યતા અપાતા નથી. પરંતુ ખરી રીતે તો એ અસતિક જ છે. કોઈ પણ ધર્મ ને ના માનતો પણ માત્ર માનવતા વાદી વિચારો વાળો વ્યક્તિ પણ મારી દ્રષ્ટિ એ આસ્તિક છે. તમે અહીં, નાસ્તિક કેવી રીતે આસ્તિક થયો કે પછી કેવી રીતે તમારા ધર્મ ને માન્યતા આપવા લાગ્યો એ સમજાવવાનો પ્રયત્ન કરો છો? તમે અર. કે. લક્ષ્મણ ના ઉદાહરણ આપો છો તો માત્ર એમ જ કહીશ કે એ નાસ્તિક છે જો એ અક્ષરધામ ના જઈ ને બીજા કોઈ મંદિરે ગયો હોત તો પણ આસ્તિક થઇ શક્યો હોત, હું એના આસ્તિક-નાસ્તિક ની વ્યાખ્યા એટલે નથી કરતી કારણકે માત્ર ધર્મ ને માન્યતા આપવાથી માનવી આસ્તિક નથી થતો. આસ્તિક હોવું એટલે અસ્થા હોવી પછી એ અસ્થા એ વ્યક્તિ ના ર્હદય માં ઈશ્વર પ્રત્યે હોય જ છે પણ એ વ્યક્તિ એને ઓળખી નથી શકતો. ગમે તેવો માનવી ઈશ્વર ના અસ્તિત્વ ને નકારી શકતો નથી. જયારે કોઈ એમ કહે કે ” મને વિશ્વાસ છે કે ઈશ્વર નથી એની એ અસ્થા માં પણ ઈશ્વર જ હોય છે” એટલે તમે આસ્તિક ને નાસ્તિક ની વાત કરાવી અયોગ્ય છે.
          મારા વિચારો કૃષ્ણ ને અધીન છે, મારા વિચારો બદલાશે કે નહિ એ તો સમય જ બતાવશે. જીવન માં મારો જગતગુરુ કે ભગવાન બંનેય કૃષ્ણ જ છે એટલે મારા વિચારો નો ખ્યાલ પણ એ જ રાખે છે. હું તમારા વિચારો બદલાય એવી પ્રાર્થના નથી કરતી કારણ કે જગતગુરુ કૃષ્ણ બધું જ જાણે જ છે.
          અંતે તો એટલું જ કહીશ કે ખોટા એક પક્ષીય ધર્મ નો અંચળો પહેરી રાખી ને પોતાના ધર્મ ને સબળો બતાવાવની કોશિશ ના કરો. સાર્વજનિક બનો અને માનવતા ના ધર્મ ને પહેલા ઓળખો. શાસ્ત્રો ને જેવા છે એવા રજુ કરો. એને તમારી ભાષા માં જુદો જ અર્થ કાઢી ને ના સમજાવશો .
          બિંદીયા

          Like

        2. માનનીય બિંદિયા બહેન,

          ચાલો મને તો એ વાત નો આનંદ છે કે તમે શ્રી કૃષ્ણ, ઘનશ્યામ કે શ્રીહરિ…(હજારો નામ..હજારો સ્વરૂપ ..પણ તત્વ એક જ…) ને પોતાના ગુરુ અને પોતાના ભગવાન માનો છો….તો તમે જીતેલા જ છો….અને અમે પણ…..કદાચ આપણો વિચાર..આપણા ત્રાજવા જુદા હોઈ શકે…પણ એના મહેલમાં…અક્ષરધામ મા બધા હિસાબ સ્પષ્ટ હોય છે…”તમારા” અને “અમારા” વચ્ચે નો વિવાદ પેલી “વગર કાચ” ની બારી બંધ કરવા ના વિવાદ જેવો છે….કૃષ્ણ બધાનો છે….સાંગોપાંગ…સંપૂર્ણ..સર્વોત્તમ છે…એમાં વિવાદ ને કોઈ સ્થાન નથી….રહી અમારા સંપ્રદાય ની વાત…એ આજ કહી રહ્યો છે….પણ કદાચ તમને ભાષા અલગ લાગી રહી છે….ચાલો છોડો આ બધું…!!!!!.જન્માષ્ટમી આવે છે…અને અમારા શાહીબાગ મંદિરે જન્માષ્ટમી ની મોટી ઉજવણી છે….તમને સહર્ષ આમંત્રણ છે….પૂ.બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં….
          “આવું રસિયા રાખું મારે ઉર..પ્યારા પ્રાણજીવન અલબેલડા,
          નહિ મેલું નટવર દુર,મારા શ્યામ સુંદરવર છેલડા…..
          જોઈ રસિક સુંદર વર રૂપ ને,મારા નેના તે શીતલ થાય..
          હું તો ઘેલી ફરું ઘર આંગણે,મારે હૈડે તે હરખ ન માય….”

          બસ ,તમારી સાથે વાત કરી ને આનંદ થયો….હરિ ,વિવાદની વસ્તુ નથી…હરખની વસ્તુ છે….અને કદાચ આ એક માત્ર વાત પર તમે મારી સાથે સહમત હશો જ…..

          જન્માષ્ટમી ની શુભકામનાઓ….તમને સહ-પરિવાર …

          જય શ્રી કૃષ્ણ,
          જય સ્વામિનારાયણ…

          Like

        3. રાજુભાઈ

          જન્માષ્ટમી ની તમને પણ શુભકામના ઓ , ઈચ્છા રાખું કે આ ઉત્સવ તમારા મંદિર માં એ રીતે ઉજવાય કે કૃષ્ણ જન્મ માટે નો છે નહિ કે સ્વમીનારણ માટે નો. , જે તહેવારો પર જેનો હક હોય તેને મહત્વ આપી ને ઉજવશો તો શાસ્ત્રો ની મર્યાદા જરૂર રહેશે,

          ” હરી વિવાદ ની વસ્તુ નથી હરખ ની છે” તો હું તમને એજ કહું છું,

          ” ધર્મ ની હાની થાય ત્યારે વિવાદ જરૂર થાય છે
          અને ધર્મ ની હાની ને આંખો બંધ કરી ને જોવું એ પાપ છે
          કલિયુગ માં ધર્મ ની હાની ધર્મ ના રક્ષકો દ્વારા જ થાય છે એ જ વાત નું અંતે દુ:ખ છે
          કર્મ કાંડ થી તમે ધર્મ સમજાવ્યો અને મારો ઈશ અભણ ભરવાડણ ને મળ્યો
          સોના ચાંદી ના ત્રાજવે તમે તોલ્યો પણ એ તુલસી પત્ર એ તોલાયો
          સહજ ઈશ ની ભક્તિ હોય છે , ને આજે એ ઈશ પત્થરો ના મહેલો માં બંધાયો
          સંસ્કૃતિ ના ઉદાહરણ એટલે ઉભા થયા છે કે પોતાની ધજા વધારે ઉજળી દેખાય
          હજારો સ્વરૂપ અને એક તત્વ ને એમ કહું છું કે
          માનવ આજે ઈશ્વર બની ગયો અને ઈશ્વર એનો ખેલ જોઈ રહ્યો”- બિંદીયા

          ગુજરાત ના પ્રથમ કવિ એવા નરસિંહ મહેતા ની આ પંક્તિ ઓ તમને જરૂર થી ગમશે

          નરસિંહ મહેતા
          “ નીરખને ગગનમાં કોણ ધૂમી રહયો,
          તેજ હું તેજ હું શબ્દ બોલે,
          શ્યામનાં ચરણમાં ઈચ્છું છું મરણ રે,
          અહીયાં કોઈ નથી કૃષ્ણ તોલે
          હે ! નીરખ ને ગગન માં કોણ ઘૂમી રહ્યો
          તેજ હું તેજ હું શબ્દ બોલે,

          નરસિંહ મહેતા

          ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો રે . . .
          ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
          હે મનાવી લેજો રે..
          હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
          માને તો મનાવી લેજો રે..

          મથુરાના રાજા થ્યા છો,
          ગોવાળોને ભૂલી ગ્યા છો,
          માનીતી ને ભૂલી ગ્યા છો રે..
          હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

          એકવાર ગોકૂળ આવો,
          માતાજી ને મ્હોંઢે થાવો,
          ગાયો ને હંભારી જાઓ રે..
          હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

          વા’લાની મરજીમાં રહેશું,
          જે કહેશે તે લાવી દેશું,
          કુબજા ને પટરાણી કેશું રે..
          હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

          તમે છો ભક્તોના તારણ,
          એવી અમને હૈયા ધારણ,
          ગુણ ગાયે ભગો ચારણ,
          હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

          નરસિંહ મેહતા – અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
          અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
          જુજવે રૂપ અનંત ભાસે;
          દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
          શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે,
          અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

          પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
          વ્રક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
          વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
          શિવ થકી જીવ થયો એ જ આશે,
          અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

          વેદ તો એમ વદે શ્રુતિ-સ્મ્રતિ સાખ દે,
          કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
          ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
          અંતે તો હેમનું હેમ હોયે,
          અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …

          વ્રક્ષમાં બીજ તું, બીજમાં વ્રક્ષ્ર તું,
          જોઉં પટંતરો એ જ પાસે;
          ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
          પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે,
          અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

          Like

    2. @ Satyapriy.

      I read the whole article written by Arvindbhai and the comment written by you and others, I am sorry to say that I was very disappointed with your comments. First of all let me tell you that whatever examples you have given are totall irrelevant. Why do you wantto talk about the driving rules,these examples doesn’t match at all with the topic discussed above. The rules that the women have to move away when the sants arrive is not made by some government and not even by god. so whe should women move away on the arrival of all sadhu-sant. No on told or force them to be sadhu or be a bhramchari, they have taken this decision on their own. so when they have decided and taken the oath they should follow it and control their feelings or whatever.As per your example, even if God like to take his exam he has to pass the exam not us. God is taking his exam to check his firmness and believe me in today’s world none of these sadhus are going to passs it. One more thing when they become sadhu they have to sacrifice everything and live a simple life. Can you tell me why these swaminarayan sadhu sants live lavishly travelling in imported airconditioned cars????Haven’t you seen Jain sadhvis travelling with bear feet, sleeping on the floor, not using even light of fans or like even 0.000001 percent of the facilities what we normal people use. Swaminarayan sadhu instead of sacrificing all these they live a life like a king. And what the hell do you meant by telling to transplant hair and have women grow beards and moustaches??? We are not asking to make women look alike men, we are talking about their status, their importance and respect that women should get. So basically you are not an intellignet person to talk with as you dont even understand what the writer want eveyone to think on and take steps to improve our community. And why do you wan to talk about Muslims and the women in their community. By telling this, you cannot prove that the write or any other people who have appeciated this article are coward and you are the most brave one. Ahin koi hindu dharam ni khodtu nathi, vat apdi samaj, andhshraddha ne jadhti remove karvani che. Tamara jeva loko blog ma to game tem lakhi kade che ne boli nakhe che, but it is a fact ke ava loko savthi vadhare kayar hoy che. koipan jatni samaj vagar khali loko na tora ne ke pachi powerful people na supporter ke puchda bani fare che and bija e karela sara kaam ne potana samji khush thay che.
      And in the end, forget about giving birht to the child, try atleast to help your wife to change your kids’ diaper, you stupid, foolish,insensible coward!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

      Like

    3. આ સમ્પ્રધાય ની વાત શું કરવાની આમાં કેટલા ફાટા છે અને અંદર અંદર સંતો (કાથાકાથીત ) લડે છે તે બીજાનું સુ ભલું કરવાના હતા – મંદિર નહિ દુકાન -દુકાન ચલાવે છે – ધર્મ ના નામે ધંધા કરે છે જોબ ના મળે એટલે સંત (કાથાકાથીત) – ઓરેન્જ કપડા ઓઢી – લોકો ના પેસા થી લીલાલ્લેહાર કરે છે. અને અમેરિકા માં આવા સંતો (કાથાકાથીત) લેઈ આવે છે અને આ સંસ્થા આ સંતો (કથાકથી) પાસેથી લાખો રૂપિયા લે છે અને પછી અમેરિકા આવી આ સંતો (કાથાકાથીત) મંદિર(દુકાન ) ની બહાર રહેવા લાગે છે ઈલીગલ અને આખું મંદિર(દુકાન ) ઈલીગલો થી ભરેલું છે આવી રીતે આ સંસ્થા/સમ્પ્રધાય પેસા બનાવે છે .

      PRAMUKH SWAM.. IS NOT GOOD GURU DONOT TRUST HIM BECAUSE IF HE IS GOOD GURU THEN HE WILL TELL ALL HIS CHELA TO PRAY ONLY LORD KRISHNA LIKE HIM.
      .
      AND CHELA HAS TO FOLLOW WHAT GURU IS DOING NOT GURU IS SAYING.
      .
      OTHERWISE YOU WILL GO IN HELL AND YOUR GURU IS HEVEN BECAUSE HE IS PRAYING ALL TIME KEEPING LORD KRISHNA STATUE WITH HIM ALL TIME.

      Like

        1. WE ARE MORE MORE THEN GOOD THEN YOUR SADHU WE ARE IN SANSAR .
          SEE THAT IS WHY I AM SAYING YOUR SAMPRDHY…IS VERY VERY UNEDUCATED (DHARMA) .
          FIRST OF ALL LIVE IN SANASAR AND BECAME SAINT LIKE KRISHNA.
          જળ મેં કમલવત .
          રસોડામાં રહો અને ઉપવાસ કરો તો સાચા સાધુ

          Like

  100. રાજુ ભાઈ,,,,,
    જેમ તમને મારા વિચારો વાંચી ને નવાઈ નથી લગતી એમ મને પણ તમારા વિચારો વાંચી ને જરાય નવાઈ નથી લગતી. કારણ કે તમે તો એ જ માત્ર repeat કરી રહ્યા છો. તમે પણ એ લાખો લોકો પૈકીના એક છો જે “સમ્પ્રદ્યિક ધર્મ ના ફેલાવા માટે નીકળ્યા છો.
    પહેલા તો અભાર તમારા જેવા જ્ઞાની માણસો ના માં બીજા ને અધુરા કહેવાની શક્તિ છે. પણ તમારું જ્ઞાન માત્ર તમારા ધર્મ ના પુસ્તકો સુધી જ સીમિત છે. સ્વામીનારાયણ ધર્મ નું જ્ઞાન કેટલું ઊંડું છે એ નો ક્યાસ ઘણા મોટા કથાકારો ના પ્રવચન માં અપ્રત્યક્ષ પણે પણ જણાઈ આવે છે. મારા માટે શાસ્ત્રો ના અભ્યાસી સંત કરતા એક શિક્ષક વધારે જ્ઞાની છે. આ ધર્મ ઘણી એવી દલીલો છે જે હું કહેવાને સમર્થ છું. શાસ્ત્રો વાંચ્યા હશે તો એ તો ખબર જ હશે ને કે ક્યાય સ્વામીનારાયણ ને અવતાર નો ઉલ્લેખ જ નથી. અને સ્વામીનારાયણ એટલે ” જેનો સ્વામી નારાયણ છે એ!!!!” માટે જે પૂર્ણ પુરશોતમ નથી એને પરમ પુરષોત્તમ માની શકાય નહિ. સંત ને ભગવાન નો દરરજો આપી શકાય નહિ. નરસિંહ મેહતા અને મીરાં બાઈ ભક્ત જ રહ્યા છે ભગવાન બન્યા નથી એમ સ્વમીનારણ એ કૃષ્ણ ના શ્રેષ્ઠ ભક્ત હતા જ ભગવાન નહિ. સંત તરીકે એમનો આવકાર છે પણ ભગવાન તરીકે મહત્વ પામી શકે એમ નથી. અક્ષર ની વ્યાખ્યા તમે સહજાનંદ સાથે સરખાવી એનો મતલબ એ નથી કે એ એની ખરેખરી વ્યાખ્યા છે. અને મંદિર ની વ્યાખ્યા આ કલિયુગ માં શોભતી નથી. એ પણ સ્વામીનારાયણ સાંપ્રદાય ના મોઢે. આપણા શાસ્ત્રો માં બે સ્થૂળ મંદિર ના વર્ણન છે એક ઘર મંદિર અને એક શેરી મંદિર, અત્યારે જે મંદિર બની રહ્યા છે તે શેરી મંદિર રહ્યા નથી કે નથી સંસ્કૃતિ ની ધરોહર રૂપ. માત્ર ધર્મ ના ફેલાવા ને લીધે એ ધર્મ સબળો છે એમ માની શકાય નહિ. ચાલો મારું જ્ઞાન તો અધૂરું હશે માન્યું…. પણ શું તમે એમ માનો છો કે સંતો માં પૂર્ણ જ્ઞાન છે?? નવી પેઢી ને ગુમરાહ કરવાની કદાચ એક સબળ કોશિશ હોઈ શકે. જયારે તમારા મંદિર ની સભાઓ માં એમ કહેવાય છે કે ” જોયું કૃષ્ણ અને રામ ને ધરતી પર આવી ને શાસ્ત્ર ઉઠાવવા પડેલા અને સ્વામીનારાયણ એ શાસ્ત્ર વગર કામ કર્યું હતું!!!” ” મહાભારત માં શું છે? માત્ર લડાઈ અને ઝગડા ,,,, વાંચવી હોય તો વચનામૃત વાંચો……… સ્વમીનારણ મંદિર માં જાવ તો સરસ્વતી ના બોલી શકો………….. ક્ન્ધી ક્યારે પહેરશો……. આપણે દાન કરીશું તો આપણે ને બમણું મળશે……. દર રવિવારે સભા માં તો આવવું જ . ….. મંદિર એજ ઘર છે!!!( ખરેખર “ઘર એક મંદિર” વાક્ય હતું) ….આ બધા વાક્યો પૂર્ણ જ્ઞાન ની ઉપજ તો ના જ હોઈ શકે
    આ ધર્મ ના ભજનો કે પ્રભાતિયા માં પણ કોપી કરાયા ની વાત છે….. મંદિર માં નવરાત્રી ના ગરબા તો ગવાય છે પણ ત્યાં માતાજી નો ફોટો નથી હોતો વળી ગરબા એ રીતે થાય છે જાણે આ ઉત્સવ સ્વામીનારાયણ માટે થતો હોય…..માતાજી ના ગરબા ની કોપી કરીને બધાજ સ્વામીનારાયણ ના ગરબા ની જેમ ફેરવ્યા છે. … ભાઈ શ્રી તમારા વિચારો તમને મુબારક .. પણ સનાતન ધર્મ માટે નવી પેઢી ને જાગૃત કરાવી જ રહી. અને આ કાર્ય અરવિંદ ભાઈ એ સરસ કર્યું છે. હું અરવિંદભાઈ ની હિંમત ને બિરદાવું છું. અને એમના વિચારો ને એક જાગૃત પેઢી તરીકે આવકાર આપું છું.
    ટૂંક માં એટલું જ કહેવાનું કે સાંપ્રદાયિક ધર્મ પાળનારા માં જડત્વ વધારે જોવા મળે છે જે અમે તમારા માં જોઈ રહ્યા છીએ. અરવિંદ ભાઈ અ પ્રમાણે ના લોક જાગૃતિ ના લેખ લખ્યા જ કરજો…..
    જય શ્રી કૃષ્ણ

    Like

    1. માનનીય બીન્દીયાબેન….
      આભાર..તમારા પ્રતિભાવ માટે….ક્યાંક મને લાગે છે કે આપણી ચર્ચા કદાચ જડતા તરફ જઈ રહી છે. તમારા પૂર્વ ગ્રહો , કે ગ્રંથીઓ ,સ્વામિનારાયણ સંપ્રદાયની ઝીણી ઝીણી વાતોમાં ખામીઓ જોવાનું દર્શાવી રહ્યા છે.નવાઈની વાત છે કે હજારો -લખો લોકો સ્વામિનારાયણ તત્વ ને કારણે ,નિયમ-ધર્મના કારણે…વિકટ પરિસ્થિતિઓ માં પણ સદાચાર થી જીવી રહ્યા છે ,એ તમને દેખાતું નથી……!!!! મારો એકડો તમારા થી મોટો…કે મારા ભગવાન તમારા થી મોટા….આવો કંઇક સાર એમાં થી આવી રહ્યો છે…??? શું આવું કંઇક છે??? તમને કદાચ અત્યાર સુધી સ્વામિનારાયણ સંપ્રદાય વિષે જે અનુભવ થયા છે એ કદાચ આ માટે જવાબદાર હોય….હું થોડીક વાતો સ્પષ્ટ કરવા માંગુ છું, અને આશા છે કે જે માર્ગ પર તમે વિચારી રહ્યા છો…એ ખોટો છે એ તમને સમજાય..અને જો તમને ન સમજાય તો એ મારી અશક્તિ હશે પણ સ્વામિનારાયણીય સત્ય કે તત્વજ્ઞાન ની નહિ…..
      ૧. પહેલા તો સ્વામિનારાયણ સંપ્રદાય એ એક શુધ્ધ વૈષ્ણવ સંપ્રદાય છે , કોઈ ધર્મ કે વાડો નથી…સ્વયમ પૂ. સહજાનંદ સ્વામી એ વચનામૃત અને શિક્ષાપત્રી માં કહ્યું છે એમ સંપ્રદાય ના સિદ્ધાંતો અને વાતો કે નિયમો, એ સમગ્ર શાસ્ત્રો નો,વૈદિક સિદ્ધાંતો નો નિચોડ છે….એ કોઈ “કોપી” નથી…જો સાર એ કોપી કહેવાતી હોત તો…લગભગ અત્યારના બધા જ ધર્મો કે સંપ્રદાયો “કોપી-કેટ” જ કહેવાત…..
      ૨. સંપ્રદાય માને છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ કે નરનારાયણ કે લક્ષ્મીનારાયણ દેવ જ એક સર્વાવતારી છે ..એ સંપ્રદાય ની સોચ છે …જેમ વૈષ્ણવો શ્રી કૃષ્ણ ને કે શૈવ પંથી શ્રી મહાદેવ ને મને છે… એમ…!! એમાં ખોટું શું છે? દરેક ની પોતાની શ્રદ્ધા છે…વિશ્વાસ છે…સત્ય બદલાવાનું નથી…એક પરમાત્મા જ સર્વ હર્તા-કર્તા છે….
      ૩. હું સહમત છું કે સ્વયમ સ્વામિનારાયણ ભગવાને જ વચનામૃત અને શિક્ષાપત્રીના શબ્દે-શબ્દ માં કૃષ્ણભક્તિ સિવાય કોઈ જ વાત નથી કરી, પણ એ જ રીતે સત્ય એ છે કે , સહજાનંદ સ્વામીની લીલાઓ કે ચરિત્રો વર્ણવે છે કે એ સ્વયમ એક કૃષ્ણ-તત્વ હતા….કૃષ્ણ-તત્વ હમેંશા સંપૂર્ણ જ હોય છે …એ હમેંશા સર્વાવતારી જ હોય છે….માનવું ન માનવું એ આપણા પર છે….આખરે એ શ્રદ્ધા નો વિષય છે….
      ૪. તમે રામમાં માનો..કૃષ્ણ માં માનો….મહાદેવમાં માનો….પણ ઉપાસના કે એકાગ્રતા માટે એક જ અવતારમાં માનવું એ હમેંશા સ્વીકાર્ય રહ્યું છે…પૂજા બધાની કરો પણ ઉપાસના એક ની જ…એમાં ખોટું શું છે??? હું થોડીવાર રામની માળા ફેરવું અને થોડીવાર કૃષ્ણ ના નામ ની…તો હું પહોંચીશ ક્યાં….એટલા માટે મારા માટે જેમ સ્વામિનારાયણ જ એક પતિ એમ તમારા માટે શ્રી કૃષ્ણ ભગવાન હોઈ શકે છે…..આમાં જડતા ન ચાલે…સમજણ ચાલે….
      ૫. નવરાત્રી માં આજકાલ સ્ત્રી-પુરુષ નો ભેદ રહ્યો નથી અને પરિણામે શારીરિક દુષણો વધ્યા છે ..માતાજી ની ઉપાસના ઘટી છે…તંત્ર-મંત્ર કે મેલી વિદ્યા ઓ વધી છે….તો સ્વામિનારાયણ સંપ્રદાય એમાં ભાઈ- બાઈ નો ભેદ કરી , સ્વામિનારાયણ કે શ્રીહરિ ના નામના ગરબા ગવડાવે તો ખોટું કહેવાય????? માતાજી નો ફોટો મુકો તો જ નવરાત્રી કહેવાય???? અને તમને કોણે કહ્યું કે સરસ્વતી દેવી નો અમે તિરસ્કાર કરી એ છીએ….???? કદી તમે સ્વામિનારાયણ સંપ્રદાય નું ચોપડા પૂજન કે દિવાળી વખતે નું પૂજન જોયું છે???? માત્ર એક ખરાબ અનુભવ ણે લીધે તમે એક ગ્રંથી બાંધી બેસી ગયા છો….એ તમારી ભૂલ છે,,,,
      ૬. મંદિરો નું મહત્વ કદાચ તમે નહિ જાણતા હોય…મંદિર નાનું હોય કે મોટું પણ એ મનુષ્ય ણે શાંતિ પમાડતું હોવું જોઈએ…સ્વામિનારાયણ મંદિર વિશાળ અને વૈભવી જ હોય છે એવું નથી….અમારા મંદિરો સામાન્ય હરિમંદિરો કે શિખરબદ્ધ મંદિરો હોય છે. અને લોકો ની શ્રધ્ધા એમાં હમેંશા હોય જ છે. અમારા મંદિરો કોતરણી ની દ્રષ્ટિ એ વૈભવી હોય છે કારણ કે દર્શન કરનાર મંદિર, ભારતીય સંસ્કૃતિ,કળા, પરમ તત્વ ની હાજરી ણે અનુભવે…આ મંદિરો સ્વયમ લોકો એ પોતાના એક એક રૂપિયાને ભેગો કરી, ફાળો કરી બનાવ્યા છે…..લંડન ના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા અંગ્રેજ કે અન્ય ધર્મ ના લોકો આવે છે અને સદાચાર ના પાઠ, આપણી સંસ્કૃતિ શીખી ને જાય છે…વિદેશમાં રહેતા આપણા લોકો હવે પોતાના સંસ્કારો,બાળકો વિષે નિશ્ચિંત છે કારણ કે એ સંસ્કારો શીખવવાનું, જાળવવા નું કામ આપણા મંદિરો કરે છે….હિંદુ ધર્મનો,સ્વામિનારાયણ તત્વ નો પૂ. પ્રમુખ સ્વામી એ જે વિદેશમાં ડંકો વગાડ્યો છે ,એ વિષે કોઈ પણ ભારતીય ને ત્યાં જઈ ને પુછજો….મંદિરો ભગવાનનું સ્થાન છે…એ માત્ર દેખાવે જ નહિ પણ અસરમાં પણ “વૈભવી” હોય છે…એ બ્રહ્મ-જ્ઞાન ની કોલેજ છે….
      ૭. સ્ત્રીઓ ના સ્થાન વિષે હું કઈ જ નહિ કહું…કારણ કે અરવિંદભાઈ અને તમે આના વિષે મોટા મોટા પૂર્વ-ગ્રહ બાંધી ને બેઠા છો….સત્ય સમજવા અમદાવાદ શાહીબાગ મંદિરે આવી મહિલા-મંડળ ના કોઈ સભ્ય ને મળો…કોઈ માતા ને મળો કે જેનો એક નો એક દીકરો સાધુ થયો છે…..
      બીન્દીયાબેન, આ બધા પોઈન્ટસ તમને નીચું દેખાડવા માટે નથી….જો એવું તમને લાગતું હોય તો હું માફી માંગુ છું….પણ કોઈ માણસ ગેર-સમજ ને કારણે , વિપરીત માર્ગે જઈ રહ્યો હોય તો કોઈ ની પણ ફરજ બને છે કે એને બચાવવો….હું અમારા સંતો જેટલો જ્ઞાની નથી…પણ એક સત્સંગી તરીકે મારો પક્ષ રાખી જ શકું છું….તમે તમારી રીતે સાચા હશો પણ સત્ય કંઇ ક અલગ છે…..

      Like

  101. તમારી વાત સાથે હું એટલીજ સહમત છું કારણકે અત્યારે સ્ત્રી દરેક વ્યક્તિ ને ભણેલી જોઈએ છીએ પણ જો એ તેના સ્વતંત્ર વિચારો સમાજ સામે મુકે ત્યારે એ જ સ્ત્રી સમાજ માટે અયોગ્ય બની જાય છે. સ્ત્રી ને અપનાવનારા એના વિચારો ને નથી અપનાવી શકતા.
    હું નવી પેઢી ને એટલુજ કહું છું કે જાતે ગીતા , મહાભારત અને રામાયણ વાંચ્યા વગર સંતો ની બોલી પર વિશ્વાસ ના કરવો. કારણ કે અજાણે જ આપણે એમણે કહેલી વાતો ને સત્ય માની બેસી ને વાંચવા પ્રત્યે અણગમો બતાવી એ છીએ . નવી પેઢી એ જાતે જ અભ્યાસ કરી ને આગળ આવવું જોઈએ જેથી કોઈ આપણી અજ્ઞાનતા નો ફાયદો ના ઊઠાવી શકે. જયારે વેદિક શાસ્ત્રો અત્યારે નવી પેઢી દ્વારા વંચાતાં નથી તેથી જ આવા સંતો એનો ફાયદો ઊઠાવી નવી પેઢી ને ગુમરાહ કરે છે. સ્વમીનારણ ધર્મ ની એવી નાની નાની કડીઓ છે જે ખરેખર જ ધર્મ ને બીજા રસ્તે જ લઇ જાય છે. ધર્મ ને નામે અપાતા ભય ની પણ અહીં વાત છે . તમે દાન આપશો તો ઈશ્વર તમને બમણું આપશે ની જે વાતો છે . સનાતન ધર્મ ને મૂકી ને લોકો સાંપ્રદાયિક ધર્મો ને મહત્વ આપી ને પોતાની પેઢી માટે એક બંધન નું નિર્માણ કરતા જાય છે કારણકે સાંપ્રદાયિક ધર્મો હવે ધર્મ કરતા બંધનો વધુ બની રહ્યા છે. માનવતા ના મુલ્યો અને સહજતા ને સમાજ ભૂલી રહ્યો છે. યુવા પેઢી ને જાગૃત કરવા માટે યુવા પેઢી એ જ આ જવાબદારી ઊઠાવવી પડશે. હવે નો સમય એ નથી કે આપણે એમ કહી એ કે હું શાસ્ત્રો જાણતો નથી. પણ અપને જાતે જ આ શાસ્ત્રો નો અભ્યાસ કરવો પડશે. રામ અને કૃષ્ણ એ જે જીવનકાળ દરમ્યાન કર્યું અને કેમ કર્યું તથા આ શાસ્ત્રો કોના દ્વારા લખાયા અથવા તેની મૂળ આવૃત્તિ ને કોનાકોના દ્વારા લખાઈ અને એમાં શું અલગપણું છે. જે રીતે મેં અભ્યાસ કર્યો છે એ રીતે કહીશ કે શાસ્ત્રો ખરેખર સાચા જ છે જેના કેટલાયે પુરાવા ભારતભર માં જ નહિ પરંતુ દુનિયાભાર માંથી મળ્યા છે. જેમકે દ્વારકા ના અવશેષ ફરી મળી આવવા, મોહેંજો દરો ની પ્રાચીન પરંતુ આધુનિક સગવડો વળી સંસ્કૃતિ , શ્રી લંકા માં મળેલા રામાયણ ના અસ્તિત્વ રૂપે રહેલ રાવણ ની લંકા , નાસા દ્વારા શોધાયેલ રામ સેતુ… અ બધા જ આપણી જૂની સંસ્કૃતિ ના પુરાવા રૂપે ઉભા છે. હવે નવા ધર્મો એને ખોટા ના સાબિત કરી શકે. માત્ર વિજ્ઞાન તરફ ભાગવું કે માત્ર ધર્મ તરફ ભાગવું એનથી સત્ય નહિ શોધી શકાય. સત્ય માટે તો વિજ્ઞાન અને ધર્મ ને સાથે લઇ ને જ ચાલવું પડશે.
    સ્વામીનારાયણ ધર્મ ના લોકો ડુંગળી લસણ નો વિરોધ કરે છે પરંતુ જયારે તેમાંથી જ બનેલી દવા નો ઉપયોગ પ્રમુખ સ્વામી માટે થાય ત્યારે ધર્મ તુટતો નથી………… અહીં સત્ય શોધવા ની વાત છે. અને વિજ્ઞાન વગર એ શક્ય નથી. અયુર્વેદિક ની દ્રષ્ટિ એ ડુંગળી અને લસણ ને તામસિક ભલે કહ્યા પણ સાથે જ એના પ્રમાણસર રોજ ના ઉપયોગ ને યોગ્ય ગણાવ્યો છે.
    સ્ત્રીઓ ને ના જોતા સંત ને હનું મારા ઘરે ક્યારેય પધરામણી નહિ કરવું કારણ મને ન જુવે તો વાંધો નહિ પરંતુ જો મારે મારા ઘર માં થી માં સરસ્વતી નો ફોટો હટાવવો પડે તો એ ક્યારેય યોગ્ય નહિ ગણાય. વળી સ્વમીનારણ ધર્મ પાળતા ઘરો ના મંદિર માં ભૂલ થી માં સરસ્વતી નો ફોટો કે માં દુર્ગા નો ફોટો મૂકી દો તો આક્રોશ વ્યાપી જાય છે. સ્વામીનારાયણ ના મ્રત્યુ પછી જો એમનું બ્રહ્મચર્ય એટલું નબળું હતું કે એમના ફોટા આગળ માતાજી ફોટો રાખવા થી તૂટી જવાનું હતું???? સમાજ ને આવા ખોટો નિયમો ના આપો.
    જય શ્રી કૃષ્ણ

    Like

    1. શ્રી બીન્દીયાબેન….
      તમારા જવાબો કે ટીપ્પણીઓ હું વાંચું છું ત્યારે મને સહેજે નવાઈ નથી લાગતી કારણ કે તમે એ લાખો લોકો પૈકીના એક છો જે “અધૂરા જ્ઞાન અને સમજણ” થી ગ્રસિત છો….કહેવાય છે ને કે ” અધૂરા જ્ઞાન થી સો ગણું સારું અજ્ઞાન”…..!!! તમે કહો છો કે તમે આપણા હિંદુ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો છે….શું ખરેખર કર્યો છે? કે માત્ર એમને વાંચ્યા જ છે…?? ગુસ્તાખી માફ…પણ જો તમે આપણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોત તો તમે સંતો, મંદિરો,મૂર્તિઓ,અવતારો નું મહત્વ પણ સુપેરે સમજતા હોત…..ઓમ નો અર્થ એટલે કે બ્રહ્મા,વિષ્ણુ, મહેશ….એ તમારું અધૂરું જ્ઞાન દર્શાવે છે….જરા ઉપનીષદો કે ઋગ્વેદ ની ઋચાઓ વાંચજો…ઓમ શબ્દ સીમિત કે વ્યાખ્યામાં બાંધી શકાય એમ નથી…અક્ષર એટલે શું?…ટૂંકમાં કહું તો….જે અવિનાશિત કે શાશ્વત છે ટે અક્ષર છે….તો શું ઓમ એ અક્ષર નથી???? અક્ષર પુરુષોત્તમ એટલે કે અવિનાશી ,સદાયે શાશ્વત પરમાત્મા…શ્રીહરિ….!!!!સહજાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન વિષે તમે કેટલું જાણો છો??? પડોશીઓ કે મિત્રો ના રેફરન્સ થી મળેલ જ્ઞાન તમને ખોટા માર્ગે દોરી રહ્યું છે….જો સ્વામિનારાયણ ભગવાન અવતારી ન હોત તો ટે કાળ ના સર્વશ્રેષ્ઠ પુરુષો…ગોપાળાનંદ સ્વામી,પ્રેમાનંદ,શુકાનંદ,બ્રહ્માનંદ કે નિષ્કુળાનંદ જેવા મહાન જ્ઞાનીઓ…( હું નથી કહેતો શાસ્ત્રો…ઇતિહાસ કહે છે…) એમના શિષ્ય થયા ન હોત!!!! અને એમની પ્રશસ્તિમાં હજારો શ્લોકો કે ગ્રંથો ની રચના થઇ ન હોત…..

      પૂ.પ્રમુખ સ્વામી , દેવીના ફોટા,કે ડુંગળી લસણ ના વિવાદ વિષે હું કોઈ ટીપ્પણી કરવા માંગતો નથી. બિંદિયાબહેન….તમારા વિચારો બીજા ને તો ઠીક પણ તમને પણ ગેર-માર્ગે દોરી રહ્યા છે….ભગવાન તમને સદબુદ્ધિ આપે…..સમજણ આપે….!!!

      Like

      1. સ્વામીનારાયણ ધર્મ ના લોકો ડુંગળી લસણ નો વિરોધ કરે છે પરંતુ જયારે તેમાંથી જ બનેલી દવા નો ઉપયોગ પ્રમુખ સ્વામી માટે થાય ત્યારે ધર્મ તુટતો નથી…………

        Like

        1. વિરક્ત, સાધક, યોગાભ્યાસી, બ્રહ્મચારી લોકો ડુંગરી-લસણ ન ખાય અથવા બહુ જ અલ્પ માત્રામાં ખાય તો એમાં કશુંય વાંધાજનક નથી. સંયમની દૃષ્ટિએ આવકાર્ય છે.

          અને જો ઉપચાર કે દવામાં તેનો સમાવેશ થતો હોય તો આપદ્ધર્મ સમજીને ચલાવી લેવું જોઈએ.

          સૃષ્ટિકર્ત્તા પરમાત્માએ ડુંગરી-લસણમાં પણ અનેક વિશિષ્ટ ગુણોનો સમાવેશ કર્યો છે. તેનો યથાયોગ્ય ઉપયોગ કરવામાં સંકોચ ન કરવો હોઈએ. આપણા પ્રયોગ માટે તો તેનું સર્જન કર્યું છે.

          આ કોઈ મોટી વાત નથી.

          = ભાવેશ મેરજા

          Like

  102. સ્વામીનારાયણ એ એક એવો સંપ્રદાય છે જે ખરેખર જ શાસ્ત્રો ની નકલ કરે છે. સ્વામીનારાયણ ભગવાન હતા જ નહિ તે માત્ર કૃષ્ણ ભક્ત હતા. લોકો એ ખબર નહિ કે ધર્મ નો ફેલાવો એવી રીતે કર્યી કે , જન્માષ્ટમી હોય કે શિવરાત્રી હોય બધા જ તહેવારો જાણે કે સમીનારાયણ સંત ના આધારે હોય તેમ મંદિરો માં ઉજવાય છે. મેં મંદિરો ના ભાષણ સાંભળ્યા છે , મને ખબર છે કે અ ધર્મ એ બધા જ ધર્મો ની ચોરી જ કરી છે. ઓમ ની વ્યાખ્યા જયારે અહીં સમજાવનાર વ્યક્તિ એ કરી ત્યારે કહ્યું કે ” ઓમ એક અક્ષર છે અને અક્ષર એટલે અક્ષર પુરશોતમ” … અ વાત ખરેખર કેટલી ખોટી છે. ખરેખર તો ઓમ એ ૩ શબ્દો છે .. બ્રમ્હા , વિષ્ણુ અને મહેશ. જે સૃષ્ટિ ના રચયિતા ભગવાન છે. મંદિરો ઓ એ અ ત્રણે ય ભગવાન ને દેવો કહી ને સ્વામીનારાયણ સંત ને ભગવાન નું રૂપ આપી દીધું છે. નવી પેઢી ને શાસ્ત્રો ની ખોટી જાણકારી આપી ને સ્વામીનારાયણ ધર્મ પ્રત્યે વળવા માં આવી રહી છે. એવા તો કેટલાયે દાખલા ઓ છે જે ખરેખર શાસ્ત્રો ની વિરૃધ છે. હું અ બ્લોગ ના લખાણ સાથે સહમત છું કારણકે મેં મંદિરો માં જઈ ને અનુભવ કર્યો છે કે અ ધર્મ ના લોકો ખરેખર માત્ર ફેલાવા અને મંદિરો ની સંખ્યા ઉપર જ ધ્યાન આપે છે. પણ કહેવાય છે ને કે ગીતા માં લખ્યું જ છે કે કલિયુગ માં મંદિરો મહેલો જેવા હશે અને લોકો મુખ્ય ઈશ્વર ને ભૂલી ને બીજા લોકો ને ઈશ્વર તરીકે પૂજશે. કલિયુગ ના મંદિરો માં સ્વામીનારાયણ સંપ્રદાય એ એનું મોટું ઉદાહરણ છે. વળી શાસ્ત્રો પ્રમાણે સ્વમીનારણ અવતાર નો કોઈ ઉલ્લેખ નથી . કે એવું પણ નથી કે અવતારી ના અવતારી છે. અ બધી વાતો ને એ રીતે ઘડી કાઢવા માં આવી છે કે ઈશ્વર તરીકે વિષ્ણુ ના મહત્વ ને ઘટાડવા માં આવ્યું છે. કલિયુગ ની શરૂઆત આપણે જોઈ જ રહ્યા છે . અવ કેટલાયે ધર્મો નો રાફડો ભારત માં ફાટી નીકળ્યો છે જ્યાં સંતો ભગવાન બની ને પૂજવા લાગ્યા હોય , દ.ત , સાઈ બાબા, જલારામ , ચૈતન્ય મહાપ્રભુ, સ્વામીનારાયણ ……….. ભગવાન ના ભક્તો ને જ ભગવાન માનીશું તો સાચુકલા ઈશ્વર નું મહત્વ શું? વળી હમણા તો ગુરુપણા નો રાફડો ફાટ્યો છે. ગુરુ વગર જ્ઞાન નહિ એ વાત ને લોકો ના મનમાં એ રીતે સ્થિર કરવા માં આવી છે કે ગુરુ જ ઈશ્વર બની ગયો છે. ઈશ્વર મેળવા માટે મંદિર ના જનાર ને કેવી રીતે ઘરના સભ્યો હેરાન કરે છે એ મને ખબર છે. સ્વામીનારાયણ સંપ્રદાય માં પરણનાર વ્યક્તિ ની શી દશા થાય એ પણ મને ખબર છે. સ્ત્રી ને એમ કહેવા માં આવે છે કે સાસરી નો ધર્મ એ જ સાચો ધર્મ, પરંતુ આ વાત સ્વામીનારાયણ ધર્મ ના દીકરી ઓ ને લાગુ પડતી નથી. આ ધર્મ ની દીકરીઓ જયારે શિવ ભક્ત ને ત્યાં લગ્ન કરે છે ત્યારે એ શિવ ને જ પોતાના ધર્મ માં સ્થાન અપાતી નથી પરંતુ આખા ઘર ને સ્વામીનારાયણ ધર્મ માં વળવા ના પરય્તનો કરે છે. આ વાત એટલી જ સત્ય છે કારણકે આ મારો પોતાનો અનુભવ બોલે છે. સ્વમીનારણ ધર્મ ના કુટુંબ માં લગ્ન કરતા પહેલા ૧૦૦ વખત વિચારજો. જો તમે સનાતન ધર્મ માં માનતા હોવ અને સાંપ્રદાયિક ધર્મ નું મહત્વ વધારે ન હોય તો આ ધર્મ માં દીકરી ના આપશો . કારણ કે દીકરી જો આ ધર્મ ને ના પાળી શકે તો દુખી જરૂર થતી હોય છે…. અનાથી વધારે ઘણું કહેવાનું છે પણ સમય ઓછો છે .

    Like

    1. બિંદિયાજી
      આભાર બ્લોગની મુલાકાત અને સુંદર અને સચોટ પ્રતિભાવ માટે ! કમનસીબે આપણાં દેશની મોટા ભાગની સ્ત્રીઓ આજ પણ અશિક્ષિત હોઈ હજુ પણ પુરૂષપ્રધાન સમાજમાં ગુલામ જેવું જીવન બસર કરવામાં પોતાની જાતને ભાગ્યશાળી સમજી રહી છે. જે રીતે આપણો દેશ 63 વર્ષ પહેલાં સ્વતંત્ર થયો હોવા છતાં આજે પણ મોટા ભાગના લોકો ગુલામી માનસિકતા ભૂલી શક્તા નથી અને અંગ્રેજી ઉપરાંત સફેદ ચામળી જોઈ ગાંડા કાઢવા લાગે છે તે જ રીતે આપણાં દેશની સ્ત્રીઓ તો હજારો વર્ષ થયા પુરૂષ માટે એક વ્યક્તિ નહિ પણ વસ્તુ તરીકે જ ઓળખ મેળવી રહી છે. તમામ વ્રતો-કથા-વ્યાખ્યાનો કે પ્રવચનોમાં વધુ સંખ્યામાં સ્ત્રીઓ સિવાય કોઈ હોતું નથી. સ્ત્રીઓના અનેક પ્રકારના અપમાન-અવહેલના તેના સ્વત્વ-સન્માન અને સ્વાભિમાનને થતા રોજ બ રોજ જોઈ શકાતા હોય છે ! જોકે આવી પરિસ્થિતિ પાશ્ચાત્ય દેશોમાં પણ અગાઉના સમયમાં પ્રવર્તતી હતી પરંતુ તેમાં થી ત્યાંની સ્ત્રીઓ ઝ્ડપથી બહાર આવી ગઈ જ્યારે આપણે ત્યાં હજુ શરૂઆત થઈ છે અને હાલ તો જાણે સંક્રાંતિકાળમાંથે પસાર થઈ રહી છે પણ જેમ જેમ આર્થિક પગભર થતી જશે શિક્ષણનું પ્રમાન વધતું જશે તેમ તેમ આ ગુલામી અવસ્થામાંથી બહાર આવી પોતાના સ્વમાન અને સ્વત્વના રક્ષણ માટે સભાન બનશે ! ધર્મને નામે સંપ્રદાયને નામે પ સ્ત્રીઓનું ભયંકર શોષણ થઈ રહ્યું છે તે અટકાવવા પણ સ્ત્રીઓએ જ ઝંડો ઉચકવો પડશે અને તેમાં આપજેવી સજાગ-સતર્ક અને સભાન વ્યક્તિઓએ મહત્વનો ભાગ ભજવવા આગળ પડતો ભાગ લેવો રહેશે ! અસ્તુ ! ચાલો આવજો ! મળતા રહીશું !
      ફરી અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  103. Jay Swaminarayan
    shree Arvindbhai
    First of all ur talks r not at all authentic it seems as it is juz an imagination. Juz watz been written in newspaper u type d same thing, take an effort n knw d sampraday first. u r such a kind of a prsn who juz hav negative attitude 2wards everything
    Watz ur definition for the 21st century woman ha??? Wat problem do u hav whn sadhus don’t speak or luk at womens itz d niyam of d sadhus n dey follow it y r u getting so insecure or jealous abt it??
    Sadhus speak, luk or roam wit womens – do u say dis as 21st century???
    Hav u eva travelled in Mumbai buses or trains??? In buses(seat) n in local railway(coach) derz some place reserved 4 womens which is as respect 4 dem not coz dey r weak.
    In d same way d niyams 4 sadhus in swaminarayan samprady dat not 2 speak, luk at womens r a kind of respect n a security 2wards dem n not 4 insultin dem??
    my wife is ‘mahila karkriyakar’ n my daughter goes 2 sabha, n dey sit behind niether my wife nor my daughter has no problem wit it n who said u sadhus dont eat food prepraed by women whn sadhus cum 2 our house 4 ‘padhramani’ at dat time dey do hav food at our home many times which is made purely by women n sadhus offer it 2 god n den dey hav it. wit out knwing anythin hw cn u criticise??? is it ur hobby???
    u r criticising everything tell me 1 thing how many womens did u converted 4rm 18th century to 21st century???

    Like

    1. ભાઈશ્રી વિક્રમ અને જિજ્ઞેશ
      કોઈ પણ સંસ્થા કે સંપ્રદાયમાં સામાન્ય કરતાં જુદા પ્રકારનું થઈ રહ્યું હોય અને તે વિષે કોઈ હકિકત તરફ ધ્યાન દોરે તો તેને ટીકા ના કહેવાય હકિકતનું બયાન કહેવાય ! આપ બંને પુરૂષ પ્રધાન સમાજના પ્રતિનિધિ જણાવ છો અને તેથી જ સ્ત્રીને સ્વમાન આત્મગૌરવ અને સન્માન મળે તેના જાણ્યે-અજાણ્યે વિરોધ કરતા હો તેવું ફલિત થાય છે. સ્ત્રીને દબાયેલી કચડાયેલી અને શોષિત જ રાખવી તેવું ક્યા શાસ્ત્રમાં લખ્યું છે ? તમે બસ કે ટ્રેનની મુસાફરીને સંપ્રદાય સાથે સરખાવો છો તે તમારી દલીલ કેટલી ક્ષુલ્લ્ક છે તેની ધ્યોતક છે. આપ બંનેએ શાસ્ત્ર વેદ ઉપનિષદ પુરાણો વગેરેનો અભ્યાસ કર્યો જ હશે જ્યારે મારું વાચન મનન અને ચિંતન આપ જેટલું કે આપની કક્ષા સુધીનું નથી તેની કબુલાત સાથે હું તો માત્ર અને માત્ર સ્ત્રી એ જીવંત વ્યક્તિ છે અને તેને પણ દરેક મનુષ્ય જેવી જ લાગણીઓ અને સંવેદનાઓ ઈશ્વરે આપી છે તે ધ્યાને લઈ તેના સ્વમાન સન્માન અને આત્મગૌરવ જાળવવા પુરૂષ જાતીને સમજાવવા કોશિશ કરી રહ્યો છું અને આપની જાણ માટે આજ વિષય ઉપરના આ લેખ સિવાય અન્ય બીજા બે લેખો પણ મારાં બ્લોગ ઉપર મૂકેલા છે તે સહિત તેની ઉપર આવેલા તમામ પ્રતિભાવો વાંચી જવા મારી વિનંતિ છે કદાચ આપને બીજા એમ.એફ્.હુસેનો પણ ત્યાં મળશે !
      હવે થોડી ભારતીય શાસ્ત્રોમાં કહેલી વાત ભારતીય વેદ દર્શન શાસ્ત્ર ફિલસુફી અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરો તો સ્ત્રીને પુરૂષસમોવડી નહિ બલકે દેવીનું સ્થાન અપાયું છે. મા જગદંબા મા સરસ્વતી મા દુર્ગા મા લક્ષ્મીનો મહિમા આજે પણ અપરંપાર છે .યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્રઃ દેવતા……થી માંડીને શક્તિ રૂપેણ સંસ્થિતાની વાતો પોથીમાંના રીંગણા સમાન નહોતી. પતંજલિ અને કાત્યાયન કાળનું સાહિત્ય અને ઋગવેદમાં અને ઉપનિષદમાં સ્ત્રીઓને ઉત્તમ દરજ્જો અપાયો છે. ગાર્ગી અને મૈત્રિયી જેવી અનેક વિદૂષીઓનો ઉલ્લેખ એ સમય કાળમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ પાસે સ્ત્રી શક્તિનો ભવ્ય વારસો અને વિરાસત છે. આજે 21મી સદીમાં અનેક કુરિવાજો સ્ત્રીઓના શોષણ સંદર્ભે સમાજમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં નિરક્ષરતા કુપોષણ અને શોષણનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે બળાત્કાર છેડતી દહેજ વગેરે સ્ત્રીઓએ સહન કરવા પડે છે. સ્ત્રીઓના માન-સન્માન આત્મ ગૌરવ સ્વત્વ જળવાય સ્ત્રી સુરક્ષાની ભાવના કેળવાય ભારતીય નારી જ્ઞાતિ કોમ ધર્મ અને સંપ્રદાયના ભેદભાવમાંથી મુક્ત થાય એ આજની તાતી જરૂરિયાત છે.
      સ્ત્રી સમાનતાની વતો પણ કેટલાક કરતા રહે છે. દેશના પ્રથમ નાગરિકને પદે એક મહિલા છે. લોકસભાના અધ્યક્ષ એક મહિલા છે અને કોંગ્રેસના પ્રમુખ પણ એક મહિલા છે અને હવે તો લોકસભા-ધારાસભામાં પણ 33 % સ્ત્રી અનામતની જોગવાઈ હકિકત બની રહી છે.પરંતુ આ સર્વે ફેરફાર થઈ રહ્યા હોવા છતાં જરા નિરાંતે વિચારો તો શું દેખાય રહ્યું છે ? આમતો વર્ષો થયા સ્ત્રીને દેવી સ્વરૂપે પૂજવાની વાતો થતી રહી છે પણ વાસ્તવમાં તેથી ઉલ્ટું જ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યં છે.ફક્ત મગજ ખુલ્લું રાખી જુઓ તો આપના જેવા પુરૂષ પ્રધાન લોકો સ્ત્રીઓને ઉતરતી અને બુધ્ધિ વગરની ગણીને કરાતું અપમાન એટલું જ વ્યાપક અને સમાજના મોટા ભાગના સ્તરમાં દેખાય છે. પરંતુ ભેદભાવ રાખનારને-અને ઘણાં કિસ્સામાં ભેદભાવ સહન કરનારને તે એટલી હદ સુધી કોઠે પડી જાય છે કે તેનો ખટકો કે અહેસાસપણ થતો નથી. સમાનતાનો અર્થ પુરૂષને જેટલી મોકળાશ મળે તેટલી સ્ત્રીને પણ મળી રહેવી જોઈએ તે સ્ત્રી છે માટે અમુક જ રીતે વર્તવું પડે કે અમુક જ કામ થઈ શકે તેણી કોઈ નિર્ણય ના કરી શકે વગેરે ગ્રંથીઓ થી છુટકારો મેળવવો રહ્યો.
      સ્ત્રીઓના જીવનમાં થોડા વર્ષો થયા બદલાવ આવ્યો હોવા છતાં તેણીને સતત યાદ અપાતી રહે છે કે આ છૂટછાટ અમે આપી છે અર્થાત અમને ઠીક પડશે ત્યારે પાછી ખેંચી લેવામાં આવશે તે યાદ રહે તેવું વારંવાર વર્તન દ્વારા સ્ત્રીના માનસમાં ઠસાવવાના પ્રયાસો થતા જ રહે છે. સમજવાની વાત તો એ છે કે આઝાદી એ કોઈ આપવાની વસ્તુ નથી ગળામાં બાંધેલા દોરડાનો છેડો ટૂંકામાંથી લાંબો કરી દેવાતા તે આઝાદી કહેવાય ખરી ? આઝાદી એ પુરૂષની જેમ સ્ત્રીઓનો પણ જન્મ સિધ્ધ હક્ક છે સ્ત્રી સમાનતાની વાત કરીએ એટલે તેને આત્યંતિક નારીવાદ સાથે સાંકળીને હાંસી ઉડાવવામાં આવે છે. અઘરું અને કઠિન કામ તો પ્રામાણિકતાથી વિચારવાનું છે.આપ બંને આપના પૂર્વગ્રહો અને ગ્રંથીઓ થી મુક્ત થઈ વિચારી શક્શો ખરા ?
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. શ્રી અરવિંદભાઈ,
        હું તમારા સ્ત્રી માટેના વિચારો માટે સહમત છું પણ સાથે વિક્રમભાઈ એ જે વાત કરી એ પણ સો ટકા સાચી છે. બ્લોગ એક એવું માધ્યમ છે કે તમે તમારા વિચારો મૂકી શકો છો પણ એમાં હકીકત દોષ આપણે દુર કરી શકતા નથી…સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક નિયમો એ એટલા માટે રચવામાં આવ્યા કે જેનાથી ત્યાગી ધર્મ અને ગૃહસ્થ ધર્મ અલગ રહી ને પોત-પોતાના નિયમો ને આધારે ધર્મ નું પાલન કરી શકે..સ્ત્રીઓનું સ્થાન સંપ્રદાયમાં ખુબ વિશિષ્ટ છે..તમે જાતે શાસ્ત્રોનો અભ્યાસ કરો, સ્વામિનારાયણ સંતો ને મળો( જો તમે અમદાવાદમાં હો તો પૂ.અક્ષરવત્સલ સ્વામી/બ્રહ્મવિહારી સ્વામી કે વિવેક્પ્રીય સ્વામી ને શાહીબાગ મંદિરે મળો…તમને સંતોષકારક જવાબ જરૂર મળશે..) અને પછી કંઇ મંતવ્ય આપો..સ્ત્રીઓ નું મુખ ના જોવું કે સ્ત્રીઓ થી દુર રહેવું ..એ એમનું અપમાન નથી પણ નિયમ ધર્મ ની પુષ્ટિ છે. જો આ નિયમ થી સ્ત્રીઓ ની લાગણી ઘવાતી હોત તો કોઈ મા પોતાના એકલવાયા ને આ સંપ્રદાયમાં સાધુ થવા ન આપત!!!

        Like

        1. ભાઈશ્રી રાજ
          આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપના પ્રતિભાવો માટે ધન્યવાદ ! આપ પ્રતિભાવની શરુઆતમાં કહો છો કે આપ સ્ત્રીઓ વિષેના મારા વિચારો વિષે સહમત હોવા છતાં ભાઈ વિક્રમના પ્રતિભાવનો હવાલો આપી, તેથી વિરુધ્ધ વાત કરો છો જે મારી સમજમાં નહિ આવ્યું !
          હું ધારું છું કે સ્વામીનારાયણ સંપ્રદાય હિન્દુ અને વૈશ્નવ સંપ્રદાયનો જ એક ફાંટો છે. અને આપણાં દેશના મોટાભાગના સાધુઓ-સ્વામીઓ-ગુરૂઓ કે મહંતોની વચ્ચે કોઈ મુદાઓ ખાસ કરીને ગાદીના વારસા વિષે કે મિલ્કત વિષે મતભેદો પેદા થાય અને અહમનો ટકરાવ થાય ત્યારે પોતાનો અહમ ટકાવી રાખવા સંપ્રદાયોના વિભાજન થાય છે. પરિણામે આજે આપણાં દેશમાં અંદાજે 30.000/- ત્રીસ હજાર જેટલા સંપ્રદાયો અસ્તિત્વમાં છે અને દરેક નો ઈશ્વર પણ અલગ અલગ છે. સ્વામીનારાયણ સંપ્રદાય પણ આવા વિભાજનથી બાકાત નથી. દરેક સ્વામી પોતાનો સંપ્રદાય મૂળ સ્વામીનારાયણનો જ છે તેવા દાવા કરતો રહે છે જે કોઈથી અજાણ્યું નથી !
          સ્વામીનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મનો જ એક ફાંટો છે અને હિન્દુ ધર્મમાં સ્ત્રીઓનું સ્થાન ખૂબ જ ઊંચુ ગણાતું આવ્યું છે. અરે ! સ્ત્રીને માતાજી જેવા સ્થાને બેસાડી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પુરાણો અને શાસ્ત્રોમાં ક્યાંય સ્ત્રીને ઉતરતી કક્ષામાં બેસાડેલી નથી. આ દેશમાં જ્યાં સુધી ઋષિ પ્રથા હતી ત્યારે મોટા ભાગના ઋષિઓ સંસારી હતા ! સંસારી હોવાને નાતે બ્રહ્મ વિધ્યાને કોઈ ગોબો નહોતો પડ્યો ! પરંતુ જ્યારથી ગુરૂ પ્રથા શરૂ થઈ ત્યારથી ગુરૂઓના માલ્-મિલ્કત અને ગાદી માટે ના સ્થાપિત હિતો પેદા થયા અને તે જાળવી રાખવા કે પોતાના પટ્ટ શિષ્યને જ સોંપવા સંસારીઓ કરતાં પણ હલકી જાતના કાવા-દાવાઓ શરૂ થયા અને ફાટા પણ વધવા લાગ્યા.આશ્રમો અને મંદિરો બાંધવાની સ્પર્ધા શરુ થઈ જાણે જે એજ ઈતિશ્રી ના હોય ! આપ એક સુચન કરો છો કે અમદાવાદમાં સ્વામીને મળજો જેથી વધુ જ્ઞાન ઉપલબ્ધ થશે ! આપ ભુલી જાવ છો કે સ્વામીનારાયણના સાધુની સાથે સંવાદ થાય તો તેની ફરજ બને છે કે તેમની માન્યતા જ સાચી ઠેરવવી ! અને તેથી તેમને મળવા કે સંવાદ કરવા નિરથર્ક કસરત બની રહે ! એવા સાધુ કે સ્વામી સાથે સંવાદ કરવામાં આવે કે જેમણે કોઈ સંપ્રદાય સ્થાપયો ના હોય તો કંઈક વાત બને ! તેવા શંકરાચાર્ય –સ્વામી સચ્ચિદાનંદ ઉપરાંત જો ગાંધીજી કે રવિશંકર મહારાજ કે વિનોબા ભાવે વગેરેને વાંચતા પણ ઘણું નવું જ્ઞાન ઉપલબ્ધ બની રહે છે !
          આપ લખો છો કે જો સ્ત્રીઓ માટેની લાગણી ઘવાતી હોત તો કોઈ મા પોતાના દીકરાને સાધુ થવા રજા નહિ આપત ! આપ ભૂલી જાવ છો કે આપણે સૌ પુરૂષ પ્રધાન સમાજમાં જીવી રહ્યા છીએ અને ઘર-ગૃહસ્થીના આખરી નિર્ણયો પરિવારની મુખ્ય વ્યક્તિ અર્થાત પુરૂષ દ્વારા લેવામાં આવતા રહે છે અને સ્ત્રીએ તો માત્ર તે સ્વીકારવાનો જ રહે છે. અપવાદ સ્વરૂપે કેટલાક પરિવારોમાં સ્ત્રી સ્વતંત્ર રીતે નિર્ણય કરતી થઈ છે પરંતુ તે તો 100માંથી કદાચ 005% હોઈ શકે ! આપણાં સમાજમાં જે રીતે સ્ત્રીઓનું શોષણ થાય છે તે અમાનુષી છે. ઉપરાંત સ્ત્રીઓથી દૂર રહેવાનુ પણ અકુદરતી છે. જો આપ ઈશ્વરના અને પ્રકૃતિના નિયમોમાં માનતા હો તો સ્ત્રી અને પુરૂષ વચ્ચેનું આકર્ષણ પ્રકૃતિ દત ભગવાને તેમના વતી ધરતી ઉપર સર્જન ચાલુ રાખવા મૂકેલ છે જે નો અનાદર કે ઈંકાર પ્રકૃતિ અર્થાત ઈશ્વરનો જ ઈંકાર ગણાય ! એક વાત તે પણ સ્પષ્ટ છે કે જ્યારે કોઈ પણ ચીજ-વસ્તુ માટે પ્રતિબંધ મૂકાય ત્યારે તે ચીજ-વસ્તુ મેળવવા યેન કેન પ્રકારેણ પ્રયાસો કરવામાં આવે તે મનુષ્યમાં રહેલી મુળભુત વૃતિ છે પરિણામે રોજ સવાર પડે ત્યારે સાધુ-સ્વામીઓ-ગુરૂ અને મહંતોના જાતીય કૌભાંડોના સમાચારો તમામ માધ્યમોમાં ચમકતા રહે છે. અને એમ માનવાને કોઈ કારણ નથી કે જેમના નામ આવતા નથી તે આવી વૃતિથી બાકાત છે કે ધરાવતા નથી. આ તો છીંડે ચડ્યો અને પકડાયો તે ચોર તેવી વાત છે. કોઈ પણ જીવ-મનુષ્ય સહિત જાતિય વૃતિથી બાકાત રહી શકે નહિ કોઈ એવો દાવો કરે કે તે આ જન્મ બ્રહમ્ચારી છે તો તે એક મોટું જુઠાણુ અને દંભ છે હા શક્ય છે કે તેણે નારી જાતિ-સ્ત્રી-સાથે સંગ ના કર્યો હોય પણ સ્ખલન તો થાય થાય અને થાય જ ! કારણ તે કુદરતનો ક્રમ છે તેને કોઈ શક્તિ અટકાવી શકવા સમર્થ નથી ! આપ સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી છો એટલે આપનું મન –વિચાર વગેરે એક પક્ષી બની ગયું હોઈ શકે જ્યારે હું અમુક નિશ્ચિત માન્યતા કે વલણનો કેદી નથી ખુલ્લું મન રાખી વિચારું છું અને મારા માહ્યલા સાથે દ્વંદ્વ કરી જે સ્વીકાર્ય બને તે જ માત્ર સ્વીકારું છું. આપના પ્રતિભાવના પ્રત્યુતરથી આપની લાગણી દુભાવવાનો કોઈ ઉપક્રમ નથી અને તેથી તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા વિનંતિ ! અંતમા અન્ય બ્લોગરના પ્રતિભાવો પણ વાંચી જવા વિનંતિ !
          ચાલો આવજો ! મળતા રહીશું !
          સ-સ્નેહ
          અરવિંદ

          Like

        2. શ્રી અરવિંદભાઈ, આપના પ્રત્યુત્તર બદલ આભાર…મેં મારા જવાબમાં લખ્યું હતું કે હું વિક્રમભાઈ ની વાત સાથે સો ટકા સહમત છું અને તમારા વિચારો ની કદર કરું છું…તમને આથી નવાઈ લાગી…અને મને તમારી નવાઈ થી આશ્ચર્ય થાય છે!!!!કેમ? તમે કદાચ મારી વાત સમજ્યા નથી..સ્ત્રીઓ પ્રત્યે આદર ભાવ અને ધર્મનું પાલન એ બે અલગ વાત છે. તમે જરા વિચારજો…તમને સમજાશે..
          બીજી વાત…સંપ્રદાય ના વિભાજન ની..
          ૧. તમારી વાત ૯૫ ટકા સાચી છે પણ ૫ ટકા સંપ્રદાયો નું વિભાજન સિધ્ધાંત આધારિત પણ હોય છે..દાખલા તરીકે બેપ્સ( શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા)ની સ્થાપના પૂ.શાસ્ત્રીજી મહારાજે સિધ્ધાંત ના આધારે કરી હતી અને જયારે તેઓ અલગ થયા ત્યારે એમને નાણાકીય સ્થિતિ જ ન હતી પણ કારમી મજુરી કરી,લોકોના સહયોગ થી પાંચ વિશાળ મંદિરો એમણે બાંધ્યા.એ પણ સિધ્ધાંત ના પાલન-પ્રચાર-પ્રસર માટે….અરવિંદભાઈ જેટલું દેખાય એટલું જ પૂરતું નથી હોતું…અભ્યાસ જરૂરી છે…
          ૨. વાત રહી સંતોને પૂછવા ની…તમે કદાચ એક ગ્રંથી બાંધી ને બેસી ગયા છો..સંતો પોતાના સંપ્રદાય વિષે કહેવાના, પણ સત્ય જે છે એજ દેખાવાનું..પ્રગટ થવાનું..ગાંધીજી અને પૂ.સ્વામી સચ્ચિદાનંદ ના વિચારો, સ્વામિનારાયણ સંપ્રદાય વિષે જાણીતા જ છે…તમે તપાસ કરી શકો છો..કે જેમાં ગાંધીજી એ સ્વામિનારાયણ ભગવાનને સમાજ સુધારણા ના આદર્શ ગણ્યા હતા..અને કહ્યું હતું કે જે એક રાજદંડ ન કરી શકે એ એક સહજાનંદે માત્ર ભક્તિના જોરે કરી દેખાડ્યું!!!!!વિદેશમાં જે આપણા સંસ્કારો જળવાય છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાય નો મોટો ફાળો છે…
          ૩.આપે લખ્યું છે કે દીકરાને સાધુ બનવવાની કોઈ સ્ત્રીની ઈચ્છા નથી હોતી પણ પુરુષના /કુટુંબ ના દબાણ ને વશ થઇ એ સ્વીકારે છે..!! મને તમારી વાત સાંભળી દુખ થયું…તમારો અભ્યાસ કે તારણ ખુબ જ કાચા છે..અત્યાર સુધીમાં તમે કેટલા સંતની માતાને મળ્યા છો? એમની સાથે તમારી વાત થઇ છે? હું તમને જવાબ આપું…મારા સાસુ ને બે દીકરા છે અને એમના જન્મ સમયે જ મારી સાસુ એ અક્ષર દેરી આગળ એ બંને ને સાધુ થાય અને સંસ્થા ની/સમાજની સેવા માટે કામ કરે એ માટે ઠાકોરજી ને પ્રાથના કરેલી,અર્પણ કરેલા….!! શું આ મજાક છે? મારી પત્ની એ ખુદ અમારા સંતાનો ને સાધુ બનવવાની ઈચ્છા વ્યક્ત કરી છે ….બીજું શું કહું? સ્ત્રી સાધારણ નથી..અને નથી એના વિચારો…
          ૪. સ્ત્રી પુરુષ એક મેક માટે અને પ્રજોત્પતિ માટે સર્જાયેલા છે…એ વાત સાથે હું સહમત છું પણ એનો એ મતલબ નથી કે પુરુષ સન્યાસ લઈને સ્ત્રીનું અપમાન કરી રહ્યો છે!!! કામ-વિકાર કે કુદરતી સ્ખલન હમેંશા રહે છે પણ સન્યાસ,સ્ત્રી થી દુર રહેવું, રાગ-વિરાગ અને સ્વાદ થી દુર રહેવું એ છેવટે તો મન ને જીતવાના જ પ્રયાસો છે…મન પર જીત ખુબ જ વિકટ છે પણ અશક્ય નથી…અને બ્રહ્મચર્ય નો અર્થ આજકાલના લોકો એ ખુબ જ ટૂંકો કરી નાખ્યો છે…વાસ્તવમાં મન નો નિગ્રહ એટલે જ બ્રહ્મચર્ય…જેમાં આહાર વિચાર,ઇન્દ્રિયો ના રાગ વિરાગ પર કાબુ ની વાત છે..
          તમે કહો છો કે કોઈ વ્યક્તિ એના મનને કાબુમાં રાખી શકતો નથી અને છેવટે દંભથી કરવામાં આવેલા ત્યાગ થી સેક્સ-કૌભાંડો થાય છે…પણ અરવિંદભાઈ..હવે તમે વિચારો..જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી થી દુર રહેવા નું કહેવાય છે , એ જો ના હોત અને સ્ત્રી ઓ સાથે નિયમમાં હળવાશ હોત તો પરિસ્થિતિ શું હોત? સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ખોટા કૃત્ય થાય છે એ બધા નિયમ તોડવા ને લીધે જ થયા છે…નિયમ જો મજબુતાઈ થી પડાય તો આવું થાય જ નહિ..આથી જ સ્ત્રી ને નિયમ ધર્મ મુજબ દુર રાખવા થી કંઇક અંશે મન ને જીતી શકાય અને મન ને હરિમાં જોડી શકાય…વિશ્વાવ્મિત્ર જેવા મહાન રાજર્ષિ પણ મેનકા ના પ્રભાવ થી વિચલિત થયા હતા…આથી કામ ની હાજરી એ અગ્નિ મા ઘી નું કામ કરે છે..અને જો ઘી ને દુર રાખવામાં આવે તો શક્ય છે કે અગ્નિ ને શાંત કરી શકાય…
          આ બધું મન પર જ છે…તમે તમારી રીતે સાચા છો પણ હું તમારી સાથે સહમત નથી…મન ને મારવા ની વાતો આ નથી…મન ને જીતવા ની વાતો છે અને તેની શરૂઆત મન ને કાબુમાં રાખવા થી થાય છે…મારી તમને એક સલાહ છે..ભલે તમે અમારા સાધુ કે સંતો ને ન મળો પણ અમારા શાસ્ત્રો – વચનામૃત અને શિક્ષાપત્રી નો અભ્યાસ તો કરી શકો ને!!!! કોઈ ગ્રંથી બાંધ્યા વગર તમે ખુલ્લા મન થી અભ્યાસ કરશો તો જાણશો કે નિયમ-ધર્મ વગર ની જીંદગી સ્વછંદીપણું જ છે…અસ્તુ.

          Like

        3. ભાઈશ્ર્રી રાજ
          આપની વાત સાચી છે દેખાય છે તે બધું જ સોનું નથી હોતું. ઉંડો અભ્યાસ જરૂરી છે અને તે પણ ( PRI CONDITIONED MIND ) મુકત અને તટસ્થ ભાવે કરવામાં આવતું મૂલ્યાંકન ! અલબત્ત મને વાચનનો શોખ છે વાંચ્યા કરું છું અને મારા વિચારોમાં અનુભવ થતા રહે તેમ પરિવર્તન પણ કરતો રહું છું. કોઈ પણ વિચાર કે પુસ્તક કે કોઈ પણ સાધુ-સ્વામી-ગુરૂ-મહંત-મૌલાવી કે પાદરીના કથનોથી પ્રભાવિત થતો નથી. હું અમુક નિશ્ચિત માન્યતા કે વલણનો કેદી નથી મને મારું મન ખુલ્લુ અને ઉદાર રાખવાની આદત છે. ક્યારે ય મારા વિચારો ( PRE CONDITIOND ) ના બને તેની કાળજી રાખું છું. સમયના તકાજા સાથે સતત પરિવર્તનશીલ રહેવાની જીવન શૈલી મેં અપનાવી છે. મેં શાસ્ત્રો કે પુરાણો વાંચ્યા નથી. ગાંધીજી અને સ્વામી સચ્ચિદાનંદના વિચારો સ્વામીનારાયણ સંપ્રદાયના સ્ત્રીઓ વિષેના શું છે તે વિષે આપે પ્રકાશ પાડ્યો હોત તો મારા જેવા અબુધને વધુ જાણવા મળત ! મારો મુદો સ્વામાનારાયણ સંપ્રદાયનો સ્ત્રી તરફ્ના અભિગમ વિષે મુખ્યત્વે છે જે આપ બરાબર સમજયા હશો તેમ ધારું છું.
          ગાંધીજી વિષે આપ જાણતા જ હશો કે તેઓ જ્યારે પ્રાર્થના સભામાં જતા ત્યારે તેઓ પોતાના બંને હાથ વડે બે સ્ત્રીઓના ખભાનો સહારો લઈ ચાલતા હતા તેઓએ ક્યારે ય તે વિષે કોઈ ક્ષોભ અનુભવ્યો નહિ હતો ! અરે પોતે પોતાની જાતિય વૃતિ ઉપર કેટલી હદ સુધી કાબુ મેળવ્યો છે તેની કસોટી કરવા માટે આખી રાત્રિ એક -અલબત નામની વિસ્મૃતિ થઈ ગઈ છે- સ્ત્રી સાથે નગ્નાવસ્થામાં શયન કરેલું ! માફ કરજો પણ એક અણિયાળો પ્રશ્ન પૂછી રહ્યો છું કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં આવું સાહસ કરી શકે તેવા કોઈ સ્વામી કે સાધુ આવા સક્ષમ કે કક્ષા ધરાવે છે ખરા ? .
          સ્વામી સચ્ચિદાનંદ કેટલાક સમય પહેલાં સંદેશમાં લખતા કહેલું કે જો સ્ત્રીઓ અમારા જેવા સાધુઓ-સ્વામીઓને સાંભળવા કે દર્શને ના આવે તો અમારો ધંધો બંધ થઈ જાય ! વધુમાં તેઓએ સાધુ સમાજને એક અણીયાળો પ્રશ્ન પૂછેલો કે આપણે સૌ એવી વાતો કરી લોકોને ભરમાવીએ છીએ કે ધર્મ ( સ્વામીઓ કહે તેવો ) પાળવાથી સ્વર્ગની પ્રાપ્તિ થશે પણ મને કોઈ કહેશો કે પુરૂષોને સ્વર્ગ મળશે તો ઉર્વશી અને મેનકા જેવી અપ્સરાઓ મળશે પરંતુ સ્ત્રીઓને શું મળશે ? હા, શકય છે કે, આ વાત મારી યાદ દાસ્ત ઉપરથી લખેલ હોય શબ્દોમાં ફેરફાર હોઈ શકે પણ સંદર્ભ તો આજ હતો )
          આપે વિશ્વામિત્રનું ઉદાહરણ આપ્યું. મેનકાએ તેમનો શૃંગારીક નરત્ય દ્વારા તપોભંગ કરાવ્યો અને પરિણામે શકુંતલાનો જન્મ થયો. આ ઉપરાંત અનેક ઋષિઓ સંસારી જ હતા જેવાકે યાજ્ઞવલ્ક્ય તેમને બે પત્નીઓ હતી. ઋષિ વષિષ્ઠ પણ સંસારી હતા. અને કહેવાય છે કે તેઓને 108 સંતાનો હતા. તપસ્વિનિ અનસુયાના પતિ અત્રિ ઋષિ હતા. ઋશિ ગૌતમની પત્ની અહલ્યા હતી. ઋષિ ભારદ્વાજ દ્રોણચાર્યના પિતા હતા. ઋષિ ઉદાલક શ્વેવતકેતુના પિતા હતા.ભૃગુઋષિના પિતા ઋષિ વરૂણ હતા. ઋષિ સાંદીપની પણ સંસારી હતા અને જેમની પાસે ભગવાન કૃષ્ણ કંસ વધ કર્યા બાદ અભ્યાસ માટે આવેલા. મને કહેશો કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં કેટલા સ્વામીઓ ઉપર દર્શાવેલા ઋષિઓની સમકક્ષ જ્ઞાન ધરાવે છે ?
          આપે દિલ્હી સ્થિત અક્ષરધામ જોયું છે ? અક્ષરધામના ગેસ્ટહાઉસના પ્રવેશ દ્વારમાં બન્ને બાજુ બે રૂમ છે જેમાં એક બાજુ ગેસ્ટ હાઉસમાં રૂમ મેળવવા માટે રીસેપ્શન ઓફિસ છે અને તેની બરાબર સામે એક અન્ય રૂમ છે તે રૂમ સાધુ-સ્વામીના વિશ્રામ માટે બનાવેલ છે પરંતુ આ રૂમની તમામ બારીઓમાં એવા કાચ ફીટ કરવામાં આવ્યા છે કે અંદર રહેલા સાધુ-સ્વામીઓ બહાર આવતા-જતા મુલાકાતીઓના દર્શન કરી શકે પણ મુલાકાતીઓ આ સાધુ-સ્વામીઓના હાવ-ભાવ ના જોઈ શકે ! ત્યાં બંને બાજુથી જોઈ શકાય તેવા પારદર્શક કાચ જડાવવામાં કેમ નહિ આવ્યા હોય ? આપની જાણ માટે આ મુલાકાતીઓમાં સ્ત્રીઓનું પ્રમાણ વિશેષ રહેતું હોય છે ! જો સ્ત્રીના ચહેરા સાધ્-સ્વામીઓએ જોવાના જ ના હોય તો તેમની આંખે પટ્ટી બાંધી રાખવા વિચારવું નહિ જોઈએ ?
          એક વાત તો સ્પષ્ટ છે કે માત્ર સ્રીથી દૂર રહેવાથી જ વિકારો કે વાસના ઉપર વિજય ના મેળવી શકાય ! માનવીની પ્રકૃતિ છે કે જે બાબતની તેને મનાઈ ફરમાવો કે પ્રતિબંધ મૂકો તે મેળવવાની ઝંખના તેટલી જ પ્રબળ બનતી રહે છે ! વૃતિઓના દમન કે નિગ્રહ્થી વિકારો ઉલ્ટાના વધુ પ્રજ્વલિત બનતા રહે છે. અને સાધુ માટે આ શરમજનક ગણાવવામાં આવેલ હોય છાનગપતીયા ચાલ્યા કરે છે. મનોમન વિકારો પોષાયા કરતા રહે છે.
          ધર્મની આણ બે બાબતો ઉપર નભેલી હોય છે.ભય અને લાલચ ! પાપની સજાનો ડર અને ભગવાનના આશીર્વાદની લાલચ ! આ બે બાબતો સિવાય ધર્મસંસ્થાઓ કદાચ ટકી ના શકે ! અને આવી સંસ્થાના અંધશ્રધ્ધાળુઓ ભલે ગર્ભપાત અને માંસાહારનો વિરોધ કરે પણ જીવતા માણસને મારે છે-છેતરે છે ! ધનને ધન પાછળ પાગલ સંસારીઓને વખોડતા આ ધર્મગુરૂઓ કરોડોની સંપત્તિ ઉપર ફણીધર થઈને બેઠા હોય છે અને અબજો રુપિયાનો વહિવટ ઈશ્વરને નામે કરે છે! અને આનો કબજો મેળવવા ગુરૂના ખૂન સુધી કે ચૂંટણીઓમાં તમામ પ્રકારની અનૈતિક ગેરરીતિ કરતા સંકોચ કે શરમ અનુભવતા હોતા નથી. એક સમાચાર પ્રમાણે અદાલતમાં આશ્રમો અને મંદિરોની સંપત્તિ મેળવવા આસંખ્ય દાવાઓ પડતર છે અર્થાત ભૌતિક સુખના સાધનો છોડવાની ડાહી ડાહી વાતો દ્વારા ઉપદેશ દેનારાઓ પોતે આવી સંપત્તિ છોડી શકતા નથી. સંપ્રદાયના વડાની મહત્વાકાંક્ષા-આભને અડવા મથી રહે છે ! અને પોતેજ સુપ્રીમો છે તેવું તેમના અનુયાયીઓ પાસે પ્રચાર કરાવ્યા કરે છે ! અને સામાન્ય લોકોના મન ઉપર પ્રભાવ પાથરવા સતત નવી નવી યુક્તિ-પ્રયુક્તિ અમલમાં મૂક્યા કરે છે ! તેમ છતાં એક વાત તો ખુઉબ જ સ્પષ્ટ છે કે તમામ ધર્મોનો મુખ્ય હેતુ કે ઉદેશ એક જ છે કે સદકર્મો કરવા, પ્રમાણિક રીતે જીવવું, કોઈનું અહિત કે અક્લ્યાણ ના કરવું અને સૌથી મહત્વનું માણસે માણસ બની જીવવું ! દયાભાવ રાખવો ! સ્વાર્થી નહિ બનતા અન્યની પીડા-વેદના-કે વ્યથા પ્રત્યે હમદર્દી દાખવવી યથા શક્તિ દીનને સહાય કરવી વગેરે !
          અંતમાં ક્યારે ય પોતાના અંતરાત્માના અવાજની વિરુધ્ધ કોઈ કાર્ય નહિ કરવું ! ક્યારે ય અંતરાત્માના અવાજને નહિ છેતરવો ! એક વાત કહું, ક્યારે ય પણ કોઈ પણ વ્યક્તિ કંઈક ખોટું કરવાનું વિચારે છે ત્યારે, અંદર રહેલો માંહ્યલો તેમ નહિ કરવા સંદેશો આપતો જ હોય છે, પરંતુ દુનિયા આખી આમ જ કરે છે, માટે હું પણ કરું, તો કંઈ ખોટું નથી તેમ માંહ્યલાને સમજાવી-પટાવી ટાપલી મારી શાંત કરી ખોટું કરે છે અને પછી અપરાધ ભાવથી પીડાયા કરે છે અને તેથી જ દાન-ધર્મ કરવા નીકળે છે અને તેમાં પણ પોતાનું નામ રહે તેવી પેરવી કર્યા કરે છે.
          મૂળભુત રીતે ધર્મ શું છે તે ભૂલવાડી દેવામાં આવે છે અને પોતેજ સર્વોત્તમ અને શ્રેષ્ઠ છે માટે તેમને શરણે આવનાર મોક્ષના અધિકારી બને છે તેવી ભ્રામક વાતો ઠસાવવા પ્રયાસો કરતા રહે છે.
          બ્રહ્મભાવમાં જે સ્થિર થાય તે ભગવા વસ્ત્રોના પહેરે તો શું ? અંદરની સ્વસ્થતાનું મૂર્તિમંત સ્વરૂપ એટલે સન્યાસી. આસક્તિના છૂટે અને સન્યાસીનો વેશ રહી જાય પણ સન્યાસતો નષ્ટ થાય ! સન્યાસએ મરતાં પહેલા મરવાની એટલેકે સંપૂર્ણ અહંવિસર્જન્ની સાધના છે.મૃત્યુના મહોત્સવની તૈયારી છે. ભગવાં વસ્ત્રધારી સન્યાસી પણ અંદરથી ગૃહસ્થી કરતાં પણ વધારે આસક્ત અને વળગણ પ્રેમી હોઈ શકે ! આજકાલ ભગવા કપડાં ફેશનમાં આવ્યા છે. આજે તો ઘણા ખરા સન્યાસીઓને પરદેશની હવા વધારે માફક આવે છે !
          આપ નિયમોની વાત કરો છો તો મને કહેવાદો કે નિયમો માણસ માટે બનાવાય છે માણસ નિયમો માટે નથી હોતા અને જો સમયાંતરે તેમાં પરિવર્તન કરવામાં ના આવે તો કાળના પ્રવાહમાં તે વીલીન થઈ જાય છે અને તેને કોઈ શક્તિ રોકી શકતી નથી. લો તમને મારો સ્વાનુભવ કહું સ્વામીનારાયણ સંપ્રદાયમાં સાધુ-સ્વામીઓએ પોતાના અંગત નામે કોઈ રકમ કે મિલ્ક્ત રાખવાની મનાઈ છે એ વાત ખરી કે નહિ ? મારા બેંકના મેનેજર તરીકેના સમયમાં મારી પાસે 8-10 આવા સાધ્-સ્વામીઓ પોતાના નામના બેંકમાં બચત અને બાંધી મુદતના ખાતા ખોલાવા આવેલા અને ખાતાની પાસ-બૂક વગેરે મારી પાસે બેંકમાં જ સાચવવા અને આ ખાતા અંગેનો કોઈ પત્ર વ્યવહાર મંદિરને શરનામે નહિ કરવાની તાકીદ કરેલી આ શરત સાથે મને અંદાજે દસ લાખ રૂપિયાની થાપણ મળેલી.
          અંતમા ગુજરાતીમાં એક કહેતી પ્રચલિત છે અને હું ધારું છું કે આપ પણ તેનાથી માહિતગાર હશો તે આ પ્રમાણે છે “સાધુ થવું તો સ્વામીનારાયણનું” આ કોણે અને ક્યારે વહેતી કરી તે હું જાણતો નથી પણ અવાર-નવાર સાંભળવા મળતી રહે છે.
          આપનો મત આપને મુબારક ! હું સહમત થઈ શકું તેમ નથી.

          Like

    2. @ vikram

      Again you are another fool who doesn’t understand the logic behind the story or what the writer is talking about. It’s not about looking at women or tlaking with them and this rule is not for the security of the women, its simply because swaminarayan followers believe that it helps the swaminarayan sadhus to follow their bramachariness.They believe that by looking at wome they may get excited and can loose controal on their feelings or physical needs. so to help them they have made this rule. But let me reming you that we never told them to be bhramacharis, so why should women move aside or hide when they arrive. ofcourse by saying this I dont mean that women should come in front of them and try to do acts that can attract them as used to be done by apsaras in the old vedic times. But they can see women as their mother or sister. no one wants to walk with them to prove that we are in 21st century.

      when you are talking for the respect for women how muche respect do you have for your wife?? she must just be cooking machine for you!!!!!And when you talk about the sabha thing let me tell you that saminaryan temple has made it a business, pay more and you can sit in the first rows. what a crap?Probably your wife or daughter are not that much educated or they donot have self respect for themselves. Swaminaryan Maharaj never said this and he never discriminated among his followers then why do you guys have to do it.Let me tell you that your sants have to eat the food made by your wife because they know that you will never make it for them if it was a rule mot to eat the food made by women and again whosoever has made this rule to eat the food made by women is a men. So you argument is not valid at all.
      Sorry if i have hurt your feelings but this is what needs to be understand that here is only one God.It is you who percieve him with different names or religions and the best way to serve your god it to serve the mankind or the living beings on this earth. By fighting against each other on religious matters is not serving god its going against him. Its about identifying between good and bad.
      This is not something to criticise the religion itself but it is about criticising people you are making wrong interpretations of the teachings of the religion and again making the use of religion as a business.

      Like

      1. One of the India’s most popular actors and a national icon, Shri Amitabh Bachchan, visited Swaminarayan Akshardham in Gandhinagar to see the Sat-Chit-Anand watershow.

        Shri Bachchan was welcomed by Pujya Ishwarcharan Swami with a garland, chandlo and nadachhadi to the accompaniment of Vedic mantras.

        At the end of the 45-minute show, Shri Bachchan exclaimed, “Amazing, amazing, amazing.” He met the sadhus and volunteers who setup and operate the Watershow.

        Then he spoke with Pramukh Swami Maharaj by telephone, “Please accept my pranams. I have seen the amazing and beautiful Watershow. Please grant me your blessings and love. Thank you.”

        Before leaving, he autographed the visitors book, “I have come to Akshardham for darshan many times, but in today’s experience my mind has experienced peace. And I have understood the truth about atma and Paramatma.”

        After his visit, Shri Bachchan also wrote about his feelings regarding his visit on his daily personal blog :

        But the day ended in another spectacular and amazing moment – a visit to the Akshardham Temple in Gandhi Nagar, the capital of Gujarat and just a 20 min car ride away from the city of Ahmedabad. The Akshardham Temples in many parts of the country have been amazing architectural achievements and the one here in Gandhi Nagar was no less. The constructions and designs are indigenous and without the use of any steel. They are neat clean and aesthetically kept regions. There is a pious feel to the area as a result of this, and a very dedicated loyal and hard working volunteer group of people maintain and propagate its beliefs and principles.
        Tonight though, they had kept the temple open and lit long after closing hours for me and that was most gracious of them. Housed in a massive complex, with space and position for research and teaching the laser cum water show at the end of the tour was what we were there for and I have to say I had never seen anything like this ever.
        In a large amphi theater that seated 2500 people in a picturesque open space, we witnessed a dramatic and utterly delightful show of a symbolic story that depicted the philosophy of the Akshardham Temple. The laser imagery on flowing fountains and building images on them with a story tale between Nachiket the son of a Saintly father that banishes him to YamRaj the disciple of Death, was a delight to watch. The deeper meanings of Atma and Parmatma were exquisitely woven into the happenings unfolding before us on varied screens of water, with such beauty, that I felt so proud to have been invited to such an event by my dear friend and family like Jigi bhai, JJ Bhatt.
        Such a fulfilling experience and then to be able to speak on phone to Pramukh Swami ji, whom I have met on a few occasions, to seek his blessings, was an ideal end to the most, how should I put it, ethereal hours in a day.
        (courtesy: bigb.bigadda.com)

        Like

        1. YES YOU HAVE SO MAY MUSUME BUT YOU HAVE NOT EVEN ONE MANDIR.
          YOUR SAMPRADY… HAS NO KNOWLEDGE THAT IS WHY YOU ARE MAKING MUSUME …..MUSUME… YOU CANNOT CREATE EVEN ONE MANDIR .
          YOU CAN CREATE ONLY VISITING PLACE AND MUSUME BECASUE YOUR SAMPRADH…IS VERY POOR BY HEART
          .
          RAVAN HAS ALSO GOLD LANKA BUT YOU KNOW WHAT HAPPEN AT THE LAST …………..LIKE WITH YOUR SAMPRDADH………..

          Like

        2. THAT IS WHY I AM SAYING YOU HAVE VERY VERY LOW KNOWLEDGE
          BECAUSE YOUR ARE WITH SAWIMI…SAMP…
          .
          KRISHNA KNOWS ——-THAT RAVAN’S COMMUNITY IS COMING (SWAMIN…SAMPRDAY…)
          .
          THAT IS WHY HE VANISH DRAWARKA…..
          OTHERWISE YOU BEGGARS/VILAN ARE સોનાની દ્વારકા પચાવી પડત.
          .
          KRISHA IS SUPREM GOD HE KNOWS
          કલિયુગ માં (SWAMINAYA SAMPRA WILL DO ધર્મ ના નામે ધંધા ચાલવાના છે .
          UNDERSTAND UNEDUCATED(DHARMA).

          Like

        3. tamne je puchya che teno to jawb api sakta nathi bus ekj ratna lagi che tame swaminaryan sampraday khoto che to purava apone tame je lakho cho je krishna baghwane vicharu hase to ravane pan tamara veshi avuj kaik vicharu hase. Tamaru nam satya che pan lakho cho to baduj asatya. koi authentic vastu raju karo khli gapa na maro.

          Like

      2. what do you actually mean by women security??? when you see a movie and a herione wears a short clothes. do u see her as your mother or your sister??? and would you allow any of the female member of your family with the same clothes as that heroine wore and allow her to roam outside???
        and according to you what is the definatation of bramchari???
        and i would also like to ask you a question- if there are five women in front of you 1. your mother, 2.your sister, 3.your wife, 4.your daughter, 5.any other women, would you treat all these women mentally, phiscally & emotionally equal??
        y your wife doesnt cooks for you??? then doesnt she bcums cookin machine??
        n v r in the 21st century but the rules are rules in whichever you go in any of the century you will tell your wife only but you wont say shez my daughter
        my daughter hav studied in convent frm the nursery n now shez in college n she is well educated n my wife and daughter both are volunteer and they both knws the difference between equality & inequality & i have never forced them to come to mandir or come to sabha…..
        m sorry if you have been hurted by the above
        our intention is not to hurt you but you are critizing the nirdosh saint which cant be tolerated by me
        n you are talking about business then what happen in tirupati balaji, shirdi, shiddhivinavk & other temples of such kind??? over there you juz hav to give the money take the pass and go for darshan, whereas in swaminarayan sampraday this is not the case…..
        jay swaminarayan!!!!!

        Like

        1. Well I was talking about the respect for women dear!!!! As i mentioned earlier, you never
          really understand or you can not interpret what has been written down or said. I never
          talked about the security thing it was you who mentioned that by doing or following this
          you guys are trying to give security to the women. And I do firmlu believe that whatever
          u are doing is not for the security of the women. Other thing is that if men are allowed
          to do anything then women should also be. ANd you guys dont understand the point of view
          of ohters is b/c you guys are brainwashed so what ever you speak/write is not your
          thoughts so there is not point in arguing with you. Again you can treat all the women
          equally provided you respect them. Ofcourse you have different feelings for you wife that
          is understandable but you will not have the same feeling for your mother or sister, you
          simply give them respect as mother or sister. thats what your sants can do b/c none of the
          women visiting the temple is their wife, so they can treat all women equally with respect
          either as their mother or sister or daughter depending upon the age of the women. I am sure
          that you wouldn’t have any physical attraction or bad thought for you daughter/sister or
          mother. What i mean to say is ke jo hoon normal manas thaine mari sister/mother ke daughter
          ne kharab najar thi nathi joi sakto ke pachi emne joy ne mane kai kharab vichar nathi avta
          to santo to etlu kari j sake che karan ke emna ma kaink special power hoy to j e normal
          manas thi alag hoy and avi diksha lai sake. kehvano matlab ke emne emna man per vadhare
          control hoy tyare j e sant bane baki e tamara mare jevo ghruhasth jeevan jiva vara hoy.

          And for you kind information i do cook and help my wife all the time. We both are working
          and i understand that if i get tired after returning from work she too gets tired, so I
          dont just sit on the couch and wait for the food to be ready, I do help her cooking and
          even help her doing the kitchen cleanup and dishes. pan tamare jeva loko em kehse ke aneto
          joru na gulam kehvay, male thai ne gharnu kaam karatu hoy. but bhai female thayne jo wife
          gharna kam ne office pan jai sakti hoy to male kem nahi bhai?????????

          Another thing is that am not against your religion. I believe in all religions. this is not something to criticise and win something. It is just speaking against something that is not
          fair.
          Talking about other temples, whatever temples ask for money for doign the darshan or
          whatever, I am against all such temples. Dan manthi karvanu hoy ema jabardasti na hoy and
          mandir ma jai bhagwan na darshan na paisa to na ja hoy. so i dont goto such temples where
          I have to buy passes. ena karta to rasta per bhukya rakhdta 2-3 jan ne lunch karavu je
          mara mate darshan karya baraber j che.

          Like

        2. THAT IS WHY I AM SAYING YOU PEOPLE HAVE VERY LOW KNOWLEDGE BECAUSE YOU ARE BELIEVE IN SWAMINARA……… ,
          FIRST OF ALL HOW COME SAINT FIRST LOOKS BODY ?????????????????
          SEE VERY LOW KNOWLEDGE, BECAUSE MOSTLY ALL YOU SAINT ARE BEFORE HOMELESS THEY DO NOT KNOW ANYTHING.
          YOU WANT TO KNOW REAL KNOWLEDGE …………
          SAINT ALWAYS FIRST SEE HEART……….SOUL LIKE KRISHNA HE WAS PLAYING RAS AND DANCING WITH 1000 OF GOPI.
          THAT IS WHY HE IS ONLY HE IS ONLY KRISHNA IS SUPREM GOD.
          LEAVE STUPID SAMPRADH….AND FOWLLOW GITA(KRISHNA) LIKE YOUR PRAMUKH SWA…..
          BECAME SMART LIKE YOUR PRAMUKH SWAM……..
          ON LAST AGE HE CAME TO KNOW ONLY……………ONLY KRISHAN IS SUPREME GOD THAT IS WHY HE IS KEEPING LORD KRISHNA STATUE WITH HIM ALL TIME.
          WAKE…….UP ……..WAKE UP IT IS NOT TOO LATE…………….

          Like

  104. To comment on somebody or to Criticize somebody is a “fashion” nowadays.

    We often hear such comments on a Pann shop, “Sachin should retire now”, “Sehvag should have played like that”, “Pathan ne boling khoti aapi”. etc etc

    Your comments on any religion/Sect etc are similar to above comments. It is a matter of jealousy for some people, which prompts them to pass on such comments on Swaminarayan Sampraday. It is the money power, management power and manpower , which they posses, creates vibes in minds of people.

    It is a shame on us , The Hindu, The Vedantis, the Sanatan Dharmi people . we always critisize our own people. there is no difference between people like you and MF Hussain. Do anybody of you dare to speak against Islam or the Muslims? No Never.

    As far as Woman (Human) rights are concerned, you need to travel a AMTS bus in ahmedabad or a MEMU /local train in Gujarat. something more needs to be done on that front. Man always take chances to touch them at sensitive spots of her body, and such men can only write such blogs.

    Women are more safe , if they have separate place to move around/sit . Not all people who go to the mandir have good intentions in their mind. Man wishes to do darshan of both God and woman at one go, and such people demand equality for woman in mandir. “Ghar ma je karvu hoy te karone, Bhagvan nu ghar tamara vicharo thee shu kam bagado cho?

    Like

    1. WHY WE HAVE TO Criticize FROM SO LOW SAMPRDHAY LIKE SAWAMINA…….
      MONEY MAKER………… ALL SAINT ARE LIKE GUNDA…….VILAN………
      BIG BIG STOMACH AND ALWAYS TALK ABOUT FOOD THEY DO NOT HAVE ANY KNOWLEDGE .I AM TOKING ABOUT REAL KNOWLEDGE NOT YOUR SAMPRADHAY…………LOW…LOW..LOW KNOWLEDGE ANY HOMELESS PEOPLE CAN SAY LIKE YOUR SAINT ARE SAYING.

      Like

      1. tamaru nam dharma che pan vato adharma ne karo cho tame game teli ninda karso swaminarayn sampraday ne koij faraq nathi padto. Food ne vato su tamara ghar ma nathi karta tame su khadah vagar raho cho a low sampraday nathi khubaj hieight uper gayelo sampraday che etle tamara jeve lower people ne lower lage che . Tame je words varpro cho gunda vilan te tame to nathi ne karan ke apne jeva hoye teva beja dekhay. pahle potanu jota shikhoane tema sudharo karo . tame je bhagwan ne manta hove (bhagwan ma manta haso to) su temne tamne kahu che ke loko nu joy ne mane tene report karjo jo nathi to su kam kharab karma bandho cho.

        Like

  105. how well you people know about swaminarayan sampraday? Just go to the mandir ask the females of swaminarayan sampraday how they are being treated?
    many mothers have giving their own sons for becoming sadhus, non of the sadhus told thier ma=other in person to give their sons for becoming sadhu
    when Pratibha Patil visited Delhi Akshardham none of the sadhus attented her, she didn’t had any problem to it and even when Princess Diana visited London Swaminarayan again none of the sadhus attended her even she didn’t had any problem with it
    and pepole are such fools without knowing people just like to sit and pass vulgar comments
    there are many rape cases going on the whole world why at that movement no one likes to oopose it Why is that so???
    from where the people are getting such inspiration???
    it is just the movies which are responsible
    JAY SWAMINARAYAN

    Like

    1. ભાઈશ્રી વિક્રમ
      આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! હિન્દુ સમાજમાં વર્ષો થય સ્ત્રીઓનું શોષણ થતું આવ્યું છે અને પૂરુષ પ્રધાન સમાજ હોવાથી આજે પણ સ્ત્રીઓનું શોષણ ચાલુ રહ્યું છે. સ્ત્રીઓને શીશુવયથીજ પૂરુષનું આધિપત્ય સ્વીકારવાનું અને તે જે કહે તેજ સત્ય અર્થાત પતિ જ પરમેશ્વર એવા વિચારો અને સંસ્કાર અપાતા રહયા હોય પોતાનું સ્વતંત્ર વ્ય્કતિત્વ હોઈ શકે તેવું તે વિચારા જ શકતી નથી પરિણામે આજે 21મી સદીમાં પણ સિક્ષણમાં પછાત રહી છે. તેનું અજ્ઞાન અને અભણ અવસ્થા ને કારણે આગુસે ચલી આતી હે તેને સત્ય અને ઈશ્ની ઈચ્છા તરીકે સ્વીકારી જીવન બસર કરવાં જ જીવનની ઈતીશ્રી માને છે. અને આ અજ્ઞાન જ કદાચ પોતાના બાળકને અંતરની ના ઈચ્છા છતાં સાધુ બનવાની પરવાનગી આપતી રહે છે. પોતાનો કોઈ સ્વતંત્ર વિચાર હોઈ જ ના શ્કે તેવી તેની દ્રધ માન્યતા તેને આવા કાર્ય કરવા ધકેલે છે. પ્રતિભા પાટિલ કે ડાયેના મંદિરની મુલાકાતે આવે તેથી મંદિરની પ્રતિષ્ઠા વધશે તેવી ગણત્રી સાથે જ તેઓની મુલાકાત ગોઠ્વાતી રહેતી હોય છે. અને આ મુલાકાતીઓ પણ આ વાત સારી રીતે સમજતા જ હોય છે. તેમને એટેંડ કરવા કોઈ સાધુ હોય કે ના હોય તેથી કોઈ ફરક પડતો હોતો નથી ! આપે દિલ્હીના અક્ષરધામની મુલાકાત લીધી છે ? જો લીધી હોય તો મને સમજવશો કે અક્ષરધામમા ગેસ્ટ હાઉસના પ્રવેશ દ્વાર પાસે સામ સામે બે રૂમ આવેલ છે જેમાં એક તરફ રીસેપશન ઓફીસ છે અને બરાબર તેની સામે સાધુઓ માટેનો રૂમ આવેલ છે તેની તમામ બારીઓમાં એવા પ્રકારના કાચ જડાવવામાં આવ્યા છે કે અંદર રહેલા સાધુઓ બહારમાં આવતા-જતા પ્રવાસીઓને આરામથી નિહાળી શકે પણ તેમને કોઈ જોઈ ના શકે ? જો સાધુઓને સ્ત્રીઓના મોઢા જોવાની મનાઈ હોય તો આવી વ્યવસ્થા કેમ ? એવી કેમ નહિ કે અંદર રહેલા સાધુઓ કોઈના મોઢા ના જોઈ શકે !અથવા બંને તરફથી જોઈ શકાય તેવા કાચ કેમ નહિ ? પ્રાકૃતિક વૃતિઓના દમનથી વિક્ર્તિઓ જ હાવી થાય થાય ને થાય જ ! એક વાત કહું જો કે આપ સ્વીકારસોનહિ મને ખાત્રી છે તેમ છતાં કહું છું કે આપના માનસમાં જે પૂર્વગ્રહો અને ગ્રંથીઓ બંધાય ચૂકી છે તેમાંથી મુકત બની ખુલ્લા મને અને દિલે વિચારશો તો મારી વાતમાં દમ જણાશે !જે સ્ત્રીઓને પોતાનું સ્વમાન-સ્વત્વ અને સન્માન વહાલુ હોય જે પૂરુષનઆધિપત્ય સ્વીકારવાને બદલે પોતાનું વ્યક્તિતવ એક મનુષ્ય તરીકેનું બનાવવા કટિબધ્દ્ધ હોય તેવી સ્ત્રીઓ ક્યારે ય આવી 18મી સદીની ગુલામી જેવું જીવન ખચીત પસ6દના જ કરે !
      રહી વાત સમાજ્માં થતા અન્ય તત્વો વડે થતા બળાત્કાર વગેરેની આપને એવું કોણે કહ્યું કે તે.. આપનેવગર વિરોધે અને કોઈ સજા વગર સમાજ સ્વીકારી લે છે ? યાદ રાખો કે ભગવા કપડાં ધારણ કરનાર જ્યારે આવા વિકૃત અપરાધ કરે છે ત્યારે એ અત્યંત હલકા માનવામાં આવે છે ! બળાત્કાર કરતાં પણ સજાતીય સેકસના સમાચારો અવાર-નવાર માધ્યમોમાં ચમકતા રહે છે ! આપને મારા વિચારો પસંદ ના પડ્યા હોય ઓકે પણ આ વિચારો કોઈની પણ લાગણી દુભાવવાના ઈરદાથી મૂકયા નથી.આપને આપના વિચારો મુબારક ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. ભાઈશ્રી વિક્રમ દ્વારા મેલમાં મળેલો પ્રતિભાવ
        Jay Swaminarayan

        You might had faced a bitter experience but that doesn’t mean that the whole sampraday is bitter. You might not be knowing that the first lady teacher in Gujrat was a follower of swaminarayan sampraday.During the session of International youth day 2009 one of the guest questioned why girls are sitting behind and why boys are made to sit in front, why there is such a partially, then one of our sadhu answered it is just because of the NIYAM given to sadhus by Swaminarayan Bhagwan that not to touch, see & speak with women’s so it is being followed he also said that you can go to any of the female & asked them whether they are feeling inferior or in equal, at that moment each female nodded their head to say “NO” that they are not feeling inequal at all although being educated, staying in a city like mumbai living in 21st century.

        During Vichran of Pujya Pramukh Swami maharaj or sadhus as per the codes of conduct sadhus can not see women but the women’s can do the darshan of sadhus from a distance. During the vicharan of sadhus when Haribhakt s are to gather & if any women unknowling comes on their way & if any haribhakt by mistekly uses harsh words towards women & when Pramukh swami maharaj comes to know about it he makes him understand that “we will make our own way but never use any irrespective words towards women, the God inside them are being hurted”.

        Swaminarayan Bhagwan has also given such NIYAMS to sadhus in shishapatri “Nevertheless , at such times when the life of a women or their own is at stake ,they should protect their life as also the life of the women by talking to her or even by touching her” in the above mentioned where do you realize that the women’s are being insulted or illtreated.

        The womans are not insulted in our sampraday but they are insulted in so called T.V. serials and the movies n other such programmes like the miss world, miss universe etc.

        If u still have any doubts u can visit a nearby BAPS AksharPurshottam swaminarayan mandir and meet any of the sadhus or purchase a book named STRI SWATRANTRAY (stri-purush maryada and stri-sadhu maryada) and clarify your doubt.

        Like

        1. ભાઈશ્રી વિક્રમ

          આપના પ્રત્યુતર માટે આભાર ! આ બ્લોગ ઉપર જ મૂક્યો હોત તો વધુ સારું થાત અને અન્ય બ્લોગર મિત્રોને પણ લાભ મળત ! ખેર ! એક વાત પૂછું ? આપને જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે તેવા સંસ્કૃત સુભાષિતની જાણ છે ? આપે 2009ના એક સમારંભમાં સ્ત્રીઓ કેમ પાછળ બેઠેલી છે તેના જવાબમાં સાધુ-સ્વામીએ કહ્યું કે તેવો નિયમ છે અએ સ્ત્રીઓને પૂછતાં તેઓને પણ પાછળ બેસવામાં કોઈ વાંધો નથી તેમ જણાવ્યું. નિયમો માનવી બનાવે છે અને દરેક નિયમ કાળ ક્ર્મે બદલાતા/પરિવર્તન પામતા રહેતા હોય છે.નિયમો જો જડની જેમ સ્થગિત બની જાય તો કાળક્ર્મે સમાજમાંથી ફેંકાય જતા હોય છે. સ્ત્રીઓ મેં અગાઉ જણાવ્યું છે તેમ સેંકડો વર્ષ થયા પુરૂષના પ્રભુત્વ કે આધિપત્ય નીચે ગુલામની જેમ જીવી રહી છે. છેલ્લાં થોડા જ વર્ષો દરમિયાન કેટલીક સ્ત્રીઓમાં પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વ કે સ્વમાન અને સ્વત્વ અંગે સભાનતા આવી છે પરિણામે સ્ત્રીઓનું સ્થાન પહેલાં કરતા સમાજમાં વધતે અંશે સ્વીકારાતું થયું છે અને તેનો અવાજ પ્ણ સંભળાતો થયો છે. તેમ છ્તાં આપણાં દેશમાં સ્ત્રીઓમાં આવી રહેલ પરિવર્તન સંક્રાનતીકાળમાંથી પસાર થઈ રહ્યું છે. સમાજનો સમુદાયે સ્ત્રીને માનવી તરીકે અને એક જીવંત વ્યક્તિ તરીકે ઓળખ આપવાની શરુઆત કરી છે. ત્યારે આવનારા દિવસોમાં જો સ્વામીનારાયણ સંપ્રદાય 18મી સદીની સ્ત્રી તરીકે આજની સ્ત્રી સાથે વ્યવહાર રાખશે તો સ્ત્રીઓ તેનો બહિષ્કાર કરશે તો મને નવાઈ નહિ લાગે !

          બીજી એક વાત કોઈ ખુંખાર પ્રાણીને પકડી 25 ફૂટ લાંબા દોરડાથી બાંધી તેની હલચલ 25 ફુટના અંતર પૂરતી મર્યાદિત કરીદો અને થોડા સમય બાદ તેનું દોરડું માત્ર ગળામાં પરોવાયેલું રાખી છુટુ મૂકી દો તો પણ તે 25 ફુટના પરિઘમાં જ ફરશે તે બંધન મુકત બન્યું છે તેનો અહેસાસ નહિ અનુભવે તેવું જ સ્ત્રીઓના કિસ્સામાં આજસુધી બન્યું છે પણ હવે તેને પોતાની જાત માટે સ્વાભિમાન પેદા થવા લાગ્યું છે અને આવનારા દિવસોમાં તે વધારે જાગૃત અને સભાન બનવાની જ છે અને ત્યારે પોતાના સ્વમાન સ્વત્વ અને સન્માન નહિ મળે તો અપમાન અવગણના અને અવહેલના કોઈ સંજોગોમાં બરદાસ્ત નહિ જ કરે ! માટે પુરૂષો સાધુ-સ્વામીઓ વગેરે એ પણ નવા પરિવર્તન જીલવાની અને તેની સાથે તાદાતમ્યતા કેળવવી જ રહી !

          સ્વામીનારાયણ સંપ્રદાય સીવાય કોઈ સંપ્રદાયમાં સ્ત્રીઓની આટલી હદ સુધીની અવગણના કે અવહેલના થતી સાંભળી નથી અને તેથી જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવતાનો વાસ હોય છે તે સુત્ર સમગ્ર હિન્દુ ધર્મના પંથોએ એકમતિએ સ્વીકાર્યું છે સીવાય કે સ્વામીનારાયણ સંપ્રદાયે અને તેથી ત્યાં દેવતા નો વાસ તો ના જ હોઈ શકે ને ? કેમ ખરું ને ? નારી તો તાડનની અધિકારી તે માતા જગદંબા ના હોય શકે ! અને તો તે મા-બહેન કે પત્ની પણ કેમ હોઈ શકે ? સ્ત્રીઓ ગુલામ થવા જન્મી છે અને તેમ છતાં જન્મ સાધુ સંતો અને સ્વામીઓને જ આપતી રહે અને તેનાજ સંતાનો તેનું મોં ના જોવે કે તેણીએ રાંધેલું જમે નહિ તે કેતલી હદની અવહેલના અને અપમાન જનક વર્તન સહન કરી ઝેરના ઘુંટડા ઉતારી રહી હશે તે આપ વિચારી શકો છો ખરા ? ખેર ! આપનો માત આપની માન્યતા આપને મુબારક !

          આવજો ! મળતા રહીશું !

          સ-સ્નેહ

          અરવિંદ

          Like

      2. Arvindbhai,

        How about narsinh mehta? who wrote on the death of his wife “Bhalu thayu bhagi zanzal, sukhe bhajashu shri gopal”. Now you will say he also violated the basic “Atmasamman” of the feminine Gender.

        To critisize somebody we should be equivalent or superior to that person.

        Like

  106. આ સ્વામીનારાયણનો ધંધો લઈને બેસેલાઓ મડદા પર મંદીર બાંધે છે.

    અમેરીકામાં જેના ઘરે ઘરડા મા-બાપ હોય એને કહે કે તમે તમારા મા-બાપનો વિમો ઉતરાવો. વિમાનું પ્રિમિયમ તમારે ભરવાની અને જ્યારે તમારા મા-બાપ રામશરણ થઈ જાય ત્યારે એ વિમાનું વળતર મંદીરને આપવાનું!

    આપણી સંસ્કૃતીમાં બધાં ઋષિઓએ સંસાર કર્યો હતો – તે પછી વાનપ્રસ્થાશ્રમ પૂરો કર્યા બાદ સંન્યાસઆશ્રમ સ્વિકાર્યો હતો. ગૃહસ્થાશ્રમ વગર કોઈને સંન્યાસ લેવાની છૂટ નહોતી.

    આ લોકોએ વાંઢાઓને સન્યાસ આપીને વિકૃતી પેદા કરી અને પછી કહે સ્ત્રીનું મોઢું નહીં જોવાનું.

    શાસ્ત્રોનો અભ્યાસ નહીં અને સંત સ્વામીનારાયણને ભગવાન બનાવી દીધા. ગીતા / વેદ / ઉપનિષદો છોડયા અને શિક્ષાપત્રીઓ બનાવીને બેસી ગયા.

    મ્યુઝીયમ જેવા મંદીરો બાંધીને માણસ ઉભો ન થાય – એના માટે ઘરે ઘરે જઈને વેદો / ઉપનિષદોનાં વિચારો પહોંચાડવા જોઈએ. પણ આ લોકો ભગવા કપડા પહેરાવીને ભીખ માંગતા કરી દીધા.

    ખરેખર જેનામાં અક્કલનો જરાક પણ છાંટો હોય એ આ ધતિંગથી માઈલો દૂર રહે.

    Like

    1. ભાઈશ્રી રાવલ

      આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! ફરી પણ અનૂકુળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ જણાવતા રહેશો તો મને ગમશે ! આપની વાત સાચી છે જે જ્યારથી ઋષિ પ્રથા ખત્મ થઈ અને ગુરૂ પ્રથા શરૂ થયા બાદ કાલક્રમે ઉતરતી કક્ષાની વ્યક્તિઓ ગુરૂનું સ્થાન ગ્રહણ કરતી થતા તેમના સ્થાપિત હિતો પેદા થવા લાગ્યા ઉપરાંત પોતાની કીર્તિ અને નામની બોલ બોલા કરાવવાની અને કોઈ પણ ભોગે પ્રસિધ્ધિ મેળવવાની લાલચે આવા બધા તીકડમ શરૂ થયા પરિણામે ધાર્મિકતાને નામે દંભ અને પાખંડ વધ્યા. ઉપરાંત આ ગુરૂઓ અને શિષ્યો વચ્ચે પણ સ્પર્ધા કોણ મોટો તેની થવા લાગતા ગુરૂનું વર્ચસ્વ તોડવા નવા નવા સંપ્રદાયો પણ અસંતુષ્ટ શિષ્યો દ્વારા ઉભા થયા. આજની તારીખે અંદાજે 30.000 ત્રીસ હજારથી પણ વધારે સંપ્રદાયો આ દેશમાં છે અને તમામનો ઈશ્વર પણ અલગ અલગ છે. કમભાગ્યે આ દેશના મોટા ભાગના લોકો અભણ-અબુધ હોવાથી ભારે અંધ શ્રધ્દ્દાળુ બન્યા છે અને તેનો આવા થઈ પડેલા ગુરૂઓ ભરપૂર લાભ ઉઠાવી વૈભવી અને વિકૃત કહી શકાય તેવું જીવન જીવી રહ્યા છે. જે ને લોકો મૂક ભાવે ગુરૂઓની લીલા ગણી દર્શન કરી કૃત કૃત્યતા અનુભવા રહ્યા છે. ખેર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  107. aa post mate aapene jetala dhanavad ke abhinandn deva pade te ochha chhe. sampmradayo manash ne ja nahi desh ne pan dubade chhe. bharat ni praja ne aa jani ne teno samaj mathi bahiskar karvo joie. biju e ke svaminarayan sampraday amirono sampraday chhe nahi ke bhartiy praja no. aava sampradayo ni aadse amiro ligali anacharo sarje chhe, je orto(shtri) ne aava santo-sadhuo divese nathi jota hota te ratrina andhakar ma te j orato nu anek rite shoshan kare chhe.tyare tene dharm ke sampraday nathi nadato hoto.aavi lilao thi aapene ajjan nathi hota pan ankhe hath aada karavani aapni vrutti ne karne te bhartiy janata ni jamain,svaman ,svabhiman par mandiro banavye rakhe chhe.aava mandiro ne todi ne garibo mate shala ne makan banavava joie…..to amiro potani rash lila kyare rame??????????????
    aapena karne j aa loko fali-fulli rahya chhe khot aapena ma chhe. apeni dharmik bhavana ma chhe…….peli mahila ne mate man upeje chhe jemane aa muddo uthavyo. bhart mato aasharam pan kanun ne chelenge kare chhe ne tene bhakto tene pagal ne boghani jem ha ma ha milavata fare chhe……
    chalo vadhu nahi…..dhanyad.

    Like

    1. ભાઈશ્રી હરેશ
      આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. સાધુઓ-સંતો-સ્વામીઓ-મંહતો અને ગુરૂઓ તરફનું થઈ રહેલું લોકોનું અવલંબન માત્ર અને માત્ર અંધશ્રધ્ધાને કારણે છે તે મીટાવવા સહિયારો પ્રયત્ન કરવો રહ્યો પરંતુ મારા મતે તે અત્યંત મુશ્કેલ જણાય છે તેમ છતાં જો આપણે સૌ આપણાં સગા-વહાલા મિત્રો સંબંધીઓને સમજાવી આ ચક્કરમાંથી બહાર નીકાલી શકીએ તો પણ મોટું કામ થયું ગણાય ! હું મારી રીતે તેવા પ્રયાસો કરતો રહુ છું અને મને પૂરેપૂરી તો નહિ પણ અંશતઃ સફળતા મળતી રહે છે ! અસ્તુ!
      આપનો આભાર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી

      આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! પ્રતિભાવ જણાવ્યો અને આપે કહ્યું તેમ આ કહેવાતા સ્વામીનારાયણના સંતો સીધે સીધા ઉપરથી જ જન્મતા હશે તેઓને મા સ્ત્રી હોવાને નાતે જન્મ ધારણ કરવા જરૂરિયાત નહિ રહેતી હોય તો જ સ્ત્રીનું અપમાન-અવહેલના અને મોં નહિ જોવા પ્રતિબધ્ધ થતા હશે ને !

      આવજો! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  108. સ્વામીનારાયણ સંપ્રદાય અને નારીઓ

    અરવિંદભાઈ…..તમે જે સ્વામીનારાપણ સંપ્રદાય વિષે પોસ્ટરૂપે લખ્યું તે વાચ્યું…….આ પોસ્ટ વાંચું તે પહેલા મારા મનમાં અનેકવાર વિચારો આવતા>>>હું નિહાળતો કે આ પંથ દ્વારા હિન્દુ ધર્મ-પ્રચારો ઘણા જ મોટા પાયે થઈ રહ્યા છે…..ભારતમાં અને પરદેશમાં પણ મંદિરો બાંધી તેમજ બાળકોને શિક્ષણ આપી, હિન્દુધર્મ જાળવી રાખવા ઘણા જ પ્રયાસો થાય છે…..કોઈક વાર એવા મંદિરોમાં થતા પ્રવચનો સાંભળવાનો મેં લાભ પણ લીધો છે…..એક રીતે આનંદ તો બીજી દ્રષ્ઠીએ દુઃખ …..દુઃખ એટલું કે નારીઓ જુદી બેઠી હોય અને એમણે સંતને ટેલીવીસન પર જોઈ કે દર્શન કર્યા વિના સાંભાળવાનું …..ત્યારે મારા મનમાં એક સવાલ થતો …” માનવીએ બનાવેલા નર-નારીરૂપી માનવોમાંથી નારીઓને આ અપમાનભર્યું ….નીચી-પદવી આપેલ….વર્તન કેમ સહન કરવાનું હોય ?….શું સંતોએ માતા (નારી)ના મુખ-દર્શન વગર આ જગતમાં માનવ-જન્મ લીધો હતો ?…..શું સંતો ભક્તિમાર્ગે રહેતા નબળાયમાં છે કે નારીને માતા/બેન સ્વરૂપે નિહાળી ના શકે ? ”

    બસ, આવા વિચારો રહી હું જ્યારે વધુ સમજવાનો પ્રયાસ કરતો, ત્યારે મારા હૈયે આટલું થતું>>>>આ સંપ્રદાયએ હિન્દુ ધર્મ પ્રચાર માટે આટલું ભગીરથ કાર્ય કર્યું હોવા છતા “જુનવાણી” વિચારો કેમ નથી છોડ્યા ? કેમ આ જમાનાના એ સંસ્થાના સંતો “નવું માર્ગદર્શન ” આપતા નથી ? “નારીઓને નિહાળવું એ કંઈ પાપ નથી જ, એવી સમજ એજ પરમ સત્ય છે ! ” આ એક મંત્ર બનાવી કેમ ઉપદેશ નથી આપતા ?……ટેલીવિસીન તેમજ અન્ય આધુનીક શોધોને અપનાવી , તો આવું સમાજ પરિવર્તન કેમ ના હોય શકે ?

    સંપ્રદાયને માન આપનાર અમેરીકાના “એક દીપકભાઈ”ની આંખો ખુલી….તો શૂ એઓ અન્યની આંખો ખોલવા પ્રયાસ કરશે ?

    સ્વામીનારાયણ પથે ચાલનારાઓ ભાઈઓ/બેનોમાંથી કોણ નારી તરફ જે અન્યાયભર્યા વર્તન માટે વિરોધરૂપી પડકાર કરશે ?….કે પછી, નારીઓમાંથી કોણ હૈયામાં ભરેલી વેદનાઓને પ્રગટ કરી, સૌને સત્યના માર્ગે દોરશે ? કે પછી, સંતો પોતે પોતાના આત્માને પુછી, સવાલ કરશે કે જે પ્રમાણે પંથે નારીઓને સ્થાન આપ્યું છે તે યોગ્ય છે કે પછી, જુના વિચારોને બદલી, નવું માર્ગદર્શન યોગ્ય કહેવાય ?

    અરે, હિન્દુ ધર્મપ્રેમીઓ નર નારીઓને એક ગણી, નારીઓ સમતોલન ભાવે નિહાળી, “બે શબ્દો” બોલશે, તો, મારૂ માનવું છે કે એક દિવસ એવો હશે કે પંથના મુખ્ય-ગુરૂપદેથી આદેશ મળશે……અને, પંથ માટે જે આ “દાગ ” છે તે દુર થઈ જશે, અને સાથે સાથે પંથ જે “શુભ કાર્ય” કરે છે તે દીપી ઉઠશે !>>>ચંદ્રવદન
    Arvindbhai…..Justa VIEW…..some may disagree with me on my ANALYSIS & my FUTURE HOPE.
    DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com
    Arvindbhai…Please do REVISIT my Blog to read SUVICHARO !

    Like

    1. શ્રી ચંદ્રવદનભાઈ
      આપના સુંદર પ્રતિભાવ બદલ આભાર સાથે ધન્યવાદ ! આપે અંતમાં કહ્યું છે તેમ જો ખરેખર ગુરૂઓ તે રીતે વર્તશે તો સમ્રગ માહોલ બદલી જશે ! પણ આ તમામ ગુરૂઓ-સંતો-સ્વામીઓ-મહંતોના સ્થાપિત હિતો ધર્મની આડમાં એટલા ઉંડા ઉતરી ચૂક્યા છે કે આવો દિવસ ઉગશે તેવો આશાવાદ કોણ જાણે પણ કેમ મારા માનસમાં પ્રગટતો નથી. ખેર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  109. શ્રી અરવિંદભાઈ,
    ધરમ જ્યારે વાડમાં પૂરાય છે,
    પાન કાળું ઈતિહાસે થાય છે-દિલીપ ગજજર
    આપણા વૈદિક ધર્મના મૂળ ને તજી આ સામ્પ્રદાયિકો ફૂલીફાલી રહ્યા છે આ કલંક છે અને શરમજનક વાત છે..આ સાપ્રદાયિકો ને તેના વડાઓ કોઇ જ્ઞાન કે ચરિત્ર્થી મહાન ચારિત્ર્યથી મહાન નથી હોતા.. ગાદીને લીધે તેઓ તેમના મૂઢ અનુયાયીઓથી વ્યક્તિપૂજા કરાવી પોતાને પ.પૂ.ધ.ધૂ ગણાવવામાં ગૌરવ માને છે…વૈદીક ધરમના સિદ્ધાન્તો ને જો સમ્પ્રદાય માન અન્હિ આપે તેની કિમ્મત નથી..ઉલ્ટુ તે આપણા ધર્મ ને સંસ્કૃતિના નામે તાગડધિન્ના કરે છે…દિપકભાઇ..તમને જે અનુભવ થયો તે કિમતી એ માટે કે તમારો દિપક પ્રગટ્યો અને હવે તે જ્વાલા થવો જોઇએ જેથી બીજાના દિપક પ્રગટે અને કહેવાતા સાંપ્રદાયિકોની કપટ્લીલાને દૂર કરે…નટુભાઇ, આપની દિકરીએ જે આગ્રહ રાખ્યો તે સરાહનીય છે..કોઈ મંદિરમાં નહિ જ્વ તેમ તાત્કાલિક લાગી આવે પણ..આમ કરવાથી તો મંદિર બાંધનારાઓની જ જીત ગણાય..આપણે તેમને યશ નહિ આપીએ..્જેના લીધે તેઓ આ ધરતી પર આવ્યા તેમને ઇન્કાર કરનારા અધમમાં અધમ ગણાય..આવા નરાધમો પાસેથી સ્ત્રી ગૌરવની અપેક્ષા નરી મૂઢતા છે..આવા સાધુઓને તો દરિયામાં પધરાવી દેવા જોઇએ…યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા..જ્યા નારીનું પૂજન થાય ત્યાં દેવોનો વાસ છે…અને જ્યા અપમાન થાય ત્યાં તો દાનવોનો ત્રાસ છે..સાચુ કે નહિ ?

    Like

    1. શ્રી દિલીપભાઈ

      આપના આવા દંભી અને પાખંડી સંતો-સ્વામીઓ અને સંપ્રદાયો સામેના આક્રોશ સાથે હું સંપૂર્ણ સહમત છું પરંતુ જ્યાં સુધી આ દેશના અબુધ-અભણ અને અજ્ઞાન લોકોની અંધશ્રધ્ધા ઉપરાંત સ્ત્રીઓને પોતાના સ્વમાન-સ્વત્વ અને સન્માન પ્રત્યે જાગૃતિ નહિ પ્રગટે ત્યાં સુધી આ સંતો-સ્વામીઓ-મહંતો-ગુરૂઓની આ પ્રપંચલીલા ચાલ્યા કરશે ! અને ધર્મના ઓઠા હેઠળલોકોને ડરાવી તેમનું અવલંબન સ્વીકારતા કરતા રહેશે ! અસ્તુ !

      આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ જણાવ્યો ખૂબ ખૂબ આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  110. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ

    આભાર આપના પ્રતિભાવ માટે ! દીપકભાઈનો વાંક કદાચ સંતની પધરામણીથી મોટેલનો વ્યવસાયને લાભ કારક બની રહે તેવી ગણત્રી કે લાલચે લપટાવ્યા હોય તેવી સંભાવના હોઈ શકે ! અને કદાચ આ લાલચે જ આ બલા પકડ ગલા જેવું થઈ પડ્યું ! ખેર ! અંતમાં તો તેમની આંખ ઉગડી ગઈ ! અસ્તુ ! આવજો ! મળતા રહીશું !

    સ-સ્નેહ

    અરવિંદ

    Like

  111. સ્વામિનારાયણના આ બધા સંતોને ઇસ્લામ ધર્મના “શરીયાના” નિયમો પાળવામાં વધારે સુવિધા રહેશે તો એ બધાને તાલીબાનીઓને ત્યાં પધારામણી માટે મોકલી આપવાની જરુર છે.

    Like

    1. ભાઈશ્રી
      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપનો રોષ-ગુસ્સો અને આક્રોશ આવા કહેવાતા સંતો તરફનો જાણી આનંદ થયો પરંતુ જ્યાં સુધી સ્ત્રીઓમાં પોતાના સ્વમાન-સન્માન -અને સ્વત્વ વિષે સભાનતા નહિ પ્રગટે ત્યાં સુધી આ ધર્મને નામે ચાલતો દંભ અને પાખંડ ચાલ્યા જ કરશે ! આપણાં દેશમાં સ્ત્રીઓને જાણે પોતાની અવહેલના-અપમાન અને આવા દંભી ધાર્મિક સંતો-સ્વામીઓ-મંહતો-ગુરૂઓ-બાવાઓ દ્વારા થતું શોષણ વગેરે કોઠે પડી ગયું છે અને મોટાભાગની સ્ત્રીઓને તેમાં ક્યારે ય કંઈ ખોટું થતું જણાતું નથી ! સ્ત્રીઓમાં જ્ઞાન્ વધે અને વિચારે તેવા સમાજે પ્રયાસો કરવા રહ્યા ! પરંતુ આ વિષે પણ મોટા ભાગના લોકોની પોતે નાસ્તિક ગણાય જશે તેવી દહેશતને કારણે સક્રિય થતા નથી તે આપણાં સૌ ના દુર્ભાગ્ય છે ! અસ્તુ !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  112. અમેરીકા જેવા દેશમાં રહેવા છતાં દીપકભાઈને બહાર જવાનું કોને કહેવું જોઈએ એ નહીં સમજાયું એ આશ્ચર્યજનક છે. એેમણે કહેવું જોઈતું હતું કે મારે ત્યાં કોઈ સ્ત્રી તમને જોવાને માટે નથી બેસી રહી, તમારે ન જોવી હોય તો તમને કોઈ બોલાવતું નથી, ન આવશો. અહીં તો દરેકને પુરું સ્વાતંત્ર્ય છે. દરેક ભાઈ કે બહેન જ્યાં હશે ત્યાં જ રહેશે.

    ખરેખર દીપકભાઈએ પણ સ્ત્રી જાતીનું અપમાન કર્યું, માત્ર એ અમેરીકન બહેનનું જ નહીં. એ બહેને જે પગલું લીધું તે બહુ જ સારું કર્યું, જેથી બધાની અને ખાસ કરીને દીપકભાઈની આંખ ખુલી.

    Like

    1. વડિલ શ્રી ગાંડાભાઈ
      મારા મતે આપ કહો છો તેવુ દીપક ભાઈ અમેરિકામાં રહેતા હોવા છ્તાં જે રીતે સંતોને આવકારવા તૈયાર થયા તેની પાછળ કદાચ સંતોના આશીર્વાદથી વધુ કમાઈ લેવાની જાણ્યે-અજાણ્યે મનમાં છૂપાયેલી વૃતિએ ભાગ ભજવ્યો હોઈ શકે. ખેર ! જે થયુ તે સારું જ થયુ કે જેથી દીપકભાઈ સહિત અન્યોની પણ આંખ ખુલ્લી ગઈ હશે/ખુલશે. જો સ્ત્રીઓ પોતાના સ્વમાન-સ્વત્વ-સન્માન વિષે સતર્ક અને સ્ભાન બને અને અન્યોને બનાવે તો જ આ કહેવાતા સંતોની આંખ ખુલે !
      આવજો ! મલતા રહીશુ ! આપનો આભાર મુલાકાત માતે અને પ્રતિભાવ માટે પણ !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી રુપેન

      આપની મુલાકાત માટે આભાર ! આપના પ્રતિભાવ બદલ ધન્યવાદ ! આ સંતો સ્ત્રીઓને મા-બહેન કે દીકરી તરીકે પણ જોઈ શકતા નથી તે સ્પષ્ટ દર્શાવે છે કે તે સૌ સેકસ કે જે પ્રાકૃતિક વૃતિ ઈશ્વરે તમામ સજીવોમાં સર્જન ચાલુ રહે યે માટે પ્રયોજેલી છે તે વિષે નહિ પરંતુ તેમના માનસમાં સેક્સ વિકૃતિ તરીકે જડાઈ ગઈ હોય સ્ત્રીના નામ માત્ર કે મોં જોવાથી સ્ખલન થઈ જવાના સતત ભય્/ડરથી પીડાતા હોવાની શક્યતા હોઈ શકે ! આવજો ! મળતા રહીશુ !

      સ-સ્નેહ

      અરવિદ

      Like

  113. bhai mara tarafathi aapne dhanyvad pathavu chu dharme dekhavno nathi pan antarno che madiro masjido gurudvaro ma bahgvan che j nahi teto matrane matra vepari pedhiyo j che tya bahgvanu nivasthan nathi j e vat jo lokone samjay to dhanu saru parinam aaavi shake pan tolashahi ma samjavu kathan che ne aabava sadhu sajava de tem nathi karn tenmo dhndho bhagi jay matra ne matra mokshni chusani aaloko aapya kareche ne loko fasy che sadhue sadhu hoytaj nathi tenama kamna vasna badhu jaapnathi vadhu hoyache ne teoj baheno ne charnamato aapta hoyche ne beno aana chatna mat thi dhanyta anubhave che aache aapni bahenoni vrati teo temnu charnamat laene cokra peda kareche ne joy jayto bhavado kareche aache aajana dharmnu sachu chitra aavjo dhanyavad

    Like

    1. ભાઈશ્રી તત્ત્વચિંતક

      આપ બ્લોગ ઉપર આવ્યા આભાર ! આપના સુંદર પ્રતિભાવ સાથે હું સંપૂર્ણ સહમત છું ! આપની વાત સાચી છે આ બધા દંભી-પાખંડી સંતો એ જ અંધશ્રધ્ધા અને આંધળુ અનુકરણ દેશાના લોકોની અજ્ઞાનતા અને અબુધ પણાંનો લાભ લઈ સત્યને રસ્તે દોરવાને બદલે પોતાના અંગત સ્વાર્થ અને હિત ને પ્રાધાન્ય આપી સમાજની બહુ જ મોટી કુસેવા ઈશ્વરને નામે કરી રહ્યા છે ! અને સમાજનો પ્રબુધ્ધ વર્ગ નિઃસહાય થઈ જોઈ રહ્યો છે ! અસ્તુ !

      આવજો ! મલતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  114. મીરાંબાઈનો એક બહુ જાણીતો પ્રસંગ છે.

    વૃંદાવનમાં ફરતાં ફરતાં તેઓ એક સન્યાસીની ઝુંપડીએ આવ્યાં. તેઓ બહુ મોટા સંત હતા ને એમની ખ્યાતી હતી. મીરાંએ એમનાં દર્શનની ઈચ્છા બતાવીને અંદર કહેણ મોકલ્યું, તો સંતે જવાબ આપ્યો કે હું સ્ત્રીનું મોં જોતો નથી !

    મીરાંએ શ્રીમદ્ ભાગવતનો શ્લોક ટાંકીને કહેવડાવ્યું કે વૃંદાવનમાં પુરુષ માત્ર એક જ છે – કૃષ્ણ. તમે તો કૃષ્ણના હરીફ જાગ્યા !!

    કહે છે કે, સંત બહાર દોડી આવેલા અને મીરાંના પગમાં પડ્યા હતા !

    Like

    1. ભાઈશ્રી જુગલકિશોર

      આપે બ્લોગની મુલાકાતે આવી સુંદર પ્રતિભાવ જણાવ્યો આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  115. જે સંતો સ્ત્રીઓ ને જોવા માત્રથી પોતાનું સંતત્વ ગુમાવી બેસવાની દહેશત ધરાવતા હોય તેણે સંતત્વ તો શું પણ સામાન્ય વ્યક્તિત્વ પણ કેળવ્યું નથી તેમ ગણાય. આ પૃથ્વિ ઉપરના કોઈ પણ અસ્તિત્વની અવહેલના કરવાનો આપણને અધિકાર નથી ત્યારે આ ઉત્કૃષ્ટ સર્જન સ્ત્રીનું દર્શન કરવા માત્રથી જો તેઓ અભડાઈ જતા હોય તો ધિક્કાર છે તેઓના માનસને કે જે હજુ વિકાસ જ પામ્યું નથી. જે ઈશ્વરે આ સ્ત્રી અને પુરુષનું સર્જન કર્યું તેને કશી બાધા નડતી નથી અને ઈશ્વરના આ દલાલોને સ્ત્રી સામે આટલો બધો કહેવાતો વાંધો? (અંદરની પોલં પોલ તો સહુ જાણે જ છે). દિપકભાઈનું નુકશાન કોણ ભરશે? અને આ સંતો પૈસાને હાથ નથી લગાડતા, પણ મોટી રકમના ચેક લેવામાં વાંધો નહીં અને જો પધરામણીની ભેટ ન ધરો તો પધરામણી ન કરે. ધૂળ પડી આ પધરામણીમાં પણ શ્રી ભુપેન્દ્રસિંહજી કહે છે તેમ ગુલામી નું માનસ આપણા લોકો બદલતા નથી એટલે લેભાગુઓ ફાવી જાય છે. મકરસંક્રાંતિમાં લોકોએ ગરીબોને સ્વૈચ્છિક દાન દેવાનું હોય છે તેને બદલે આ સંતોના મળતીયાઓ થેલી લઈને ઘરે ઘરે ભીખ માગવા નીકળે છે – શું ભગવાન ભીખારી છે કે તેની વતી આ બધા લોકોએ ભીખ માગવા નીકળવું પડે? મીત્રો આવા લોકો આપણા પૈસે મંદિર બનાવે છે અને આપણી બહેન, દિકરી અને માતાનું અપમાન કરે છે.

    જાગો ભક્તો જાગો.

    Like

  116. 1. મૉટેલ માલિકને નુકશાન થયું તે માટે સંપ્રદાયને જવાબદાર ના ઠેરવી શકાય.
    2. “@શ્રી નટવરભાઇ, -“પણ મારી દીકરીએ નક્કી કર્યું કે કદી ય કોઈ પણ ભારતિય મંદિરમાં ન જવું.” —આમાં બધા ભારતીય મંદિરોનો શું દોષ?
    તાત્પર્ય એ કે કોઇ બાબત માટે આપણે વાજબી ગણાય તે કરતાં વધુ આવેશયુક્ત
    પ્રતિક્રિયા કરીએ તે ખોટું છે. જે થયું તે જરુર દુ:ખદાયક છે અને વખોડવા લાયક છે.
    3. આ બાબત સ્વામિનારાઅયણ સંપ્રદાયના અનુયાયીઓને પણ લાગુ પડે છે.
    મારે ઉપરોક્ત સંપ્રદાય સાથે સ્નાન-સૂતકનો સંબંધ નથી. અમદાવાદના એક સ્વામિનારાયણ મંદિરના કર્તાહર્તા સ્વામિ દ્વારા મેં પોતે વ્યાવસાયિક નુકશાન (રૂ.બે લાખ) વેઠ્યું છે.

    Like

    1. ભાઈશ્રી ભજમન
      આપના પ્રતિભાવ બદલ આભાર ! મને તો શ્રી નટુભાઈની દીકરીએ જે વલણ દર્શાવ્યું તે ખૂબ જ વ્યાજબી જણાય છે મેં તેઓને લખ્યું પણ છે કે તેઓ મારા વતી તેમની દીકરીને શાબાશી ઉપરાંત અભિનંદન પણ પાઠવે આટલી હિમત દર્શાવવા માટે અને તેણીના મિત્ર વર્તુળની સ્ત્રીઓને પણ આ વિસઃએ સભાન-સતર્ક અને જાગૃત કરે ! બીજી વાત તેણીની પ્રતિક્રિયા પણ મારા મતે આવેશયુકત કે આત્યંતિક જણાતા નથી કારણ હું દ્રધ રીતે માનું છું કે આ માત્ર વ્યવસાયિક ધોરણે ચાલતા મંદિરોમાં ઈશ્વર ના જ હોઈ શકે ! આ વિષે મારાં બ્લોગ ઉપર શું મંદિરમાં ઈશ્વર હોય છે ? તે પોષ્ટમાં મારા ં વિચારો દર્શાવેલા છે તે આપ પણ જોઈ જશો !
      આપને પણ આ સંપ્રદાયના કર્તાહ્ર્તા સ્વામી દ્વારા બે લાખ રૂપિયા જેવડી રકમનું નુકશાન વેઠવું પડ્યું છે તે જાણી દુઃખ થયું. આ માટે આપ સંપ્રદાયને જવાબદાર નથી ગણતા તે તો આપની ઉદારતાથી વિચાર કરવાની આદત હોવી જોઈએ પરંતુ હું તો સંપ્રદાયમાં ઉચ્ચ સ્થાને બેઠેલા હોદેદારોએ જે તેમના અનુયાયીઓ કે નીચેના સ્વામીઓને શીખવ્યું હોય તે પ્રમાણે વર્તતા હોઈ શકે માટે સંપ્રદાયને જ જવાબદાર ગણું. જેમ એક પરિવાર કે સરકાર નીતિ નક્કી કરે અને તેને તેન્ન નીચેના સ્તરના અધિકારીઓ કે અન્ય સભ્યો જીલે તે રીતે ! ખેર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  117. મારી દીકરી ઓન્ટારિયો સ્વામિનારાયણના મંદિરે એ મંદિરની સ્થાપત્ય કલા નિહાળવા મારા આગ્રહથી ગઈ હતી. એ પણ ટિકીટ લઇને. એટલામાં એક સેવકે આવીને એને કહ્યું કે, ‘બહેન તમે અહિંથી જતા રહો કારણ કે સ્વામી આવવાના છે.’
    મારી દીકરીએ કહેલ કે,’હું અહિંથી ખસવાની નથી. તમારા સ્વામી આવવું હોય તો આવે મને વાંધો નથી.’

    તો એનું અપમાન કરવામાં આવેલ. પછી એ પણ જુવાન લોહી એ ન જ ખસી. ત્યાં ક્યાંય સ્વામીનો આવવાનો જવાનો સમય લખેલ ન્હોતો. સ્ત્રીએ અહિં ન આવવું એવો કોઈ આદેશ ન્હોતો.

    બહુ દબાણ કરવામાં આવેલ. ત્યારે મારી દીકરીએ પુછેલ કે, સ્વામી સીધા ધરતી પર આવ્યા છે કે એની મા મારફત? ત્યારે કોઈએ જવાબ ન આપેલ. ને દબાણ અને ગુસ્સો વધ્યા.
    ત્યારબાદ, મારી દીકરીએ પોલિસને બોલાવવાની તૈયારી કરી એનો સેલ ફોન કાઢ્યો ત્યારે જ એઓ ઢીલા પડ્યા. અને મારી દીકરીએ નિરાંતથી મંદિરની સ્થાપત્યકલા નિહાળી.

    પણ મારી દીકરીએ નક્કી કર્યું કે કદી ય કોઈ પણ ભારતિય મંદિરમાં ન જવું.

    અને આપણે કહ્યા રાખીએ કે પરદેશમાં આપણી સંસ્કૃતિ જાળવવી જોઇએ. શું આવી છે આપણી સંસ્કૃતિ?

    Like

    1. બીજા સારા ભારતીય મંદિરો પણ છે, ભજમન સાહેબ કહે છે તેમ આવેશયુક્ત પ્રતિક્રિયાથી લોકોએ બચવું જોઈએ. અલબત્ત મને ઘણીયે વાર થાય છે કે મંદિરોની બદલે ધ્યાન ખંડો અને જ્ઞાન ખંડો બનાવવા જોઈએ. વળી મંદિરો વાડા બંધી વધારે છે જ્યારે ધ્યાન અને જ્ઞાન એકતા તરફ લઈ જાય છે.

      Like

      1. ભાઈશ્રી અતુલ
        આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપની વાત સાથે હું સહમત છું કે મંદિરોને બદલે ધ્યાન ખંડો અને જ્ઞાન ખંડો બનાવવા જોઈએ ! અરે સસ્તા દરની શાળાઓ કે કોલેજો કે વૈજ્ઞાનિક સંશોધન માટે ધન ફાળવવુ જોઈએ અને આવા ટેલંટેડ લોકોને તમામ સગવડતાઓ પૂરી પાડવા પ્રયાસો કરવા જોઈએ ! મોટા ભાગના મંદિરો કે આશ્રમો વ્યવસાયિક બની ચૂક્યા છે અને આ કહેવાતા સંતો-સાધુઓ-સ્વામીઓ-ગુરૂઓના આ ધંધાઓમાં સ્થાપિત હિતો એટલી હદ સુધી ઉભા થ્યા છે કે આપે વાંચ્યું હશે કે બાલાજીના ટ્ર્સ્ટે મંદિર દ્વારા અપાતા પ્રસાદના લાડુ માટે પેટંટ મેળવ્યા છે. પરંતુ આપણાં દેશના અબુધ -અજ્ઞાન અભણ અને અંધશ્રાધાળુ લોકોનો ભરપૂર આવા તત્ત્વો લાભ પોતાના સ્વાર્થિ હિતો સાધવા માટે લઈ રહ્યા છે ! ખેર ! આવજો ! મળતા રહીશું !

        સ-સ્નેહ

        અરવિંદ

        Like

    2. ભાઈશ્રી નટવર
      આપ બ્લોગ ઉપર આવ્યા પ્રતિભાવ જણાવ્યો આભાર ! સાચું કહું મને આપની દીકરીનું વલણ ખૂબ જ પસંદ પડ્યું મારા વતી તેણીને શાબાશી સાથે અભિનંદન આપશો એટલું જ નહિ તેના મિત્ર વર્તુળમાં સ્ત્રીઓને પોતાના સ્વમાન-સન્માન અને સ્વત્વ માટે સભાન અને સતર્ક પણ બનાવે તેવા પ્રયાસો કરવાનું પણ કહેશો. આપની દીકરીને મારાં બ્લોગ ઉપર શું મંદિરમાં ઈશ્વર હોય છે ? તે વિષેના મારાં વિચારો પણ વાંચવા કહેશો અને આપ પણ જરૂર વાંચશો. હું મંદિરમાં ખાસ કરીને વિખ્યાત મંદિરોમાં મારાંમા રહેલી કુતૂહલ વૃતિને સંતોષવા પ્રથમ મુલાકાત સમયે જતો હોઉ છું તેમ છતાં મારું દ્રધ માનવું છે કે મંદિરમાં ઈશ્વર હોઈ ના શ્કે ! ઈશ્વર મનુષ્યનો ગુલામ નથી જ નથી ! તેને કોઈ બંધિયાર જગ્યામાં બાંધી ના શકાય ! આપણો પોતાનો અંતરાત્મા જ ઈશ્વર બની શકે જો અંદરથી આવતા અવાજને દબાવ્યા સિવાય આપણે આપણું વર્તન અને વ્યવહાર ગોઠવી શકીએ અને અંતરના અવાજ્ને વફાદારી પૂર્વક વળગી રહીએ તો માંહ્યલો રાજી રાજી થાય ! ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    3. શ્રી નટવરભાઈ,
      હું એક સ્વામિનારાયણ સત્સંગી છું..અને તમારો અનુભવ વાંચ્યો. તમારી દીકરી જયારે ટીકીટ લઈને મંદિર જોવા ગઈ હોય ત્યારે એ એક કસ્ટમર તરીકે ગઈ હોય અને એને સંપૂર્ણ પણે અધિકાર છે કે તેમણે ખર્ચેલા પૈસા વસુલ કરે/વળતર મેળવે…જેમ એ પોતાના અધિકાર લેવા માટે સ્વતંત્ર છે એમ સ્વામિનારાયણ સંત પોતાના નિયમ-ધર્મ નું પાલન કરવા સ્વતંત્ર છે .અને આ માટે તમારી દીકરીને જે તકલીફ ભોગવવી પડી એ માટે હું એક સત્સંગી તરીકે ,સંપ્રદાય તરફ થી માફી માગું છું…સંત/ભગવાન કે મંદિર તરફ શ્રદ્ધા ,એ અંગત વિષય છે અને મહિમા સમજ્યા વગર એ ન આવે…પણ સંત પોતાના સ્ત્રી તરફના આ નિયમ પાલન કરી ને કઈ ભૂલ કરી રહ્યા છે એમ માનવું એ ભૂલ ભર્યું છે…એની પાછળ મોટું વિજ્ઞાન છે..તર્ક છે…મનોવિજ્ઞાન છે..તમે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોનો અભ્યાસ કરશો એટલે તમને સમજાશે…હું જયારે સત્સંગી ન હતો ત્યારે હું પણ તમારી જેમ જ વિચારતો હતો અને સત્સંગ માં જોડતા પહેલા મેં સ્વામિનારાયણ સંપ્રદાયના બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી બ્રહ્મસંબંધ લીધો….!!!! પહેલા અભ્યાસ,પછી વિચાર..પછી સમજણ…પછી નિયમ ધર્મ…પછી શ્રધ્ધા…અને પછી ભક્તિ…!!!!

      Like

      1. @ Raj Mistry,

        so we never tell them not to follow the rules. We dont want them to look at women. emne niyma lidho
        che to e na jove, aankhe pata bandhe. hoon upvas karu to mare j bhukiya rehvau pade tamne bhukiya rakhi
        ne mein upvas karyo evu na kehvay. And ticket sheni buy karvani. Swaminararyan maharaj e ketla mandir
        bandhaya che emne to koi ne pase ticket buy nathi karavdavi, to tame kem ticket sell karine business
        karo cho?????????? And santo ek niyam to evo pan che ke sadgi thi rehvu to kem imported car ma fare
        che???????? expensive cell phone kem rakhe che???? Em na kehta ke Bhakto premthi gift ape to swikarvi
        pade. koikvar bhakr emni wife pan apdi dese premthi to??????????

        Like

      2. just one question
        why pramukh swami keeping LORD KRISHNA statue with hime at all time?
        why he is not keeping nar narayan (swaminarayan) vagere….vagere….statue with him?
        because he is smart he knows if he need moksh HE HAS TO HE HAS TO pray only LORD KRISHNA because HE IS ONLY SUPREAM GOD THAT IS WHY LORD KRISHNA IS PURNAAVATAR.
        ALL OTHER COPYMAKER.

        Like

        1. Sri Krishna was a very learned person, well-versed in Vedic literature. He was a great devotee of Almighty God. He might have never thought that after some centuries ignorance would be spread in such an extent that mortals like him would be worshiped as God (Paramatma) ! He believed in the Vedic concept of God – means God is ever-existing, Omni-present, Omni-potent, without body, without any form, just Sach-chit-anand, etc as described in the Vedas.
          We should therefore realize the fundamental difference between great persons and Almighty God. Sri Krishna, Sri Rama, Christ, Mohammad, Nanak, Kabir, Shankaracharya, Ramkrishna Pamamhans, Aravind, Gandhiji – all were the individual souls. None of them was God. To worship them with their idols as God is ignorance.
          = Bhavesh Merja

          Like

        2. PRAMUKH SWAM.. IS NOT GOOD GURU DONOT TRUST HIM BECAUSE IF HE IS GOOD GURU THEN HE WILL TELL ALL HIS CHELA TO PRAY ONLY LORD KRISHNA LIKE HIM.
          .
          AND CHELA HAS TO FOLLOW WHAT GURU IS DOING NOT GURU IS SAYING.
          .
          OTHERWISE YOU WILL GO IN HELL AND YOUR GURU IS HEVEN BECAUSE HE IS PRAYING ALL TIME KEEPING LORD KRISHNA STATUE WITH HIM ALL TIME.

          .

          LORD KRISHNA ONLY ONLY ONE SUPREM GOD ALL OTHER COPYMAKER….DUPLICATE

          Like

  118. બહુજ સરસ વાત કહી વડીલ તમે, જે કામ ભારતીય નારી એ કરવા નું હતુ તે એક અમેરીકન સ્ત્રીએ કરી બતાવ્યું. બાકી આ સંપ્રદાય વિશે વધારે કાંઈ લખવા જેવું નથી અવાર નવાર છાપાં માં વાંચીયે જ છીયે. આપણે એટલા બધા ધાર્મિક થઈ ગયા છીયે કે આવી “નાની વાત” આપણા ધ્યાન માં આવતી જ નથી.

    Like

    1. ભાઈશ્રી શૈલેશ
      આપની બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! અમેરિકન સ્ત્રીએ તો જાગૃતિ દેખાડી આપણી સ્ત્રીઓ પોતાના સ્વમાન-સન્માન અને સ્વત્વ માટે ક્યારે સભાન અને સતર્ક થઈ આવા કહેવાતા દંભી સંતોને પાઠ ભણાવશે ?
      ખેર ! આવજો ! મળતા રહીશુ !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  119. ખુબજ સરસ,જોર કા ઝટકા ધીરેસે.હવે નાં તો દીપકભાઈ ને એ સંતો વિષે માન છે,ના તો સંપ્રદાય ને એ દીપકભાઈ ના હિતો ની ખેવના છે.દીપકભાઈ નો વાંક પણ ઓછો નથી.

    Like

ટિપ્પણીઓ બંધ છે.